SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ છે પૂ. આ. વિ. રામચન્દ્ર સૂ. મ. સા. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે ૩ : ૩૧૯ 8 આચાર્ય ભગવંત પણ ત્યાં જ બીરાજમાન હતા અને પૂજયશ્રીની વાણીને જે પ્રભાવ છે કે ચમત્કાર કે સ્થાનકવાસી લોકો પણ વિચાર મગ્ન બનીને રાતોરાત નકકી કર્યું કે તે ૧ બન્ને આચાર્યો ભગવંતોનુ જિનવાણી સાથે રાખવાને કાર્યક્રમ નકકી થયે પરંતુ થોડા ? છે જ વખતમાં ધના ભાઈઓ જે કાર્યકર્તાઓ આવીને પૂજ્યશ્રીને માઈક આપવા માટે છે 8 વિનંતી કરી તો પૂ શ્રીએ ના પાડી કે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ મારાથી કાર્ય ન થાય છે છે પછી પાછા આવીને વાત કરી કે આપશ્રી ન આપો પરંતુ સ્થાનકવાસીના આચાર્ય 9 આવે છતા ના પાડી ખરેખર પૂ.શ્રીની જે શાસ્ત્રાજ્ઞા જોઈ ને ફરી વિનંતિ કરવા પણ ન 8 આવ્યા અને ૫ શ્રી તે નામની પ્રતિષ્ઠા કે કીર્તિ માટે જિન આજ્ઞા વિરુદધનું કાર્ય છે કરવામાં રાજીપો ન માનતા અને પૂ. શ્રી તે શ્રીમંત, રાજકારણીઓ વગેરેને જોઈને છે { લેભાયા નહી પરંતુ સત્યનું સમર્થન સામાના દિલમાં જચી જાય એ રીતે રજુઆત છે કરતા હતા અને છેલ્લે છેલવે જયારે અમદાવાદમાં ટેળા શાહી ભેગી થઈ. આ પૂ શ્રી તો નિર્ભય હતા સંઘમાં ખળભળાટ મચી ગયો પરંતુ પૂ. શ્રી સિદ્ધાંત અને R શાસનની ખાતા જે લાલબત્તીને પ્રકાશ ફેલાવ્યો એનાથી અનેક છ ઉન્માર્ગે જતા બચી ગયા સંઘે માં પણ સત્યને સભાગ મળી ગયે જેના પ્રતાપે આજે દેવદ્રવ્ય ગુરૂ: 8 તે દ્રવ્ય જે સાત ક્ષેત્રો (સિદ્ધાંત મુજબનો વહીવટ જોવા મળે છે. ખરેખર | પાદશ્રીજી છે માટે તે જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે જેમ સાગરમાં રહેલું પાણી માપી ન 8 શકાય. માથામાં રહેલા વાળ ગણી ન શકાય આકાશમાં રહેલા તારા ગણી ન શકાય છે એટલા તે પૂ શ્રીના ગુણે એમના જીવનમાં ચાર પ્રકારની ભાવના અને ચતુર્વિધ . સંઘમાં જે નિર્માણ કરાવી છે ખરેખર વર્ણન થાય એવું નથી. અને આ મહાપુરૂષે છે જયારે સહુ પ્રથમ જિનવાણીની શરૂઆત સમકિતના સડસઠ બેલ ઉપરથી કરેલ જેનાથી હું પ્રભુભકિત જીવનભર પૂ.શ્રીના જીવનમાં જોવા મળતી અને મહાપુરૂષના જીવનના પ્રસંગે માટે કલમ તથા પાનાઓ ઓછા પડે. આ મહાપુરૂષે ભારતભરમાં અનેક તીર્થ સ્થાને અને ૪ રાજ્યની અંદર જે શાસન અને સિદ્ધાંતેની વફાદારીથી સંઘમાં જાગૃતિ લાવી છે એ સુવર્ણક્ષરેથી ઇતિહાસમાં અંકાઈ રહેવાની અને પાદરાના નેતા પુત્ર જેમને અંતિમ આ સમય અમદાવાદ ૫ લડીમાં જેને નગર દર્શન બંગલામાં પૂર્ણ થયાં. ખરેખર એ સમય છે. જીવનમાં ભુલાય નહી એમજ લાગે કે પૂ શ્રી પક્ષ પરંતુ પ્રત્યક્ષ છે. ૫ શ્રીના જે. & વચને અને જે હિતશિકાઓ એ તે જીવનમાંથી ભુલાશે નહીં. ગત વર્ષે અષાઢ વદ 8 { ૧૪ના સ્વર્ગે પહોંચી ગયા પૂ. ગુરૂદેવને વિરહ જીવનમાંથી ભુલાસે નથી બસ એક જ છે પ્રાર્થના કે જીવનમાં મહામાર્ગની અને જિનાજ્ઞા મુજબ જીવન જીવવાની શકિત જીવ નમાં અવે એજ એક અંતરના બળથી ભાવભરી વંદના... વંદના.. વંદના..
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy