________________
૨૨૭
શતક ૧૩ મું ઉદ્દેશક-૮ બંધનમાં બંધાયેલી સાથે સાથે બીજા પુરૂષથી તત્કાળ ભેગવાયેલી સ્ત્રીના શરીર સાથે આંખના પલકારે કામચેષ્ટિત થઈને દેવઅવતાર પૂર્ણ કરે છે અને પુત્રરૂપે તે સ્ત્રીની કુક્ષિમાં અવતરે છે. આ કારણે જ મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડકેડી સાગરોપમની કહેવાઈ છે. એ જ પ્રમાણે મરીચિ મુનિના આત્માએ શિષ્યના લેભમાં નિકાચિત બાંધેલું દર્શન મેહનીય કર્મ સેળમા ભવ સુધી કાયમ રહીને ઉપશમિત થયું છે. વચ્ચે કેટલાયે સાગરોપમે દેવલેકમાં અને લાખે પૂર્વોની આયુષ્યમર્યાદા બ્રાહ્મણકુલમાં પૂર્ણ થઈ છે, તે આ પ્રમાણે– મરીચિ
૮૪ લાખ પૂર્વાયુ ચોથા ભવે
૧૦ સાગરોપમ આયુ પાંચમે ભવે બ્રાહ્મણકુલ ૮૦ લાખ પૂર્વાયુ
(ત્યાર પછી લાંબા કાળ સુધી ભ્રમણ) બ્રાહ્મણ
૭૨ લાખ પૂર્વાયુ સાતમે ભવે સૌધર્મ સ્વર્ગે મધ્ય સ્થિતિ આઠમે ભવે અગ્નિદ્યોત બ્રાહ્મણ ૬૦ લાખ પૂર્વાયુ નવમા ભવે ઈશાન સ્વર્ગે મધ્ય સ્થિતિ દશમા ભવે અગ્નિભૂતિ બ્રાહ્મણ પ૬ લાખ પૂર્વાયુ અગિયારમા ભવે સનકુમાર સ્વર્ગ મધ્ય સ્થિતિ બારમા ભવે ભારદ્વાજ બ્રાહ્મણ ૪૪ લાખ પૂર્વાયુ
માહેન્દ્ર સ્વર્ગ મધ્ય સ્થિતિ ચૌદમા ભવે સ્થાવર બ્રાહ્મણ ૩૪ લાખ પૂર્વાયુ પંદરમા ભવે બ્રહ્મલેક સ્વર્ગ મધ્ય સ્થિતિ
ઉપર પ્રમાણે છે ભવ દેવલેકના થયા છે તેમાં પણ બે વાર પાંચમા સ્વર્ગે અને ચાર ભવે બીજા સ્વર્ગોમાં ઉત્કૃષ્ટ અને
છઠું ભવે