________________
પ૯૬ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ભાગલા પડાવવા, બીજાઓની પાટીઓ, સંઘ, મંડળ અને સંઘસત્તાને પણ તેડાવવામાં, ફેડાવવામાં અને એકબીજાની વચ્ચે આંખ લડાવવાના કામમાં કયાંય પ્રચ્છન્ન રૂપે કયાંય પ્રગટરૂપે આ પશુન્ય કર્મની જ બોલબાલા છે. (૪) જિગુન: વરાઃ (પ્રશ્ન ૪૧)
પારકાનું લેહી પીવામાં “મિચ્છર”ની હશઆરી તમે જાણે છે? તે સીધે સીધે માણસને કરડતું નથી, પણ સૌથી પહેલા માણસના કાન પાસે આવીને મધુર ગૂજન કરે છે અને પછી ડંખ મારી લેહી પીવે છે. તેવી રીતે પિશન (ચાડી ખાનાર) ને પણ ખલ કહેવાય છે, જે મિઠાબોલે, ખુશામત કરનારે, બીજાને છેતરનારો અને એક બીજાની વાત એક બીજાના કાનમાં એવી રીતે નાખે છે જેનાથી સાંભળનાર ભદ્રિક માણસને કંઈ ખબર પડી શકતી નથી. આ જ કારણે ભારતવર્ષ માં ક્યાંય એકીકરણ નથી. સમાનાધિકરણ નથી.
સત યુગમાં કેવળ એક જ “નારદ” જન્મતા હતાં પણ કલિયુગમાં સૌ શ્રીમતેને, દ્રસ્ટીઓને, જાતના અગ્રણીઓને, રાજનૈતિકને, મહિલા મંડળોને અને નાની મોટી સંસ્થાઓ ઉપરાંત ધર્મદેવને પણ નારદ જૂદા જૂદો હવાથી કેઈને કેઈનાથી મેળ નથી, સહકાર નથી. વિશ્વાસ નથી, પ્રેમ નથી. આ કારણે જ સંત શિરોમણિ તુલસીદાસજીને પણ કહેવું પડ્યું છે કે 'सतजुगमें सातो वार थे, कलजुगमें रहे चार । तुलसी ये तीनो न रहे, रवि-मगल बुधवार ।।'
રવિવારને ઇતવાર પણ કહેવાય છે અને “a” તથા “a” માં ફરક ન હોવાથી ઇતબાર પણ કહેવાય અને ઈતબારને