Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 03
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah
Catalog link: https://jainqq.org/explore/023153/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ // 666666 00000000ODOA 0666666666666Sbe માપતી સૂગ HIણ સંગ્રહ ભાગ ત્રીજો Page #2 -------------------------------------------------------------------------- ________________ શાસનપતિ શ્રી મહાવીરસ્વામિતે નમઃ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધસૂરીશ્વરાય નમઃ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ ત્રીજો ( શતક ૧૨ થી ૨૦) હરી, અમૃત મુનિરાજ શ્રી વિદ્યાવજ્યજી મહારાજના શિષ્યરત્ન ન્યાય-વ્યાકરણ–કાવ્યતી પન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ (કુમાર શ્રમણ ) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી જગજીવનદાસ કસ્તુરચંદ શાહ C/o. શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રંથમાળા Po, સાઠંબા ( સાબરકાંઠા) વાયા : ધનસુરા A. P. Ry. પ્રથમવૃત્તિ ઃ ૨,૦૦૦ ઈ. સ. ૧૯૭૯ : વિ. સં. ૧૯૩૫ વીર સં. ૨૫૦૫ : ધર્મ સં. ૧૭ મૂલ્ય: રૂપિયા દસ શાહ ગિરધરલાલ ફુલચંદ સાધના મુદ્રણાલય | દાણાપીઠ પાછળ ભાવનગર ૩૬૪૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ સમ પણ शांत स्वभावी, प्रसन्नचित्त, સમાજ હિતેચ્છું, પરમ પૂજ્ય જૈનાચાર્ય १००८ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના * २४ भगो मा भाषानुवाद पूर्णोऽयं, सम्यग्दृष्टया विवेचितः । ग्रन्थः तार्तीयिको भागः पञ्चमाङ्गस्य पावना ॥१॥ धर्म भक्ति सुशिष्यस्य जैनाचार्यस्य धीमतः । समय॑ते मया प्रेम्णा प्रेमसूरेः कराम्बुजे ।।२।। विंशति शतक यावत् ग्रन्थेऽस्मिन् मे परिश्रमः । त्वदाशिषा सुसम्पन्नः भवत्वप्रेऽपि सा सदा ।।३।। लवीय, ... ५. पूर्धानr : Page #5 -------------------------------------------------------------------------- ________________ जैनी वाणी स्तुति - जीयात् जीयात् सदा जीयात् जैनी वाणी जगत्त्रये । .. संसारताप ग्धानां जौवानां सौख्यदायिनी ॥१॥ महाधीरा च गम्भीरा त्रिलोकी द्रव्यसाधिका । वाणी तीयकृतां मान्या देवदानवमानवैः ॥२॥ अहंद्वक्त्रप्रसूता या कमाघदाहने क्षमा । मोह क्रोध शमे मुख्या मोक्षमार्ग विधायिका ॥३॥ मन्मतिज्ञानलाभार्थे भाषानुवाद गुम्फिता । . क्याख्याप्रज्ञप्तिः पूज्या सा पूर्णानन्द ददातु मे ॥४॥ जैनीवाणी प्रथयतु सुख मादृशेभ्यो जनेभ्यः, -पूर्णानन्दा जिनवरमुखे शोभमाना सदैव । पापासविनय रहितः क्रोधमायासुबद्धैः,.. सेव्या पूज्या नहिं भवति या दुर्जनः सा सतीव ॥५।। ' Page #6 -------------------------------------------------------------------------- ________________ # # # # # # # # # # # + + + + + + + + + + + + + જગપૂજ્ય સ્વ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. + + + + + + + + + + + + + + + 1 + 4 + + + 1 + 4 ++ + + + + + + + + ++ + + + + ++ + ++ E + + + + + + + ++ + + + + + + + + + + + + + + +++ Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ Gan tha विजयधर्मसूरी स्तुति $3 जातो यन्मुखभाभरैरभिभवाद् म्लानोऽन्तरिन्दुः शुचा यद् देहद्युतितोज्जनतितरां भस्मीबभूवस्मरः । यद् भाग्यार्जन चिन्तया सुरगणोऽस्वप्नोऽविनिद्रोऽभवत् ज्ञानाद्वैतमतं पुनः प्रकटितं व्याप्तेर्भुवो यद्धिया ॥ १ ॥ प्रौढप्रतापभाजो जगदुपकारा जयन्ति ते गुरवः । शास्त्रविशारद जैनाचार्य श्री विजयधर्मसूरीन्द्राः || २ || प्रमाणपरिभाषा टीकाकार न्यायविशारद ध्यायतीर्थं मुनिराज श्री न्यायविजयजी. (() Page #9 -------------------------------------------------------------------------- ________________ 2 ગુરુ વંદના –બ્રહ્મચર્ય ધર્મની સાધનાથી જેમના મન, વચન અને શરીર પ્રબળ પુરૂષાર્થમય હતાં. –આગમજ્ઞાન દ્વારા જેઓ પ્રવૃત્તિશીલ હોવા છતાં પણ પિતાના આત્મામાં સુવ્યવસ્થિત હતાં. –સ્વાર્થ ત્યાગપૂર્વક જેઓ પરાર્થવ્યસની હતાં –જેમની વાણીમાં મીઠાસ, આંખમાં એજ, કપાળમાં ચમક, હૃદયમાં દયા, હઠ પર સરસ્વતી અને હાથમાં લક્ષમીદેવીને વાસ સદૈવ' હતો. -જેમના જીવનમાં અહિંસાને પ્રચાર, સંયમનું સ્થાપન છે અને તપનું આરાધન મુખ્ય હતું. તે પરમ પૂજ્ય ગુરુદેવ ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજને મારી ભાવભરી વંદના હેજે. લી. સેવક પૂર્ણાનંદવિજય Page #10 -------------------------------------------------------------------------- ________________ ع م م م م م م ع م ه م ع ه ع م و م ي م ه ه 3 Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ લેખકીય નિવેદન શતક ૧૨ થી ૨૦ સુધી વિસ્તૃત અને સર્વાંગ્રાહ્ય વિવેચનથી પૂર્ણ ‘ ભગવતી સૂત્ર સાર સ`ગ્રહ 'ના ત્રીજો ભાગ પ્રકાશિત થતાં મારા આનન્દની સીમા રહેતી નથી. ૪૨ વર્ષના ચારિત્ર પર્યાયમાં જૈન વાણીમાં સ` શ્રેષ્ઠ દ્વાદશાંગી અને તેમાં પણ ભગવતીસૂત્રની યત્કિંચિત્ અંશે પણ હું સેવા કરી શકયો છું તથા પતિથી લઈ સર્વસાધારણ જ્ઞાન જિજ્ઞાસુઓને એક ઉત્તમાત્તમ ભેટ આપી રહ્યો છું માટે આવા પવિત્ર કામાં મને શા માટે આનન્દ ન થાય ? તેમ છતાં મારા કાયમાં જે ભાગ્યશાળીઓના મને સહકાર મળ્યું છે તેમને સૌના હું ઋણી છું. : (૧) સ્વપ્નમાં પણ શ્રદ્ધેય, ધ્યેય, સ્મરણીય પરમપૂજ્ય ગુરુદેવશ્રી વિદ્યાવિજયજી મ.