________________
૫૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
માગે ભરૂચ મ`ગાવી. ત્યાંથી વહાણ દ્વારા સૂરત બંદરે થઇ મુખઇ લાવવામાં આવ્યા હતા. એ માટે પ્રતિમાજી રસ્તામાં અપૂજ ન રહે અને આશાતના ન થાય. તેની સાવચેતી લેવામાં આવી હતી, પ્રતિમાજી માટે નવી પાલખી કરાવવા ઉપરાંત નવું વહાણું પણ મેતીશાહે કરાવ્યુ હતુ.
નહેાતા. અલે પ્રતિમા અમદાવાદથી જમીન-પ્રતિમાજી ભરૂચ પહેાંચ્યા. પછી ત્યાં વહાણુ તૈયાર કરાવ્યું.. એ વહાણમાં પણ પૂજા તથા ધૂપની ખરાખર વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરત એ વહાણુ રેકાયુ... અને અનુકૂળ પવને ખડું થેાડા વખતમાં મુંબઇ પહોંચ્યું. માતી શાહ શેઠે અતિ ભાવપૂર્વક પ્રભુનું સામૈયુ કર્યું .
એ શુભ અવસરે જલયાત્રાના મોટા વરઘેાડા ચડાવવામાં આવ્યા હતા. સુહાગણુ સ્ત્રીઓએ માથે જળકળશ લીધા હતા. શેઠાણી દિવાળીબાઇએ શમણુદીવડા લીધે હતા. હાથી ઘેાડા, રથ, ઘેાડવેલ(ઘેાડાગાડી) અષ્ટમ'ગળ, ધૂપ, દીપ, ચામર, છત્ર, ઇન્દ્રવઘેાડા વજ ભેરીભૂગળ વગેરે વડે આ એવા તે શોભતા હતા કે વીરવિજયજી મહારાજ કહે છે તેમ ટેપીવાળા અંગ્રેજ ' હરખાતા
અમદાવાદથી “ હેમાભાઇ, ખાલાભાઇ, ત્રિકમભાઇ વગેરે શ્રેષ્ઠીઓ વહાણુમાં બેસી મુંબઇ આવી શકે એટલા માટે મૈતીશાહે "પ્રતિષ્ઠાનું મુહૂત ચામાસુ ઊતર્યા પછી ‘દિવાળી પછી માગશર મહિનામાં રાખ્યું. હતુ....
શ્રી મોતીચ'દ કાપડીયા આ પ્રસંગ વણુ વતા લખે છે કે સ’. ૧૮૮૫માં માગથ્થર સુદ છેડૂ શુક્રવારનું ભિખ પ્રવેશનું મુર્હુત . નકકી કરવામાં આવ્યુ. આ પ્રતિષ્ઠા કરવા માટે મેાતીચંદ શેઠના ફિલમાં બહુ ઉત્સાહ હતા. એ કાર્ય દ્વારા તેઓ પોતાની શાહે શત્રુ જયની ધનપ્રાપ્તિનું અને મનુષ્ય જીવનનું સાફલ્ય સમજતા હતા. પ્રસ`ગ માટે અનેક પ્રકાની તૈયારી તેમણે ખાસ કરી, માણુ સાંને અમદાવાદ માકલવામાં આવ્યા. તેમણે
ભાયખલાની પેાતાની વાડીમાં મેતીટુક જેવુ' ભવ્ય દેરાસર બધાવ્યુ હતુ, અને તેમાં મૂળનાયક તરીકે આદીશ્વર ભગવાનની પ્રતિમાજીને બિરાજમાન કર્યાંહતાં અને એની બરાબર સામે પુંડરીક વાસીનાં પ્રતિમાજી પધરાવવામાં આવ્યા
પાલખી તૈયાર કરાવી. શેઠની વતી મૂળ-હતા દેરાસરના ઊંચા શિખરની રચના એવી નાયક અદિનાથ આદિ. પ્રતિમાને પાલ- રીતે કરવામાં આવી હતી અને શિખસ્માં ખીમાં પધરાવી અને કાઈ પણ પ્રકારની પણ જિનેશ્વર ભગવાનના પ્રતિમાજી એવી આશાતના ન થાય તે રીતે સર્વ વ્યવસ્થા રીતે પધરાવવામાં આવ્યા હતાં. કે જેથી “કરીને જમીન માર્ગે ૧૬ પ્રતિમા ભરૂચ પેાતાના બંગલામાં બેઠાં બેઠાં. શેઠને એ લઈ આવ્યા આખે રસ્તે ન્હાઈ ધાઇ, ખરા- પ્રતિમાજીના, શિખરના અને ધજાના દર્શન ખર સ્વચ્છતા રાખી ખૂબ જયણાપૂર્વક રાજ રાજ થયા કરે, દેરાસરના વિશાળ
י.
હાકેમે પણ તે જોઈને બહું
હતા.