________________
શતક ૧૯ મુ : ઉદ્દેશક-૮
૫૪૭
પગમાં ઉપસ્થમાં કે ગુદા આદિમાં પણ તે કાર્યાન્વિત થઈને તે તે સ્પર્ધાને અનુભવ જીવાત્માને અખાધરૂપે થયા વિના રહેતુ નથી, તેથી કમેન્દ્રિયાની સત્તાને માનવામાં ઇન્દ્રિયાની સંખ્યા મર્યાદામાં રહેવા પામશે નહી, આ કારણે જ અતી ન્દ્રિય જ્ઞાની ભગવતે કહ્યું કે હે ગૌતમ! પાત પેાતાના આકારને પ્રાપ્ત થયેલી ઇન્દ્રિય નિવૃતિ પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય નિવૃતિ યાવત શ્રવણેન્દ્રિય નિવૃતિ. ગૌતમ ! પૌદ્દગલિક હાવાથી ઇન્દ્રિયા જડ છે પરંતુ ચૈતન્ય આત્માના સહવાસે તેમનામાં પેતપેાતાના વિષયાનુ ગ્રહણ કરવાનુ` સામર્થ્ય આવે છે માટે મોતા પ્રેરન આરમા इन्द्रियाणि भोग्यानि प्रेर्पाणिवी ओदनवत् कन्दुकवत् वा । जीवे विद्यमाने सति इन्द्रियाणि सक्रियाणि शरीरवत्.
'
આ તર્કથી પણ જણાય છે કે ચેાખા ( ભાત ની જેમ ઇન્દ્રિયે ભાગ્ય હાય છે. અને જે ભાગ્ય, ભાગ્ય સાધન કે પ્રેય હાય છે તેઓ ભેાક્તા કે પ્રેરક જુદો હાય છે. જેમ ચાખા જુદા છે અને ખાનારા જુદો છે તેવી રીતે આત્મા ભક્તા છે અને ઇન્દ્રિયાના માધ્યમથી પેાતાના પુણ્ય પાપના ફળાને ભાગવે છે. એટલે કે સુખદુ:ખ ભોગવવાને માટે ઇન્દ્રિયા સશકત કારણ છે. હાથમાં રહેલા કાચના ગાળાને ફેરવનાર માણસ હેાય છે કેમકે ગાળા પેાતાની મેળે કદી પણ ફરતા નથી. આ પ્રમાણે ઇન્દ્રિયા પ્રેય હાવાથી તેના પ્રેરક આત્મા છે, માટે જ આત્માથી પ્રેય અનીને જ સ્પર્શેન્દ્રિયથી સ્પર્શનું જ્ઞાન થાય છે, યાવત કણેન્દ્રિયથી સાંભળવાનુ થાય છે.
શેષ વિષય પહેલા ભાગથી જાણવા.