ના અસીસ આશીર્વાંદ મારા ક્ષયેાપશમનુ મુખ્ય કારણ બન્યું છે તે વિના મારા જેવા નિઃસહાય અને પ્રમાદ્રીને આવા ઉત્સાહ કયાંથી આવે? (૨) મને ખેલતા બંધ કરીને લેખનકાર્ય માં ઉતારનાર સ્વ. મનસુખલાલ મહેતા, આનાથી પહેલા પ્રકાશિત થયેલા ભગવતીસૂત્રના પ્રકાશા, લેખકે તથા મારા કાને પ્રાત્સાહિત કરનારા મુંબઇના સ ંધા તથા બીજા પુણ્ય શાલીઓનું સ્મરણ ભૂલાય તેમ નથી. Page #13 -------------------------------------------------------------------------- ________________ (૩) મારી વિનંતીને માન્ય કરી પ્રેસ કાપીનું' ચેકિંગ તથા પ્રસ્તાવના લખી આપનાર પૂજય આચાર્ય શ્રી વિજયકીચિન્દ્રસૂરીશ્વરજીના ઉપકાર શી રીતે ભૂલાય ? (૪) મને ભગવતીસૂત્રના ચેાગાહન કરાવનાર પૂજ્ય શાંતમૂર્તિ જૈનાચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. તથા વિજય સુધસૂરીશ્વરજી મ.ની સ્મૃતિ ભૂલાય તેમ નથી. ( ) મારા વિવેચનમાં ભગવતીસૂત્ર મૂળ અને ટીકાના સ’પૂર્ણ ભાવ ઉતારવામાં, તેમજ મારી યથામતિએ ન્યાય આપવામાં, મે પ્રમાદ કર્યાં નથી. તેમ છતાં મતિ અજ્ઞાનના કારણે યા પ્રેસ દોષના કારણે ક્ષતિ રહી ગઈ હાય તા વાંચકો દરગુજર કરે. વિવેચન કેવુ રહ્યું છે? તેના નિયત સારતત્ત્વને ગ્રહણ કરનારા વાંચકો જ જાણી શકશે? • છેવટે મને મધી રીતે સહાયક થનારા વિડલેાનુ અભિવન્દન તથા ખીજા સૌનું અભિનન્દન કરીને વિરામ પામું છું. શાસનમાતા શ્રી પદ્માવતી માતાને મારી પ્રાર્થના છે કે, હું ચોથા ભાગમાં ભગવતીસૂત્રની પૂર્ણાહુતિ કરી શકુ તે માટે મારા સહાયક બનજો. ૨૦૩૫, આષાઢી પૂર્ણિમા શાંતાવાડી જૈન ઉપાશ્રય, અંધેરી ( વેસ્ટ ), સુ`બઈ-૫૮ પીન કાડ ન. ૪૦૦ ૦૫૮ ** લી: ૫. પૂર્ણાનૠવિજય ( કુમારશ્રમણ ) Page #14 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગના ઉદ્ઘાટન પ્રસંગે રારીવલી-જામલીગલી) ગ્રન્થ લેખક તથા ઉદ્દઘાટક શ્રીમાન ખુબચંદ રાજી Page #15 --------------------------------------------------------------------------  Page #16 -------------------------------------------------------------------------- ________________ છે પ્રકાશકીય નિવેદન goooooooooooooooooooooooooooooooooooooood વાચકેના કરકમળમાં અમારૂં નિવેદનપત્ર મુકતાં અમને આજે આનંદને પાર નથી. કેમકે નાનકડું અમારૂં Íમ અને સંઘ પણ નાને છતાં અમારે ઉત્સાહ અત્યધિક હેવાથી, પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી(કુમારશ્રમણ) તથા વયેવૃદ્ધ મુનિરાજ શ્રી દેવવિજયજી મહારાજની પ્રેરણા પ્રાપ્ત કરીને અમારા સંઘે “શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રંથમાળા” નામની સંસ્થા ઉભી કરી, તે સમયે અમારી હરણફાળને ખ્યાલ અમને ક્યારેય આવેલું ન હતું કે સમાજને અતી ઉપયોગી નાના મોટા પ્રકાશને સાથે દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ, અર્થગંભીર, દ્રવ્યાનુયેગપૂર્ણ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) ઉપર વિશાળ, વિશદ અને સર્વગ્રાહ્ય વિવેચનાત્મક ગ્રંથની અભૂતપૂર્વ ભેટ કરવાને અવસર અમને પ્રાપ્ત થશે. છે પરંતુ જીવનમાં સત્યશ્રદ્ધા, શાસનની વફાદારી અને ચદ્વિધ સંઘની યથાશક્તિ સેવા કરવાનો નિખાલસ ભાવ વર્તતે હોય તે તે કાર્યોમાં શાસનદેવની કૃપા ઉતર્યા વિના કેઈ કાળે રહેતી નથી, અમારા માટે આમ જ થયું છે અન્યથા ભગવતી સત્ર સાર સંગ્રહના ત્રીજા ભાગનું પ્રકાશન કરવા માટે આવે અપૂર્વ લાભ અમને ક્યાંથી મળી શકવાને હતું? ના બે ભાગ પ્રકાશિત કર્યા પછી તે ગ્રંથની પ્રશંસાના પત્ર અને એ પણ અમને મળતા રહ્યાં છે, પરિણામે અમારે ઉત્સાહ વધતે જ ગયો અને આજે શતક ૧૨ થી ૨૦ સુધીને : ! = = . Page #17 -------------------------------------------------------------------------- ________________ te ત્રીજો ભાગ ચતુર્વિધ સંઘના કરકમળમાં અર્પિત કરી રહ્યાં છીએ. આશા અને વિશ્વાસ છે કે બંને ભાગની માફક આ પ્રસ્તુત ગ્રંથ પણ પ્રશંસનીય બનશે. - - સ્વર્ગમાં બિરાજમાન, પરમ પૂજ્ય, ગુરૂદેવ શ્રી વિદ્યાવિજયજી મહારાજને અસીમ ઉપકાર અમારો સંઘ ક્યારેય ભૂલી શકે તેમ નથી. તેવી રીતે તેમના વરદ્ હસ્તે વિ. સં. ૧૯૯૪ના માગસર સુદિ ૧૦ના પવિત્ર દિવસે કરાંચી (સિંધ) મુકામે દીક્ષિત પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ પણ ભૂલાય તેમ નથી. આ ' શાસનદેવને ફરી ફરી એક જ પ્રાર્થના છે કે અમને તથા અમારા સાંઠબા સંઘને ઉત્તમત્તમ સાહિત્યસેવા કરવાને લાભ મળતા રહે. અમારી પ્રવૃત્તિમાં સહાયક સંઘોને તથા વ્યક્તિ વિશેષ પુણ્યશાલિઓને અમે આભાર માનીએ છીએ અને પ્રાર્થીએ છીએ કે ભવિષ્યમાં પણ અમારી સેવાની કદર કરતા રહે. ભાવનગર સાધના મુદ્રણાલયના માલિક શ્રી ગિરધરભાઈએ આ કામ પિતાનું સમજીને શીઘ્રતાથી કરી આપ્યું છે તે માટે આભાર. જેકેટ ઉપરને ત્રિરંગી સમવસરણને બ્લેક પરમપૂજ્ય શાંત સ્વભાવી, જૈનાચાર્ય શ્રી દુર્લભસાગરજી મહારાજની અસીમ કૃપાથી અમે મેળવી શક્યા છીએ, તે માટે તેમને ઉપકાર ભૂલાય તેમ નથી. લી. જગજીવનદાસ કસ્તુરચંદ શાહ સં. ૨૦૩૫, પ્રકાશક આષાઢી પૂર્ણિમા સાઠંબા (સાબરકાંઠા) Page #18 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી ભગવતીસૂત્ર સાર સંગ્રહના ભાગ ૧-૨ દળદાર ગ્રન્થરૂપે આ પહેલા પ્રગટ થઈ ચૂક્યા છે અને હવે આ ત્રીજો ભાગ પણ લગભગ ૬૦૦ પૃષ્ઠોને દળદાર–આકરગ્રન્થ તરીકે પ્રગટ થઈ જિજ્ઞાસુઓના કરકમળમાં રજૂ થઈ રહ્યો છે. | વિક્રર્ય પંન્યાસજી શ્રી પૂર્ણનન્દવિજયજી ગણીવરને તાત્વિક વિષયને સરળ અને સાદી ભાષા શૈલીમાં રજૂ કરવાની કળા હસ્તગત થઈ છે, જેથી પ્રથમના બંને ભાગની જેમ આ તૃતીય ભાગ પણ આ વિષયના જિજ્ઞાસુઓને ખૂબ જ ગમી જશે એ હકીકત છે. શ્રી ભગવતીજી સૂત્ર એટલે દ્રવ્યાનુયોગને અજોડ ખજાને. મુખ્યત્વે ભગવતીજીમાં દ્રવ્યાદિ પદાર્થોની ઝીણવટભરી તારિક ચર્ચા–વિચારણા કરવામાં આવી છે, જે કે આમાં ગણિતાનુગ, ચરણકરણાનુગ અને કથાનુગ પણ પ્રસંગે પ્રસંગે નજરે ચડે છે, પણ તે ગૌણ છે. શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહના પહેલા, બીજા તથા આ ત્રીજા ભાગમાં પ્રથમ શતકથી લઈ વીસ શતક સુધીનું વિશદ વિવેચન કરવામાં આવ્યું છે. જ્યાં જેવું વિવેચન કરવું ઘટે ત્યાં તેવું વિશિષ્ટ વિવેચન પંન્યાસપ્રવરજીએ કર્યું છે અને જ્યાં ટૂંકાવવું જોઈએ ત્યાં ટૂંકાવ્યું પણ છે. શ્રી ભગવતીજી સૂત્ર જેવા જટિલ અને ગહન વિષય પર કલમ ચલાવવી એ કંઈ સામાન્ય સાધુનું કામ નથી, તે તેના ઉપર લોકભાગ્ય અને વિદ્વદુર્ભાગ્ય શૈલિમાં અને તેમાં પણ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શાસ્ત્ર અને સિદ્ધાંતને વળગી રહી, વફાદાર રહી વિશિષ્ટ અને તે પણ બેધપ્રદ તથા રસ શૈલિમાં નિરૂપણ–પ્રરૂપણ-વિવેચન કરવું એ કેટલું કઠિન અને કપરું કાર્ય છે, આ વસ્તુ સાધારણ જનતા ન સમજી શકે એ સ્વાભાવિક છે માટે જ કહ્યું છે કે – “વિદ્વાન એવા હિ જાનાતિ વિકજ્જન પરિશ્રમમ, નહિ વધ્યા વિનાનાતિ ગુવી પ્રસવવેદનામ .” એ આવા ભગીરથ કાર્ય માં ગુરુકૃપા, શારદામૈયાની મહેર, જ્ઞાનાવરણીયાદિ કર્મોને ક્ષયે પરમ, અવિરત પરિશ્રમ, ખંત, ચીવટ અને કંઈક કરી છૂટવાની તમન્ના ને ધગશ જોઈએ ત્યારે જ આવા શુભ કાર્યો નિર્વિદને પાર પડે છે, નહિતર “સારા કામમાં સે વિઘન” આદર્યા અધુરા રહે, એવું પણ બને છે. - વિવેચન પદ્ધતિમાં ભાષાને ખોટો આડંબર કે વિદ્વતાને ડેળ કરવામાં આવ્યું નથી. ભાષાશલિ સરળ, ગંગાના પ્રવાહની જેમ સ્વચ્છ અને સુંદર હોઈ આ ગ્રંથે આ વિષયના જ્ઞાનપિપાસુ-જિજ્ઞાસુઓ માટે આશીર્વાદરૂપ નીવડશે એમ નિ:સંદેહ હું કહી શકું છું. માતા જેમ બાળક પરના વાત્સલ્યથી ભેજનને કેળીયે તયાર કરી એના મુખમાં મૂકે છે અને બાળક ગટક કરતે ગળે ઉતારી દે છે, તેમ લેખકે વાંચક જિજ્ઞાસુઓ અને તત્વપિપાસુઓ ઉપર અપાર ને અનહદ કરૂણ દાખવી વિષયને સાદી સરળ શૈલિમાં રજૂ કર્યો છે જેથી સહેલાઈથી સૌ કઈ સમજી શકે અને તેને લાભ લઈ શકે વર્તમાનકાળે આવા તારિક ને સાત્વિક વિષયની જિજ્ઞાસામાં ઘણી મોટી ઓટ આવી છે. જનતાને કથા-વાર્તા, Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ટોળ ટપ્પ, ડીટેટીવ કે અંગારિક કાલ્પનિક નેવેલ-ઉપન્યાસ વગેરે વધુ ગમે છે, એનું વાંચન વધવાથી જનમાનસ વધુ ને વધુ વિકૃત બનતું જાય છે. જનતા આજે ઉલ્ટી ગંગાના પ્રવાહની જેમ ઉન્માર્ગે જઈ રહી છે. - દ્રવ્યાનુયોગના ઠેસ જ્ઞાતા તથા તેના વિવેચન કર્તા વિદ્વાને અતિ અલ્પ સંખ્યામાં છે, કારણ કે લેકચ વ્યાવહારિક જ્ઞાન પ્રત્યે વધી રહી છે. B.A.M.A,C.A., ડેકટર, લીડર અને માનવને લીડર બનવું છે. આ વ્યાવહારિક જ્ઞાનને ઉત્તેજન આપનારાઓની સંખ્યા વધી રહી છે. આ જ કરવા જેવું છે, જાણે આમાં જ ધર્મ છે, એમ સમજાવવામાં આવે છે. “ભણશે નહિ તે ખાશે શું? ભણશે નહિ તે ભૂખે મરશે? પણ આજે ભણેલા ભૂખે મરે છે કે વગર ભણેલા? નાસ્તિકને રાફડો ફાટ્યો છે. વર્તમાન કેલેજ જેવી શિક્ષણ સંસ્થાઓ નાસ્તિકેના કારખાના જ સમજવા. પશ્ચિમાત્ય વિદ્વાન મેકેલેની ધારણ સાચે જ પાર પડી રહી છે. “સા વિદ્યા યા વિમુક્તયે” એ સૂત્રનું રહસ્ય ભૂલાઈ ગયું છે. પેટને કૂતરા પણ ભરે છે, એમાં નવાઈ નહિ, પરંતુ નવાઈ કે આશ્ચર્ય એમાં છે કે જે કઈ કાળે કર્યું નથી. Eat, drink and be marry is not the motto of my life. બસ ખાવું અને ભેગવવું એ જ જીવનને સાર નથી. કેમકે જાનવરે પણ ખાય છે પીવે છે અને બેગ ભોગવે છે; જાનવર અને માનવ જીવનમાં ફરક શું ? માનવ-મહામાનવ બનવા માટે સર્જાયે છે, નહિ કે જેમ તેમ જીવન પૂરુ કરવા. માનવે પિતાની બુદ્ધિ, શક્તિ અને સમજને સદુપયેગ કરી જીવન વિકાસ-આત્મ વિકાસ આત્માની પ્રગતિ કરી ઉર્ધ્વગમન કરવાનું છે. આજે હોટેલ, હસ્પીટલ, હાઈસ્કૂલ ને હોસ્ટેલની જરૂર Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ' જાય છે પણ મૂળમાંથી રાગ જ નાબૂદ કરી દે તેવી સસ્થા તેમને હું ખગ લાગે છે. કેળવણીની કાણુ ના પાડે છે ? કેળવણીની અત્યંત જરૂર છે, રોટલી પણ કેળવાયેલી હાય તા તરત ગળે ઉતરી જાય છે, કેળવાયેલું જાનવર પણ સર્કસમાં કેવુ' અદ્ભૂત કાર્ય કરી બતાવે છે જેથી પ્રેક્ષકો પણ આશ્ચર્યમુગ્ધ બન્યા વિના રહેતા નથી. પણ આધુનિક કેળવણી આત્મજ્ઞાન વગરની હાઇ માણસ આત્માને ભૂલી જાય છે. આ ભારતીય સંસ્કૃતિ એટલે ભારત દેશમાં ઠેર ઠેર જ્યાં જાઓ ત્યાં આત્મા, પરમાત્મા, ધ, કમ', પુણ્ય અને પાપની ચર્ચા વિચારણા થતી હતી, ત્યાં આજે કેવળ ભૌતિકવાદની એલબાલા ખેલાઇ રહી છે, પાશ્ચિમાત્ય દેશના આઇન્સ્ટાઈન જેવા પ્રસિદ્ધ વિદ્વાને આજે આત્મા જેવા પદાર્થાને માનવા લાગ્યા છે. વિજ્ઞાનને આવિષ્કાર કઈ મુડદાઓએ કર્યાં નથી. વિજ્ઞાનના વિકાસમાં વૈજ્ઞાનિકે હુવે માનવા લાગ્યા છે કે આની પાછળ કોઈ અકળ, અગમ્ય, અદૃશ્ય પદાથ કામ કરી રહ્યો છે, જેને આપણે ચેતન કહીએ છીએ. ઇથર જેવા પદાર્થોં માનીને ધર્માસ્તિકાય આદિ પદાર્થાની નજીક તેઓ આવી રહ્યા છે. સમયની સૂક્ષ્મતાને પીછાણવા લાગ્યા છે, પરમાણુની શેધમાં લાગ્યા છે. જેમ જેમ વિજ્ઞાન વધતુ જાય છે તેમ તેમ પાશ્ચાત્ય દેશેાના વિદ્વાનાને જ્ઞાન, ભાન અને શાન આવે છે કે : આપણી શેાધ ઘણી અધૂરી છે. તેમ છતાં પણ દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સપૂર્ણ જ્ઞાન સજ્ઞ ભગવત સિવાય બીજે કાણુ ધરાવી શકે? માટે જ સર્વજ્ઞ પરમાત્મા, વીતરાગદેવ એ જ ઉપાસ્ય છે, આરાધ્ય છે અને એમના જ વચના ટંકશાળી સા એ સે। ટકા સાચા અને પ્રમાણ છે. આવી આસ્થા દૃઢ બનાવવી જોઇએ. અત્યારે મનઃપ વ Page #22 -------------------------------------------------------------------------- ________________ કે કેવળજ્ઞાન નથી પણ અવધિજ્ઞાન શક્ય છે, માટે જ દૂરના પ્રદેશમાં આશ્ચર્યકારી ઘટનાઓ બનતી સાંભળી રહ્યા છીએ. આવા વિષમય વિષમ કાળના વિષમ વાતાવરણમાં આપણું સાધુ-સંતેને સજાગ બનવાની જરૂર છે. ક્યાંક સુખદ અને પ્રશસ્ય પ્રયત્ન થઈ રહ્યાં છે એ આનંદની વાત છે પણ પાછા પિતાના માનેલા એકઠામાં જે ગોઠવાઈ જશે તો પાછું પરિણામ વિપરીત આવશે. “સાક્ષરા યદિ વિપરીતા ભવન્તિ તહિં રાક્ષસા ભવન્તિ” એવી દશા ન થાય માટે ગળથુથીમાં જ “નમે એ સવસાહૂણં” “મિત્તી સવ ભૂસુ” કઈ પક્ષ-વિયક્ષ, આગ્રહ-કદાગ્રહ કે હઠાગ્રહમાં ન તણાઈ જવાય તેનું પુરૂં ધ્યાન રાખવાનું છે. વિદ્વાન પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી ગણીવરનું હૃદય આમ પોકારી ઊઠયું છે. એટલે તેમણે ચેકીદાર બની જાગતા રેજે”ની રેન મારી ગાઢ નિદ્રામાં પોઢેલા માનવીને કિંડિંમ નાદે જગાડવાનો પ્રયત્ન કર્યો છે. દ્રવ્યાનુયેગને વિષય જ એ સરસ છે કે, આત્મા તેના ચિંતન મનન અને નિદિધ્યાસનમાં તન્મય બની જાય, ઓતપ્રેત ને એકાગ્ર બની જાય માટે જ સહસ્ત્રાવધાની સૂરિપુર દર શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજે ચિત્તને સ્થિર કરવાના ઉપાયમાં અધ્યાત્મ કલપકુમ જેવા મહાગ્રન્થમાં જણાવ્યું છે કે “સ્વાધ્યાય ગેશ્ચરણ ક્રિયાસુ” એટલે સ્વાધ્યાય ધર્મ જ ચિત્તને એકાગ્ર કરવાનું અમેઘ સાધન છે. શ્રી માષતુષમુનિ સ્વાધ્યાયમાં લીન બનતાં કેવળજ્ઞાન પામી ગયા કારણ કે સ્વાધ્યાય એ ઉત્કૃષ્ટતમ આત્યંતર તપ હોવાથી સંવર અને નિર્જરાને પ્રકૃષ્ટતમકારક છે. માટે જ ઘડી બે ઘડી સ્વાધ્યાય કરવા જરૂર છે. નવું. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જ્ઞાન પ્રાપ્ત થાય, જૂનાનુ પરિવર્તન થાય અને જેમ જેમ સભ્યજ્ઞાન વધે તેમ તેમ વધુ ને વધુ તત્ત્વ જિજ્ઞાસા થાય તથા તત્ત્વજ્ઞાનમાં વૃદ્ધિ થાય, જે મિથ્યાજ્ઞાનને નાશ કરવાનુ સબળ કારણ છે. સમ્યગ્દર્શન અને સમ્યક્ત્ચારિત્રને શુદ્ધતમ અનાવવા માટે સમ્યજ્ઞાનથી અતિરિક્ત એકેય બીજો માર્ગ નથી. આ ત્રીજા ભાગના પ્રારંભમાં બારમા શતકના પ્રથમ ઉદ્દે શામાં પરમાત્મા મહાવીરસ્વામીની શ્રાવસ્તી નગરીમાં પધરામણી, જીવાદિ નવ તત્ત્વાનું નિરૂપણુ, શંખ અને પુષ્કલી શ્રમણેા પાસકના અધિકાર આવે છે. લેખકે અત્રે જીવ અજીવાદિ નવે તત્ત્વાની ચર્ચા ટુંકમાં પણ મુદ્દાસરનુ વર્ણન કર્યું છે. ત્યાર બાદ યુદ્ધ જાગરિકા, અબુદ્ધ જાગરિકા તથા સુદન જાગરિકાના વર્ણનમાં કેવળજ્ઞાનીઓને પહેલી, સર્વવિરતિધરાને બીજી અને સમ્યગ્દષ્ટિ જીવાને ત્રીજી જાગરિકાનું વર્ણન છે. તે પ્રસંગે કષાયાની ભયંકરતા અને એના કટુ વિપાકનું વિવેચન અત્યંત અસરકારક, સુસ્પષ્ટ અને સુવાચ્ય શૈલીએ થયુ' છે જે હૃદયસ્પર્શી બન્યુ છે. ખીજા ઉદ્દેશામાં ઉડ્ડયન રાજાના ફઇબા શય્યાતરી શ્રીમતી જયંતી શ્રા.વકાના પ્રશ્નો પર પ્રભુએ તેના સચાટ જવાબે આપી સુદર પ્રકાશ પાથર્યાં છે. પ્રશ્નો જાણવા જેવા છે, “લદ્વા, ગહિઅટ્ઠા પુટ્ઠિા, અને વિનિચ્છિઅટ્ટા” આ વાકયો અત્રે ચરિતાર્થ થયા છે. આ રહ્યાં તેમના પ્રશ્નો જીવ ભારે શાથી મને ? તેમજ હલકે શાથી મને ? જીવાનુ` ઉંઘવું સારૂ` કે જાગવું? કોનુ` ઉંઘવું અને નુ બગવું સારૂં' ? જીવના આઠે પ્રકાર તેમજ જીવા સબળ સારા Page #24 -------------------------------------------------------------------------- ________________ કે નિર્બળ દક્ષ સારા કે પ્રમાદી? સંસાર એક દિ ખાલી થશે કે કેમ? ભવસિદ્ધિક તથા અભયસિદ્ધિક આદિનું વિવેચન હૃદયંગમ બન્યું છે. ત્રીજામાં નરકનું વર્ણન, વિષ્ણુએના ભાગવતમાં પણ આ વિષય કેવી રીતે ચર્ચા છે? તથા જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય મર્યાદા વર્ણવાઈ છે. ચોથામાં પુદ્ગલેનું પરિણમન, તેની વિચિત્રતા, તેની અનંત શક્તિ, પરમાણુનું લક્ષણ, તેમાં વર્ણ—ગંધ-રસ-સ્પર્શ કેટલા હોય છે? ચાર અને આઠ સ્પર્શીનું વર્ણન, સ્કંધ કેને કહેવાય? બે પ્રદેશથી લઈયાવત અનંત અનંત સ્કંધ હોય છે, તેનું સંઘટન અને વિધાન, ભેદ-છદ, તેમાં વદિ તથા પરિવર્તન કેવી રીતે થાય છે? જુગલપરાવર્ત કોને કહેવાય? અને તેને પ્રકારે. પાંચમામાં કષાય, પાપસ્થાનકે અને લશ્યા વગેરેનું વિવેચન છે. છઠ્ઠામાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણનું રહસ્ય, વાસ્તવમાં ગ્રહણ શી ચીજ છે, પર્વ રાહુ અને નિત્ય રાહુ કેને કહેવાય છે? તેમના વિમાનેનું વર્ણન, ગ્રહણ અશુભ શા માટે મનાય છે? તેને ફેટ તથા ચંદ્રબલ અને તારાબળનું સ્વરૂપ પણ દર્શાવાયું છે. સાતમા ઉદ્દેશામાં લેકને વિસ્તાર, આકાર, પ્રકાર, શાશ્વત અને નિત્ય સ્થિતિ. નરકાવાસની સ્થિતિ, સંખ્યા તથા જીવની રખડપટ્ટી શા માટે ? દેના ભેગ વિલાસનું પરિણામ. જીવ માત્ર સાથે થયેલા અનંત સંબંધ, નાટકમાં જેમ એકની એક વ્યક્તિ વિવિધ પાઠ ભજવે છે અને વિવિધ વેશપરિવર્તન કરે છે તેમ પ્રત્યેક જીવ કર્મોના પરિણામે કેવી કેવી ગતિમાં પરિભ્રમણ કરે છે અને કેવા કટુ વિપાકે ભેગવે છે ઈત્યાદિનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. નાગપૂજા શા માટે? દેના ચાર પ્રકાર-દ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, ભાદેવ અને દેવાધિદેવનું સ્વરૂપ, તેમની