Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 03
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 665
________________ ૬૧૦ "શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧૪) વિર્તા–ઉપાર્જિત કર્મોને નાશક હોવાથી. (૧૫) જગત–૮૪ લાખ જીવાયોનિમાં જેની ઉત્પત્તિ થઈ હોવાથી જગત કહેવાય છે. (૧૬) સ્વયંભૂ-પિતાની મેળે જ ઉત્પાતાદિ ક્રિયા કરે છે. (૧૭) અન્તરાત્મા–સમ્યગદર્શનવાળો હોવાથી શરીરને તથા આત્માને જુદો કરનાર છે. આ પ્રમાણે જીવના અનેક પર્યાયે જાણવા. } પુદ્દગલાસ્તિકાયના પર્યાયે કેટલા? જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! નીચે પ્રમાણે અનેક પર્યાથી પુદ્ગલાસ્તિકાય છે. જેમકે પરમાણુ પુદ્ગલ, દ્ધિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, ચતુ પ્રદેશિક, યાવત્ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશિક સુધીના પર્યાયે જાણવા. શતક ૨૦ને ઉદ્દેશ બીજે પૂર્ણ. આ *

Loading...

Page Navigation
1 ... 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698