________________
૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
કરે ? અને ઉપચય કરે ?' જવાબમાં ભગવંતે કહ્યું કે, · હે
:
શંખ ’ શ્રાવક ! ક્રોધાવેશમાં આવેલા જીવાત્મા આયુષ્યકમ ને છેડીને શેષ જ્ઞાનાવરણીયાદિ સાતે કર્માંને ગાઢ કરે છે, મજબૂત કરે છે, નિકાચિત કરે છે. યાવત્ અનંત સંસારમાં પરિભ્રમણ
કરે છે.
કષાયાની મહાભયંકરતા
તીથકર ભગવંતા બાર પદાની વચ્ચે પેાતાના શ્રીમુખે ક્રમાવતાં કહે છે કે, · ચારે કષાયેાના સેવનથી જીવ અનંત સસારી અને છે.
C
,
'
,,
ઘણીવાર સ્તવનમાં આપણે ખેલીએ છીએ કે, હે પ્રભુ ! .રમતા નવ નવ વેશે. ” એટલે કે હું ઋષભદેવ પ્રભા ! એક દિવસ આપણે બંને સાથે રમ્યા હાઇશું, સાથે ખાધુ પીધુ હશે, છતાં પણ તમે તે આજે અન તસુખના ધામ સિદ્ધશિલામાં બિરાજમાન છે અને હું અનંતદુઃખાની પર પરાથી ભરેલા સંસારમાં રખડી રહ્યો છું. ઘણીવાર એવુ પણ બનતુ હોય છે કે એક દિવસે એક જ મુહૂતમાં દીક્ષિત થયા છતાં પણ એક મુનિરાજ કેવળજ્ઞાન મેળવીને મેક્ષમાં જાય છે અને બીજો મુનિ ચારિત્રધર્મની વિરાધના કરીને ક્રુતિ તરફ પ્રસ્થાન કરે છે ત્યારે વિચાર કરવાનો અવસર આવે છે કે આવું શી રીતે ખનતું હશે ? ' જવાબમાં એમ કહેવાયું છે કે, ‘ કેવળજ્ઞાન મેળવવાને માટે જા કોઈના પણ બાધ નથી, પરંતુ ચારે કષાયરૂપી શત્રુઓને ખાધ છે. જ્યાં જ્યાં કષાયા, કષાયભાવા, કાષાયિક પ્રવૃત્તિ છે ત્યાં ત્યાં કેવળજ્ઞાન નથી જ. ” માટે જીવાત્માને કેવળજ્ઞાન
"