જઘન્ય ઉત્કૃષ્ટ આયુસ્થિતિ, વૈક્રિય શરીરની Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિચિત્રતા, દેને, વિરહાકાળ તેમજ દ્રવ્યાત્મા, ઉપ ગામ. ચારીત્રાત્મા, કપાયાત્મા, જ્ઞાનાત્મા, વીયંત્મા, યેગામા અને દર્શનાત્મા, આમ આત્માના આઠ પ્રકારે દર્શાવી તેનું ટૂંકમાં સુંદર વિવેચન કર્યું છે. તેરમા શતકમાં સાતે નરકના જીવેને છ લેશ્યા પિકી કોને કેટલી વેશ્યા હોય છે?. નરકાવાસ કેટલા? વિર્ભાગજ્ઞાન એટલે? ભવનપતિ દેના આવાસની સંખ્યા, તે આવાસ ક્યાં આવ્યા? વ્યંતર તથા વાણવ્યંતર દેવની ઉત્પત્તિ, ઉદ્વર્તન, સત્તા તથા કેને કેટલી વેશ્યા હોય? તેમજ ચાર પ્રકારની ભાષા, દ્રવ્ય મન અને ભાવમન ભાષા અને મન રૂપી છે કે અરૂપી? સચિત્ત છે કે અચિત્ત? અને તેના પ્રકારો. ત્યાર બાદ પાંચ પ્રકારના શરીરને વિષય આવે છે. ઔદારિક, વૈકિય, આહારક, તેજસુ અને કાશ્મણ. આ શરીરે સચિત્ત છે કે અચિત્ત? રૂપી છે કે અરૂપી ? છઠ્ઠા ઉદ્દેશામાં આ વિષયને ચચ સાતમા ઉદેશામાં શ્રી ગૌતમસ્વામી ભગવાનને મૃત્યુ વિષે પૂછતાં પરમાત્મા તેના જવાબમાં પાંચ પ્રકારના મરણ દર્શાવે છે. આવચિક મરણ, અવધિ મરણ, આત્યંતિક મરણ, બાળ મરણ, અને પંડિત મરશુ. પાછા તેના ત્રણ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે. ઈત્યાદિ સરસ અને સ્પષ્ટ વિવેચન સાથે ઉદેશે પૂર્ણ થાય છે. આઠમા ઉદ્દેશામાં કર્મની સત્તા, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ આમ પ્રકાર બતાવી વિશેષ જિજ્ઞાસુઓને શ્રી પ્રજ્ઞાપના સૂત્રથી જાણી લેવાની ભલામણ કરવામાં આવી છે. - કર્મ પહેલા કે આત્મા પહેલે? આઠ કમની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ, પૂર્વ કેને કહેવાય? રસબંધની વિચિત્રતાનું રોચક વર્ણન તેમજ રસાત, સ્થિતિઘાત અને ગુણ સંક્રમણ કોને Page #26 -------------------------------------------------------------------------- ________________ કહેવાય ? ત્યારબાદ નવમાં ઉદ્દેશાના પ્રારંભમાં લાગેલા અતિ ચારોની આલોચના અને દોષનું પરિમાર્જન કરવામાં આવે નહિ તે? આત્મા વિરાધક બની જાય માટે દોષની શુદ્ધિ અને આત્મ નિરીક્ષણની આવશ્યકતા છે. આ કારણે પ્રતિકમણની મડુત્તા સ્વતઃ સમાઈ જાય છે. તેરમા શતકના દશમા ઉદેશામાં વેદના, કષાય, મારણતિક, વૈક્રિય, આહારક અને તેજસ નામે છે સમુદ્દઘાતના વિષય પહેલા ભાગમાંથી જોવાની ભલામણ સાથે શતક પૂર્ણ થાય છે. ' ચૌદમું શતક રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરસ્વામી સમવસર્યા ત્યાં શ્રેણિક મહારાજ પિતાના મહાન પરિવારની સાથે ભારે આડંબરથી પરમાત્માના દર્શનાર્થે આવે છે. શ્રી ગૌતમસ્વામી ભગવાનને ભાવિત અણગારના મરણ વિષે પૂછે છે. કઈ લેસ્થામાં કયા દેવલેકમાં કેટલી સ્થિતિને દેવ થાય? સર્વજ્ઞ પરમાત્મા ક્રમશઃ તે વિષયેનું સ્પષ્ટીકરણ કરે છે. આ રીતે એક પછી એક બારમા શતકથી લઈ અઢારમાં શતકમાં આવતાં દશમા ઉદ્દેશામાં સમિદ્વિજના પ્રશ્નો અને ઉત્તર ઉપરાંત તેણે સ્વીકારેલા બાર વ્રત ઉપર લેખકની કલમ ખરેખર સફળ થઈ છે. લેક હિતાર્થે જેની પાંચ હજાર નકલે જૂદી છપાવવામાં આવી છે. ૧૯-૨૦ શતકમાં બીજા ઘણું પ્રશ્નોત્તર ઉપરાંત ધર્માસ્તિકાયાદિના પર્યાની વિસ્તૃત ચર્ચા છે. તેમાં પણ ધર્મનો પર્યાયે, ચારિત્ર કેને કહેવાય? અઢાર પાપસ્થાનકેની ચર્ચા જૂદા જૂદા આગમ પાડે આપીને ઘણી જ ગંભીરતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. - આમ ૯ શતકથી પરીપૂર્ણ પ્રસ્તુત પુસ્તકમાં યથાક્રમ પ્રત્યેક પ્રશ્નોનું સંક્ષેપ કે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના તે ટૂંકી જ સારી એમ સમજીને પ્રસ્તુત પુસ્તક જ હૃદયંગમ કરવાની ભલામણ કરું છું. આ ભાગમાં દ્રવ્યાનુયેગને કે ભય અને દિવ્ય પ્રજાને ઠાલવામાં આવ્યો છે. આવા આકર સમા દ્રવ્યાનુયેગથી ભર્યા ભર્યા ગ્રંથનું ચિંતન, મનન અને નિદિધ્યાસ કરતાં આત્મા કેટ કેટલા કર્મોની નિર્જરા કરી શકે છે તે સમજી શકાય તેવું છે. ત્રીજો ભાગ પ્રકાશિત થયા પછી સહેજે ચેથા પાંચમ ભાગની અભિલાષા રહે છે. વિદ્વાન પંન્યાસજી મહારાજે પિતાના સમયને કે સદુપયોગ કર્યો છે, કેટલે પરિશ્રમ ઉઠા છે, કેટ કેટલા ગ્રંથનું દેહન–અવલેકન કર્યું હશે? સાચે જ તેઓ સાધુ ધર્મની ક્રિયામાં, આચાર વિચારમાં પ્રવૃત્ત રહી સમાં મા વાયો” આ સૂત્રને ચરિત્રાર્થ કરી જીવનને અજવાળી રહ્યાં છે. તેઓ ભક્તોથી દૂર છે, નહિ તે આજે તે ઉંચા આવવું મુશ્કેલ છે. છેલ્લે વિવેચન વિશારદ પંન્યાસજી મહારાજશ્રીને પુનઃ પુનઃ અભિનંદુ છું. સંશોધનની તક આપી મને સ્વાધ્યાય કરવાને લાભ આપવા બદલ આનંદ અનુભવું છું. પુનઃ પણ આવી અમૂલ્ય તક મને મળે તેવી અપેક્ષા રાખું છું. શ્રી પંન્યાસ પ્રવર પૂર્ણાનંદવિજયજી ગણવર દીર્ધાયુ જીવી શાસન પ્રભાવનામાં, સાહિત્ય પ્રચારના અને તાત્વિક લેખનના કાર્યમાં ઉત્તરોત્તર વૃદ્ધિ અને પ્રગતિ સાધતા રહે, નિજના કલ્યાણ સાથે પરનું કલ્યાણ કરતા રહે. “સ્વપર કાર્યાણિ સાદનેતીતિ સાધુઃ” આ વ્યાખ્યાને ચરિતાર્થ કરો એજ એક અંતરની અભિલાષા. . દહીસર તા. ૨૬-૬-૦૯ શ્રી લધિલક્ષ્મણસૂરિ શિશ કીતિચંદ્રસૂરિ Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત ગ્રંથના લેખકની ટૂંકી જીવની દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીની ૭૪મી પાટને ઉજજવલ કરનારા શાસ્ત્ર વિશારદ જેનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય અને શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજને જન્મ રાજસ્થાનના પાલી જીલ્લા અન્તર્ગત સાદડી શહેરમાં થયો હતો, જે ગગનચુંબી જૈન