________________
વર્ષ–૫ અંક-૧૦-૨૦ તા. ૨૯-૧૨-૯ર :
:
: ૭૨૧
થયે છે. બુદિધનું કેનસર થવ્યું છે. સાચા કરવી તેનું નામ સાધર્મિક ભકિત નથી દેવગુરુ ધર્મના ભકત સાધર્મિક ભકિત પતુ સંપબિકની' કાર્યના છે. કરનારા કરવા માટે ફોર્મ ભરાવી ફજેતી નથી . '
ભસતા નથી. બસનારા સાચી સાધર્મિક
ભકિત કરી શકતા નથી. આ તે મારે કરતા. સારી સાધર્મિક દેવગુરુ ધર્મનું પ્રસ્તુત વાત એ માટે કહેવી છે કે મિથ્યાઘસાતું બોલે નહિ. ભકિત કરે તો ખબર ના દળીયાનાં ઉદયથી માણસ કેવા કેવા પણ ન પડે ભકિત થઈ ગઈ.
કર્મના બંધ કરે છે. આવા મિત્વદળીયા એક ગૃહસ્થ ભાગ્યશાળી બોલવા લાગ્યા. સાચું સમજવા છતાં ખેટે માર્ગ સ્થાપી તમારા ગુરુએ કઈ દિવસ કેઈને ૨૫ રૂ. કઠાગ્રહી દષ્ઠિરાગી વ્યકતદ્વેષી બની ભારે સાધર્મિકને અપાવ્યા છે ? તેઓ પિતાની મિથ્યાત્વ કર્મ બાંધી વ–પરના અહિત માન્યતાવાળાને આપતા હશે. મે કહ્યું કરનાર બની જાય છે. તેવા જુવે ધિકકાસામા પક્ષવાળાને તેમજ જેઓને કદી રને પાત્ર નથી. પરંતુ ક્યાને પાત્ર છે. પરિચય નથી થયા તેવા આત્માઓને રૂ. માટે સારું સમજી સાચાના પસાકાર બનજો. ૧૦ હજાર સુધી મદદ કરવી છે. સરનામા સમ્યકત્વને ઉજમાળ બનાવી હાયિક સમનોંધાવ્યા છે ? ફડફાળા કરી સાધમિકેને કિતના માલિક બની સહુ કોઈ કાપણી લાઈનમાં ઉભા રાખી હડધૂત કરી ભકિત માંડી. માણાસુખને પામે એજ એક અહેયર્થના
તે જ નમસ્કરણીય છે. अर्हन्सर्वार्थवेदी यदुकुलतिलक: केशवः शंकरो वा, बिभद्गौरी शरीरे दधदनवरों पद्मजन्माक्षसूत्रम् । बुद्धो वाऽलं कृपालु. प्रकटितभुवनो भास्करः पावनो वा,
रागार्यो न दोषैः कलुषित हृदयस्तं नमस्यामि देवम् ॥ સર્વ પદાર્થના સકલ સ્વરૂપને જણનારા શ્રી અરિહંત પરમાત્મા હોય, અથવા યાદવકુલને વિષે તિલક સમાન શ્રી કૃષ્ણ મહારાજા હોય અથવા શરીરમાં પાર્વતીને ધારણ કરનાર શિવજી હોય અથવા નિરંતર જપમાળા ધારણ કરનારા બ્રહ્માજી હોય અથવા અત્યંત કૃપાવંત બુદ્ધ ભગવાન હોય કે જગતને પ્રકાશ કરનારે સય” હેય કે અગ્નિદેવતા હોય, પરંતુ રાગ-દ્વેષ-કામ-ધ-માન-માયા-લભ-મહં–અજ્ઞાન–નિદ્રા આદિ અતારે રોષથી જેઓનું હૃદય કલુષિત નથી અર્થાત તે સઘળા ય દોષથી રહિતી છે તે પરમાત્માને મારા નમસ્કાર થાઓ !