________________
8 વર્ષ–૨ : અંક ૪૭-૪૮ : તા. ૨૭–૭–૯૩ :
: ૧૩૯૧
છે જેન કુળ ના સંસ્કાર :
-
-
-
-
કહ્યું છે કે શ્રાવકના કુળમાં જન્મેલા આત્માઓ મોટા ભાગે સાધુ થવાની છે કે શ્રાવક બનવાની યોગ્યતા સાથે જગ્યા હોય છે. પણ આજે સ્થિતિ જુદી દેખાય છે. આજે મે ટા ભાગે તમારા ઘરમાં જન્મેલા આત્માઓ સાધુ થાય જ નહિ અને કદાચ કે ઈ સાધુ થવાની વાત કરે તે તમે તેને દબાવ્યા કે ધમકાવ્યા વિના રહે નહિ, આજના મોટા ભાગના જેનેની આ હાલત છે. હવે આવી મને વૃત્તિવાળા આત્માઓ જૈનકુળમાં જન્મેલા હોવા છતાં વાસ્તવિક રીતે જૈનકુળમાં જગ્યા નથી એમ જ કહેવું પડે ને? પણ તમને આ વાત બેસવી કઠિન છે. આજે જૈનકુળમાં પણ રાત્રે નહિ હું ખાનારા કે અભ્યક્ષ નહિ ખાનારા ઘરો શોધવા હોય તે કેટલા મળે? રે જ ભગવાનના
દર્શન-પૂજનાદિ કરનારા મા બાપ પોતાના સંતાનને દુનિયાનું બધું ભણાવે છે, માત્ર છે ધર્મનું જે મોટા ભાગે કશું ભણાવતા નથી; કેમકે એમાંના ઘણાં એમ માને છે કે ? છે સંતાને ધર્મનું ભણાવવાથી સંસારમાં કાંઈ મેટે લાભ થઈ જવાનો નથી અને ધર્મનું ! છે ન ભણવાથી સંસારમાં કઈ ખામી આવી જવાની નથી.
૨. “ આમ થઇ જવાનું કારણ શું ? '
3. કારણ એ કે જૈનકુળમાં જન્મવા છતાં જેન કુળના સંસ્કાર પામ્યા નથી, A શ્રી અરિહંત પરમાત્મા ઉપર સારો પ્રેમ જાગ્ય નથી. ભગવાનની પૂજાભકિત કરવા છતાં છે તે તારકના સાચા સ્વરૂપને પીછાન્યું નથી, તેથી જ આવી પરિસ્થિતિ સર્જાવા ? જ પામી છે.
શ્રાવકના ઘરમાં સંસ્કાર કેવા મળે? શ્રાવકના માતાપિતા પોતાનાં બાળકને રાજ 8 છે કહે કે- “દીકરા ! તું આ કુળમાં આવ્યો છું તે તારી શકિત હોય તે સાધુ બનજે કે છે અને કદાચ સાધુ ન બને તે શ્રાવક ધર્મનું બરાબર પાલન કરજે કે જેથી સાધુ થવાની ! આ શકિત પેદા થાય અને સાધુ બનીને વહેલામાં વહેલી શ્રી સિદ્ધિગતિ પમાય ” મને યાદ છે છે છે કે અમારા કાળમાં વડિલે દ્વારા આવા સંસ્કાર અપાતા. અમે સવારે ઉઠી ખાવા ? આ માગીએ કે તરત ઘરના વડિલે પૂછે કે- “દેરાસર જઈ આવ્યો? ભગવાનના દર્શન કરી છે આ ?” ન કર્યા હોય તે કરવા જવું પડે. શંકા પડે કે અડધે જઇને પાછો આવે છે
એવે છે તે સાથે કેઈને મેકલે. જરાય પિલ ન ચાલવા દે. દર્શન કર્યા વિના મોંમા 8 પાણીનું ટીપું પણ નાંખવા ન દેતા. સાધુ મહાત્મા ઘરે વહેરવા પધારે ત્યારે એ વડિલો છે 8 કહેતા કે “જે આપણે પણ આવા જ બનવાનું છે. ન બનાય તે શ્રાવકપણું બરાબર !