________________
ઉભાગનું ઉન્મેલન-સત્યનું સમર્થન.
સંસાર ભૂંડો–મોક્ષ જ રૂડો. અનાદિકાલીન વિશ્વમાં સૌ જામે છે અને મરે છે. વિરલ વિભૂતિઓ શાશ્વત સત્યને છે છે પામે છે. પચાવે છે–પ્રચારે છે અને વિશ્વના ભવ્યાત્માઓને તારે છે.
શાસનને પામેલા ઉત્તમ આત્માઓ સૂગ્ય આત્માઓનું સદા કલ્યાણ ઈ છે છે. ભવભ્રમણના ભરડામાંથી છુટી, સંસારની શૃંખલા-બેડીમાંથી સદાને માટે છુટી, અનંત અવ્યાબાધ મુકિતના સુખને પામે, આ નિર્મળ ભાવના એજ કલ્યાણ બુદ્ધિ છે. સર્વોચ્ચ છે પરોપકાર છે.
આવી ભાવના ૧૭ વર્ષની ઉંમરે, જેના રોમરોમમાં વ્યાપક બની હતી, લેહીના બુંદ બુંદમાં જામી હતી, આત્માના અસંખ્ય પ્રદેશમાં ઘૂમતી હતી, તેવી એક વિરલ
મહા વિભુતિને દર્શન ૧૯૮૮ની સાલમ આ લઘુ લેખકને થયા. યુવાનીને કેલેજીઅન છે ઘમંડ ઠારવાના, વાણીની શીતળતા, મુખારવિંદની પ્રસનતા પૂર્વકની હરકત શૈલી કમાલ
કામ કરી ગઈ. પ્રશ્ન વ્યક્તિ પરત્વે ઘા કરનારા, ઉગ્ર ગરમી પેદા કરે તેવા, છતાં ઉત્તB ૨માં પપક રની બરફીલી હવાની જમાવટ હતી. R[[કી-હાણ ના નવા
શાસન સ્તંભની દિવ્યવાણી
–પૂ. મુ. શ્રી ભુવનચંદ્ર વિજયજી મ. Rા - દહી- - - - - - - - - - - - - -
પરમ પવિત્ર આગમિક શાસ્ત્ર સંસ્મત બાળ દીક્ષાના અટકાવવાના બહાના નીચે સમગ્ર 8 છે ત્યાગના સિદ્ધાંત ઉપર કુઠારાઘાત કરવાના કેડ, અજ્ઞાત પાદિયે, જૈનકુળમાં જન્મેલાને, છે 8 એજ્યુકેશન અનિષ્ટમાંથી, જમ્યા હતા. ગણવેષ ધારીઓને સહારે મળી ગયે. ગાયક- 8 ૨ વાડી કાયદો, ગાયકવાડના આંતરિક દબાણથી, ન્યાયની શુદ્ધિને તિલાંજલી આપી, થવાને છે
હતે. મહા વિભુતિના શબ્દો હતા, જરૂર પડે લાભ દેખાએ, વગર વિનંતિએ પણ વડો- છે * દરામાં ચાતુર્માસ કરતા અચકાશે નહિ શુદ્ધ શાસ્ત્રીય સિદ્ધાંતમાં બાંધછોડ કે 8
સમાધાન નહિ જ. એક રતિભાર પણ ઓછપ ખપે નહિ. | મુંબઈની અલબેલી આલમમાં, વ્યાખ્યાન બંધને પ્રસ્તાવ આવે. પરમાત્માની છે. પવિત્ર વાણી બંધ રખાય જ નહિ. ૧૯૮૫નું ઘેરું વાતાવરણ હતું બુટ-ચંપલ- 6 પથરો ફેંકાયા-મહાતમાઓની પાટ પર. અને વ્યાખ્યાન ચાલુ જ રહ્યા. વિરોધી ૮૦ ટકા છે યુવાનોમાંથી ૮૦ ટકા શાસનના શાનદાર ઉપાસક બન્યા. ત્યાગની મહત્તા જામી, મોહ- 6 મહાત થતે જ ગયે.