મંદિરો અને શ્રદ્ધાશીલ શ્રાવકેથી સુશોભિત શહેર છે. તેને વડાવાસમાં રહેતા બાફના ત્રીય શેઠ નેમચંદજીના તેઓ સંસારી પુત્ર છે. તેમની માતાજીનું નામ મધીબેન હતું અને તેમનું સંસારી નામ પુખરાજ હતું. યૌવનના પ્રારંભ કાળમાં તેમણે સંસારની નિઃસારતા જોઈ લીધી અને દીક્ષા લેવાની ભાવના જાગી. મનસ્વી પુરૂ ભાવનાને અમલમાં મૂકતા વાર લગાડતા નથી, તેથી તેઓ કરાંચીમાં બિરાજમાન મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ પાસે જઈ પોતાની દીક્ષા લેવાની ભાવનાને પ્રકટ કરી અને ખૂબ જ ધૂમધામથી વિક્રમ સં. ૧૯૪ના માગસર શુદિ ૧૦ના દિવસે દીક્ષા લીધી અને તેમનું નામ પૂર્ણાનંદવિજયજી રાખવામાં આવ્યું. દીક્ષિત થતાંની સાથે જ તેમણે અભ્યાસમાં પોતાનું મન પરોવ્યું અને ગુરુ વચને પર અતૂટ શ્રદ્ધા હોવાથી તેઓશ્રીની આજ્ઞાનુસાર પંચ પ્રતિકમણ, ચાર પ્રકરણ, કર્મગ્રંથ, Page #29 -------------------------------------------------------------------------- ________________ મૈં તત્ત્વાર્થસૂત્ર આદિને અભ્યાસ પૂર્ણ કરી સંસ્કૃત હૅમલઘુ પ્રક્રિયા વ્યાકરણ ચાલુ કર્યું, અને થાડા જ સમયમાં સંસ્કૃત ભાષા ઉપર સારા કાબુ મેળવ્યેા. પરિણામે કરાંચીમાં જ પ ષણમાં હજારો માણસોની સમક્ષ કલ્પસૂત્ર સુમેોધિકાના અમુક વ્યાખ્યાને વાંચવામાં તેએ સફળ થયા, પછી લધુવૃત્તિ, હ્રયાશ્રય આદિના અભ્યાસ કર્યાં અને ગુરુ મહારાજની સાથે શીવપુરીમાં આવી ગુરુદેવના સમાધિ મંદિરની પવિત્ર છાયામાં પરીક્ષાના ધોરણે ત્યાંના વિદ્વાન પડિતો પાસે અભ્યાસ કર વામાં તન્મય બન્યા. પરિણામે કેવળ છ વર્ષોંમાં લઘુવૃત્તિ, બૃહદ્ઘત્તિ, ન્યાયસંગ્રહ, ક્રિયારત્ન સમુચ્ચય, પંચ કાવ્યે અને સ્યાદ્વાદમજરી, પ્રમાણીનીમાંસા, રત્નાકરાવતારિકા તથા તત્ત્વાર્થ ભાષ્યના ઊંડા પઠન-પાન સાથે કલકત્તા સંસ્કૃત એસાસીએશનની ડિગ્રી પરીક્ષાએ આપીને ન્યાય-વ્યાકરણુંકાવ્ય તીના પદ્મધારક બન્યા હતાં. સાથેાસાય અન્ય દેશન ગ્રંથા ઉપરાંત જૈનાગમામાં પણ પ્રવેશ કરી ચૂકયા હતાં. પેાતાના ગુરુદેવની ઉપસ્થિતિ દરમ્યાન ચોમાસાના વ્યાખ્યાનામાં કમ ગ્રંથ જેવા નિરસ વ્યાખ્યાનાને પણ સરસ બનાવી શકયા હતાં અને ભગવતીસૂત્ર પણ વાંર્ચી શકયા હતાં. પછી તે કેટલાય શહેરામાં ભગવતી સૂત્ર જ તેમના પ્રિયગ્રંથ બની ચૂકયો. ભણાવવાના શોખ હાવાથી કેટલાય વિદ્યાર્થીઓને સિદ્ધહેમ અઢાર હજારી સુધીના અભ્યાસ, ન્યાયસંગ્રહ, શિશુપાલવધ, નૈષધ, કાદ ખરી સ્યાદ્વાદ માંજરી અને તન્ના ભાષ્ય ઉપરાંત દશવૈકાલિક ( હરિભદ્રસૂરિની ટીકા ) આચારાંગસૂત્ર ( શીલાકાચાર્યની ટીકા ) અનુયાગ દ્વાર સૂત્રાદિ પણ બીજાઓને ભણાવી શકયા હતાં. તેમણે નૈતિષનું તલસ્પર્શીજ્ઞાન જેમાં જાતક, તાજિક પ્રશ્ન પ્રકરણ ઉષરાંત આરંભ સિદ્ધિ પણ ભણાવી લીધી છે. પણ પાતે આગમાભ્યાસના કારણે જ્યાતિષના પઠન-પાઠન Page #30 -------------------------------------------------------------------------- ________________ સિવાય બીજા કામે ઉપયોગ કર્યો નથી. અતૂટ શ્રદ્ધાપૂર્વક તેઓ માને છે જૈન મુનિઓને વ્યાપારના ધોરણે તિષ; પત્રિકાઓ જન્મકુંડળીઓ, હાથ જેવા કે શખ, નાળીયેરના ધંધા કરવા મહાપાપ છે, પતન છે. અને શાસનને દ્રોહ છે. ઈત્યાદિ કારણે જ તેઓ ભગવતી સૂત્રના લેખનમાં મસ્ત છે. પંન્યાસજીને અને મારે સંબંધ વિદ્યાક્ષેત્રમાં ગુરુશિષ્ય તરીકે રહ્યો છે. અને આજે પણ તેમણે સંબંધ ટકાવી રાખે છે. માટે કહી શકું છું કે તેઓ સરળ, વિદ્યાવ્યાસંગી અને ખૂબ જ પરિશ્રમી છે. નવરા બેસવામાં તેઓ સાધુતાનું પતન સમજે છે. માટે જ જ્યારે જાઓ ત્યારે તેઓ કંઈને કંઈ લખતાં-વાંચતા અને છેવટે ગોખતા જ હોય છે. આ અનુભવ મને એકલાને નહિ પણ ઘણાઓને થયે છે. જીવનના ૨-૩ પ્રસંગે સૌને અનુકરણીય હોવાથી ટાંકી લેવામાં મને આનંદ થાય છે. - (૧) પ્રતાપગઢ (રાજસ્થાનમાં ગુમાનજીના મંદિરમાં પૂજ્ય પંન્યાસજી મહારાજનું ચાતુર્માસ હતું. એક દીગંબર મુનિજી પણ વર્ષાવાસ માટે પધાર્યા હતા. કાનજીસ્વામીને મત પ્રચારક એક જતિજી પણ ત્યાં આવ્યા હતા. દિગંબર મુનિજીને વિચાર પંન્યાસ સાથે ચર્ચા કરવાનું હતું અને બે ત્રણવાર પ્રયત્ન પણ કર્યો. પરંતુ પંન્યાસજીએ કહ્યું કે “હું ચર્ચા કરવામાં બહુ માનતા નથી કેમકે-આજ સુધી થયેલા વાદવિવાદનું કઈ પરિણામ આવ્યું નથી, તેથી એકેય વસ્તુને નિર્ણય થયો નથી. છેવટે બંને પક્ષે વિતંડાવાદમાં ઉતરી જાય છે અને કલેશનું કારણ બને છે, જેની સાક્ષીરૂપે સેંકડો હજા લોકોથી ભરેલા ગ્રંથ મજૂદ છે. આના કરતાં પ્રતાપગઢમાં જેની સંખ્યા મોટી છે, સાધારણ જૈનેને તાંબર દિગબરને Page #31 -------------------------------------------------------------------------- ________________ કઈ ખ્યાલ નથી માટે એક પાટ પર બેસીને આપણે ચોમાસામાં સાથે વ્યાખ્યાન આપીએ. તે સમાજને કંઈક ફાયદો જરૂર થશે.” આ વાત ચાલતી હતી ત્યાં કાનજીસ્વામીના તિજીએ દિગંબર મુનિના કાનમાં ફૂંક મારી કે–વેતાંબર મહારાજને કાંઈ આવડતું લાગતું નથી એટલે ચર્ચાની વાતને ટાળી રહ્યા છે. જવાબમાં પંન્યાસજીએ કહ્યું કે-યતિજી મહારાજ ! મને રાં આવી છે અને શું નથી આવડતું એ જવા દો. આ તમારા જ્ઞાન ભંડારમાંથી ગમે તે એક ગ્રન્થ કાઢીને મને આપે અને પરમદહાડેથી મારી પાસે અભ્યાસ કરવા બેસે, તેમાંથી એકાદ પંક્તિને પણ જે હ અર્થ ન લગાવી શકું તે તે જ સમયે તમારી સામે એલપટ્ટી ઉતારીને દિગંબર ધર્મ સ્વીકાર કરી લઈશ અન્યથા તમારે વેતાંબર બનવાનું રહેશે, બોલે છે શરત મંજૂર ? યતિજી નિરૂત્તર થયા અને સૌ ઘર ભેગા થયા. (૨) મધ્ય પ્રદેશના એક વ્યાપારી ક્ષેત્રના