________________
છે અને તે પકારી, અરિહંત પરમાત્મા ભવ્ય એવા લઘુકમી છ દુખમય સંસારથી 8 છે મૂક્ત બની, શાશ્વત સુખના ભક્તા બને તે માટે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગૂ - 5
ચારિત્રનું સ્વરૂપ બતાવે છે. સુસાધુ ભગવંતે તે તારકની વાણી લેકેને સંભળાવે છે. તેના આધારે લેકે રત્નત્રયીનું સ્વરૂપ સમજી, સદહી, યથાશક્તિ આરાધી, પિતાને સંસાર કાપી નાખે છે અને આત્માના શુધ સ્વરૂપને પ્રગટ કરે છે. આપણે પણ આ છે સંસારથી મુકત બનવું હોય તે રત્નત્રયીનું સ્વરૂપ જાણી, સહી, તેની યથાશક્તિ આરાધના કરવી જોઈએ. - તેમાં પ્રથમ અને વિશેષ મહત્વ સમ્યગ્દર્શનનું છે. “સમ્યગ્દર્શન એટલે શ્રધ્ધા.” છે. છે તેને પ્રથમ નંબરે કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રદ્ધાના અભાવમાં જ્ઞાન અને ઉંચી કેટીના ચરિત્ર આત્મકલ્યાણકારી બની શકતા નથી. માટે જેઓ શ્રાવક હોય કે સાધુ,
ચાહે તે જ્ઞ ના હોય કે તપસ્વી, પરંતુ સિધાંતની બાબતમાં મનસ્વી રીતે ફેરફાર કર8 નારા શાસ્ત્રથી વિરુદધ પ્રરૂપણ કરનારા હોય તે તે પોતાના ભવને નિષ્ફળ બનાવી
જાન - કાજલબR
સન્યના ખપ-સમડી
–શ્રી કિશોર ખંભાતી-વિરાર 8 અ અ અ
અ અ અ બહ - ૨ રહ્યા છે. સાથે સાથે પોતાની પાસે આવનારા જીવોને સન્માર્ગથી વંચિત કરી રહ્યા છે આ શ્રધ્ધા એટલે “અરિહંત પરમાત્માના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ.” આ એક વાક્ય છે બેલવા માત્રથી સમક્તિ આવી નથી જતું. પરંતુ જ્યારે જયારે સિધાંતની વાત આવે ત્યારે તે સિદ્ધાંતને સિદધાંત તરીકે જ માનો અને તેનાથી વિરુદધ કહેનારને ત્યાગ કર. આવી શ્રધા થશે ત્યારે જ આત્મા સમ્યક્ત્વની સન્મુખ થશે.
સિધાંતનિષ્ઠ, શુધ પ્રરૂપક, વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી ૨ મહારાજાએ તેઓશ્રીના હયાતિ કાળ દરમિયાન આવી વાતો સમજાવી, ખાટું કહેનારની વાતનું ખંડન કરી, સત્યવાતનું પ્રરૂપણ કરી, લેકેને ઉન્માર્ગથી બચાવી, હજારો-લાખ લેકેને સન્માર્ગે સ્થીર કર્યા હતા. ત્યારે આપણા જેવા લોકોને સાચા ખોટાને ઓળખઆ વાની બહુ મુશ્કેલી ન હતી. પરંતુ હવે કઈ પણ એક સમુદાયના બધા જ યોગ્ય અને R માન્ય, તેવી માન્યતાના દિવસે રહ્યા નથી. પૂજયશ્રી પોતે પણ કહેતા હતા કે ભગવાન 8 નના વચન વિરુદ્ધ હું પણ કહું તો મને પણ છોડીને ચાલ્યા જજો.” આ કહેવા પાછળ છે તેઓશ્રીને આશય લેકેને પરમાત્માના વચનના રાણી અને સિધાંતોમાં નિષ્ઠાવાન