________________
૫૮૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
કલ્પના ભ્રાંતિ અને અજ્ઞાન છે. પરંતુ આત્માથી શુદ્ધ સદાચારી અને પવિત્ર માનવનું શરીર શુદ્ધ જ હાય છે. આટલુ વધારે સમજવું જોઇએ કે શરીરને આત્મા સાથે કઇ પણ લેણાદેણી નથી કેમકે :
‘ વપુ વિનાશી તુ અવિનાશી, અમ હૈ ઈનકા વિલાસી; વપુ સંગ જખ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી. ’
એટલે કે શરીર વિનાશી છે અને આત્મા અજર, અમર, શુદ્ધ અને પવિત્ર છે. પરંતુ માહમાયાના કારણે શરીરની માયામાં સાયેલા છે, અને જ્યારે આ શરીરના સંબંધ છુટી જશે ત્યારે આ છત્ર પેાતે શિવ બનશે, આત્મા જ પરમાત્મા અને નર જ નારાયણ બનશે.
કૂતરાને સેનાની થાળીમાં ગમે તેવા મિષ્ટાન્ન ખવડાવવામાં આવે તે પણ તે નાપાકની નજર ઉંદરડાને તાકવા માટે કયારેય પણ ભૂલતી નથી. તેવી રીતે લેાભાંધ માણસ ચાહે ગમે તેવા પવિત્ર સ્થાનમાં કે ગુરુ ચરણામાં હાય તે પણ તે ભાગ્યશાળી પેાતાના સ્વાર્થ માટે જ રાહ જોતા હાય છે, માટે જ કહેવાયું છે કે :
-
“ સેાનારા · થાળમાંહે કૂતાને પરાસ્યા, વા કોઇ જાણે જમવા નજારામાં;
વા જીમ કાણી જાણે, ખાય કાણી જાણે, લાગ્યા. પણ ભસવા સઘલાને.
,,
તેવી રીતે જેની જીભમાં કડવાસ હાય, એટલવામાં ગરમી હાય, ચાલવામાં વાંકી નજર હાય, સ્નેહી અને હિતેચ્છુઓ સાથે પણ એટલવા બેસવાના સમય ન હેાય, મહાઉપકારી ગુરુએ