ચાતુર્માસ દરમ્યાન અધિક માસના કારણે ખરતરગચ્છના પર્યુષણ પહેલા શ્રાવણ મહિનામાં આવ્યા અને પંન્યાસજીએ તેમના સંઘની વિનંતીને માન્ય કરી ક૯પસૂત્ર અને બારમાસૂત્ર વાંચેલું. ત્યારે ભાવનગરથી અભયચંદ ભગવાનદાસ ગાંધીએ તેમના ગુરુજીનું લખેલું “પયુંષણ વિચાર’ નામનું પુસ્તક પન્યાસજીને લાલ ઝંડી દેખાડવા માટે મેકલાવ્યું. જવાબમાં પંન્યાસજીએ લખેલું હતુ કે-“મારા ગુરુજીનું લખેલું પુસ્તક કેવળ ચર્ચાત્મક છે, પણ કલ્પસૂત્ર કે બારસાસૂત્ર બે વાર વાંચવામાં પાપ લાગતું હોય કે વિરાધના થતી હોય તે ભાવ આ પુસ્તકમાં નથી. કેમકે કલ્પસૂત્રમાં કેવળ તીર્થંકર પરમાત્માઓના ચરિત્રે જ છે, જેના વાંચનથી સંયમના પર્યાયે શુદ્ધ જ થાય છે ” (૩) વિ. સં. ૨૦૧૩ના સુજાલપુર મંડીના ચાતુર્માસ દરમ્યાન સ્વ. મનસુખલાલ તારાચંદ મહેતા પણ પરાધન Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૫ માટે આવેલા અને અઠ્ઠાઇની તપસ્યા સાથે આરાધન કરેલું. સ્વચ્છરીના આગલા દિવસે મહારાજશ્રીએ સૌ સાથે મળીને વાર્ષિક પ્રતિક્રમણ કરવાના ઉપદેશ આપેલે. સૌ મંજુર થયા અને તપાગચ્છ, ખરતરગચ્છ, અચલગચ્છ, સ્થાનકમાગી તેમજ એકાદ તરાપ’થી ભાઈ પણ પ્રતિક્રમણમાં જોડાયા અને થોડુ સહન કરીને પણ પ્રતિક્રમણની મજા રહી ગઈ. પારણા પછી મુંબઇ આવેલા મનસુખભાઇએ મહારાજશ્રીને કાગળ દ્વારા જણાવેલું કે :-~~ મુંબઈ, અમરેલી તથા બીજા શહેરોમાં સ્વચ્છરી પ્રતિક્રમણ ઘણા કર્યાં, પણ જે આનંદ, હૉલ્લાસ, મૈત્રીભાવ, વૈર શમનના ચિત્રા સુજાલપુર મડીમાં આપશ્રીની હાજરી દરમ્યાન જોયા, તે ખીજે કયાંય જોવા મળી શકયા નથી. જૈન સમાજને પ્રેરણા આપે તેવા રૂડા સમાચારો આપે ‘જૈન પત્ર ’માં આપવાની મનાઈ કરી, તેથી જ આપશ્રીનાં આંતર્ જીવનની સરળતા પરખાઈ જાય છે. કહેવું પડે છે કે ‘જ્ઞાનસ્ય ફલં વિરતિ ” આ સૂત્રને આપશ્રીએ જીવનમાં ચરિતાર્થ કર્યુ છે; તે માટે અંતઃકરણથી મારી વંદના સ્વીકારશે।. . " આનાથી મીજી મંત્રીભાવના કઈ ? સમાજના એકીકરણના પ્રસ્તાવ બીજો કયો ? પન્યાસજીશ્રી ગ’ભીર વિદ્વાન હોવા છતાં તેમનું પ્રાકૃતિક જીવન મિતભાષી રહ્યું હોવાથી ભગવતી સૂત્ર જેવા મહાન ગ્રંથની ભેટ સમાજને આપી શકયા છે. શાસન દેવને પ્રાથના છે કે તે પ્રવૃત્તિશીલ બન્યા રહે. લી. અમૃતલાલ તારાચંદ દ્યાથી વ્યાકરણતીય Page #33 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસૂત્ર સારસ ગ્રહ ભાગ ત્રીની વિષયાનુક્રમણિક રાતક ૧૨ વિષયુ શ્રાવસ્તીનગરી ( જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રત્ર, સવાદિની ચર્ચા ) શખ શ્રાવકની વક્તવ્યતા જાગરિકા કેટલા પ્રકારે છે ? કષાયાની મહાલય કરતા ( ક્રોધ, માન, માયા અને લાભના વિદ ચ } કૌશાંબી નગરી ભગવાનનું પુનિત અાગમન જયંતી શ્રાવિકા જીવ ભારે શાથી બને છે ? ભાદિક છવા માટેની વક્તવ્યતા, જીવાથી સસરારિત થશે ! સંસારને સ ક્રાણુ ? ઉંધવું સારૂં કે જાગવું સારૂં ? સખળત્વ અને નિળની ચર્ચા, દક્ષતા અને આલયની ચર્ચા, શ્રેત્રન્દ્રિયને ન પડેલા જીવ કયુ કમ ખાંધે ? શ્રેણિકનું વણ ન ભગવાનની પધરામણી નક માટેની વકતવ્યતા ભાગવતમાં નારકનું વર્ગુ ન પુદ્ગલાની સમતા પરમાણુ jo 1-4 ૧ ૧. ૧૪-૩૪ ૪૯ ૪ ૪૯ ૫. મ ܝܐ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૮૧-૮૫ વિષય કવાના વિભાગ પુદ્ગલેને પરિવર્તનભાવ નારકોને પુગલ પરાવર્ત દેવાધિદેવની વાણી પ્રાણાતિપાતદિમાં વર્ણાદિ કેટલા ? કષાયાદિમાં વર્ણાદિની વિચારણા ૭૪-૭૮ (ફોધના, માનના, માયાના અને લેભના પર્યાયો). ધર્મ એટલે શું? અવકાશાંતર એટલે શું ? ૨ાહુની વક્તવ્યતા ૯૦–૮૮ (સૂર્ય ચંદ્રનું ગ્રહણ શું છે ? ચંદ્રને સુશ્રી અને સૂર્યને આદિત્ય કહેવાનું શું કારણ? ગ્રહણની અશુભતા શા કારણે છે ? જ્યોતિષ દૃષ્ટિએ ગ્રહણ, સંક્રાંતિ પર ગ્રહણ ફળ, તારાબળ અને તેનું કોટક, તથા ચંદ્રબળ પર વિશદ ચર્ચા) લેક વિરતાર અંગે વક્તવ્ય ૧૦૦-૧૦૫ (લેકિની વિસ્તૃતા, તેની શાશ્વત સ્થિતિ, લોકોની અનાદિતા, જીવોને નિત્યભાવ, કર્મોની બહુલતા, જન્માદિની બહુલતા) પ્રત્યેક નિમાં જીવોની અનંતવાર રખડપટ્ટી નરકાવાસની સંખ્યા વાસનાલ્યાજ્ય શા માટે ? દેવોના ભોગવિલાસનું ફળ શું? જીવ માત્ર સાથેને અનંત સંબંધ સમસ્ત જીવો સાથે શત્રુ સંબંધ ૧૦૭ ૧૦૭ ૧) - ૧૧૦ ૧૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧૧૪ ૧૧૫ ૧ ૧૭ ૨૪ ૧૨૬ નાગને બીજા ભવે મોક્ષ હાથી અને સર્પ શા માટે પૂજ્ય છે? ત્યારે શું નાગપૂજા કરવી ? બીજા જીવોની મોક્ષગામિતા છેવોની સદ્ગતિ અને દુર્ગતિ શા કારણે ? વાંદરા ( વાનર ) આદિની ગતિ દેવોના પ્રકાર સંબંધી વક્તવ્યતા (ભવ્યદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ, ભાવ) પાંચેય દેવામાં ઉત્પાદની વક્તવ્યતા પાંચેય દેવોની સ્થિતિ સંબંધી વાત તેમની વિદુર્વણા માટેની વક્તવ્યતા (ઉત્પતિ, સ્થિતિ અને અ૫હુવકાળ, તથા ભાવ દેવાનું અલ્પ બહુવ. આત્મા કેટલા પ્રકારે છે ? – સાપેક્ષવાદ (દ્રવ્યાત્મા, કપાયાત્મા, ગાત્મા, ઉપયગામે, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યામા ) આઠેય આત્માની પરસ્પર સંબંધિતા આત્માઓની અલ્પ-બહુલતા આત્માનું સ્વરૂપ શું છે? નરકમાં સમ્યકત્વ પ્રાપ્તિના કારણે ( જાતિસ્મરણ, ધર્મશ્રવણ, અને વેદનાનુભવ ) રત્નપ્રભાદિ વિષે વક્તત્વ વિશેષતા ૧૪૫ - ૫ર ૫૩. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ વિષય રાતક ૧ માફ કથન ૧૫૯ નરકમાં ઉપાદ ૧૬૦ ઉદ્વર્તન વિષયક વક્તવ્યતા ૧૬૪ નારક એની નરમાં કેટલી સંખ્યા ૧૬૫ રાવણે તીર્થ કર ગોત્ર બાંધ્યું નથી ૧૭. લેશ્યા પર નરક વક્તવ્યતા ૧૭૧ દેવલેક સંબંધી વર્ણન ૧૭૪ (ઉત્પાદ માટેની વક્તવ્યતા, આવાસની સંખ્યા) નરક ગતિની વિશેષ વક્તવ્યતા (મહાક્રિયાવાળા, મહાવેદનાવાળા, મહાઆઝવવાળા, સ્પર્શ, પરિધિ અને નિરયાતકાર ) લોક મધ્યકાર વક્તવ્યતા દિવિદિ પ્રવહદાર વક્તવ્યતા પરિવર્તન દ્વાર વક્તવ્યતા ૧૮૬ એકાસ્તિકાય પ્રદેશ સ્પર્શ દ્વાર વક્તવ્યતા ૧૮૭ જીવાવગાઢ વક્તવ્યતા ૧૮૯ ( આસ્તિકાય પ્રદેશ, બહુ સમદ્વાર, લેક સંસ્થાન) નારકોની ઉત્પતિ શું સાંતર છે ? ચમચંચા રાજધાની કયાં છે ? ૧૯૩ વીજય નગરનાં ઉદાયન રાજા ૧૯૪ રાજકુમારને આર્તધ્યાન ભાષા સંબંધી વક્તવ્યતા ૨૦૧-૨૦૬ મન માટેની વક્તયતા કાય માટેની વક્તવ્યતા ૧૮૫ ૧૯૪ २०७ ૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ 30 વિષય મરણ વક્તવ્યતા ( પાંચ પ્રકારના મરણ સંબંધી વિશેષ કથન ) કર્મ સત્તા જીવ પહેલા કે ક્રમ પહેલા રસવાતાદિ ગુણ સક્રમ અતિચારેની આલેચના ન કરવામાં આવે તે શતક ૧૪ ભાવિતાત્મા મુનિઓના ઉત્પાદ નરકમાં જવાવાળાની શીધ્રગતિ કેવી હાય ! નરકને યેાગ્ય જીવે શું અન તરાપપક ાય છે ? ઉન્માદ માટેની વક્તવ્યત નારક જીવાને ઉન્માદ દેવાની દૃષ્ટિકાયકરણની વક્તવ્યતા દેવાંની તમકાયકરણ વક્તવ્યતા દેવામાં શું વિનર્ણાદે ક્રમે હાય છે ? નોરકાની અવિનય સંબંધી વક્તવ્યુત દેશમાં પણ અવિનયકાની વ્યક્તવ્યત તારકેાનાં દુઃખતી વક્તવ્યતા પુદ્ગલ પરમાણુ સાશ્વત કે અશ્વત ? પરમાણુ ચરમ કે અચરમ પરિણામ ભેદની વક્તવ્યતા શું છે? પરિણામેામાં ક્રમનું કારણ ગ્નિ વચ્ચે નારકર્દિ પસાર થઈ શકે ? નારાની ઋ પ્રકારે અનિષ્ટતા નારકેાની પુદ્ગલ વક્તન્યતા ક ૨૧૧ ૩૩ ૩૩૩-૨૨/ ૩૨૯ PYR ખ ૨૩૭ ૨૩૯ * '') ~૨૪૬ ૨૪૮. ૪૯ ૨૫૦ ૩૫ ૨૫ ૫ખ ૨૫: ૨૫૭ ૨૫૯ ૨૩૦ ૨૧ ૨૬૪ ૨૮ ૨૬૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ વિષય २७२ ૨૭૩ ૨૭૭ १७ ૨૭૯ २८२ २८४ ૨૮૬ ૨૮૭ વૈમાનિક દેવેન્દ્રોની કામભોગની વક્તવ્યતા મહાવીર સ્વામી અને ગૌતમની તુલ્યતા (અનુત્તરે શું જાણે છે ? તુલ્યતાના ભેદો) અનગાર માટેની વક્તવ્યતા લવસાબ દેવની વક્તવ્યતા અનુતરૌપપાતિક દેવોની વક્તવ્યતા અંતર માટેની વક્તવ્યતા સાળ ક્ષ વિશેની વક્તવ્યતા અંબડ પરિવ્રાજકના સાતસો શિખે (અંબડની વક્તવ્યતા ) અવ્યાબાધ દેવેની વક્તવ્યતા દેવેન્દ્રની વિચિત્ર વિકિયા જભવ દેવો માટેની વક્તવ્યતા અનગાર વિશેષની વક્તવ્યતા પ્રકાશમાન પુગલે કેટલા? નારકાદિને પુદગલે “આમ” હોય કે અનામ હોય ? સૂર્ય પ્રભા માટેની વક્તવ્યતા મુનિ ભગવંતની તેજેશ્યા માટેનું કથન શતક પ. ગશાળાનું જીવન કીધાંધ ગોશાળાનું મહાવીર તરફ આગમન રેવતી શ્રાવિકાની વક્તવ્યતા સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર મુનિઓની ગતિ ગોશાળાની ગતિની વક્તવ્યતા ગોશાળા મરીને ક્યાં જશે ? ૨૮૭ ૨૮૮ ૨૧ ૨૨ २९२ ૨૯૯ ૩૦૭ ૨૧૨ ૩૧૮ ૩૧૮ કર૧-૩૨૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ વિષય ૮ ૩૨૮ w ૭ ૩છે , ' ૩૩૮ ૩૩૯ ૩૩૯ ३४० ૪૪૧ ૩૪૩ - શતક ૧૬ ઉપકરણ અધિકારણું અગ્નિકાય માટેની વક્તવ્યતા જીવ અધિકરણ છે ? અધિકરણ સ્વરૂપ છે ? જીવ સાધિકરણ છે? કે નથી ? જીવ શું આત્માધિકરણાદિ છે ? શરીર, ઈન્દ્રિય અને યોગની વતવ્યતા જરા અને શેક માટેની વક્તવ્યતા ઈન્દ્ર સંબંધી વિશેષ વક્તવ્યતા અવગ્રહની વાતો દેવેન્દ્રની ભાષા માટેની વતવ્યતા કર્મો ચેતાકૃત છે ? જ્ઞાનાવરણયના વેદન સમયે કેટલી પ્રકૃતિઓ હોય છે ? મુનિનું ઓપરેશન કરતાં વૈદ્યને ક્રિયાઓ લાગે ? નારકોની નિર્જરાથી મુનિરાજોની નિર્જરા વધારે છે ? આજે ઇન્દ્ર મહારાજ ઉતાવળથી કેમ ગયા ? પરિણામ પામતા પુદ્ગલે પરિણત કહેવાય ? ગંગદત્ત દેવનું આવવું અને શંકા રહિત થવું ગદતને પૂર્વભવ સ્વપ્ન એટલે શું ? તેના પ્રકાર કેટલા ? સ્વપ્નાઓ કેને આવે? દ્રવ્ય અને ભાવનિદ્રા વિશિષ્ટતમ સ્વપ્નાઓનું ફળ પ્રાણેન્દ્રિય શું ગુણોને ગ્રાહક છે? ઉપયોગ સંબંધી વિશેષ વક્તવ્યતા ઉપયોગ અને પશ્યતામાં તફાવત ૩૪૫ ૩૪૭ ૩૫ ૯ ૪૨ ૫૪ ૩૫૬ ૩૫૭ ૩૬૩ ૩૬૪ ૩૬૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ વિષય ૩૬૭ ७१८ ૭૭૬ ૩૭૭ ૩૮૧ ૨૫ ૮ ૩૮૯ ૩૦૧ લકના ચરમભાગે શું જીવાદિ છે ? પરમાણુઓની શક્તિ વિશેષતા વરસતા વરસાદના નિર્ણય કરનારને ક્રિયાઓ લાગે? એલોકમાં દેવ શું હાથ પગ ફેલાવી શકે ? ઉદાયી હાથીની ગતિ આગતિ માટેની વક્તવ્યતા તાડ વૃક્ષ પર ચડનારને કેટલી ક્રિયાઓ લાગે છે શરીરાદિના કારણે કેટલી ક્રિયાઓ હોય ? શતક ૧૭ સંયતાદિ ધર્મ–અધર્માદિમાં શું સ્થિત છે? શ્રમણ શું પંડિત કહેવાય? જીવ અને જીવાત્મા શું ભિન્ન છે ? ઉપર્યુક્ત વિષયમાં જૈન શાસનનું શું કહેવું છે ? રૂપી દેવ શું અરૂપી અવસ્થામાં રહી શકે છે ? અરૂપી આત્માને કર્મોને બંધ કેવી રીતે થયું ? (રાગ, વેદ, આદિથી ચર્ચા ) શૈલેશી પ્રાપ્ત અણગાર શું કંપે છે ? એજના કેટલા પ્રકારે છે ? - ચલના સંબંધીની વક્તવ્યતા સંવેગાદિ ધર્મોનું ફળ શું છે? પ્રાણાતિપાતાદિ ક્રિયાઓ શું છવ કરે છે ? છો શું સ્વયંત દુઃખોને ભેગવે છે ? ઈશાનેન્દ્રની સુધર્મા સભા કયાં આવી? પૃવીકાયિક દેવલોકમાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થાય છે ? જીવ માત્ર પ્રથમ છે ? અપ્રથમ છે ? ચરમાગરમ માટેની વક્તવ્યતા શતક ૧૮ કાર્તિક શેઠનું કથાનક શ્રાવકધમ કેવો હોય ? ૩૩ ૩૯૮ ૩૯૯ ૪૦ ૪૦૪ ४०४ ૪૧૦ ૪૪ ૪૧૬ Page #41 -------------------------------------------------------------------------- ________________ વિષય ૪૧૮ ૪૨૦ ૪૨ ૫ મુનિસુવ્રતસ્વામીનું આવાગમન ભાયંદીપુત્ર અણગારના પ્રશ્નો ૪૨ ૨. સ્થાવર છ મનુષ્યાવતાર મેળવીને મોક્ષમાં જાય ? ચરમ કમની વક્તવ્યતા નિતિશય છ બે મુનિઓની નિર્જરાને જાણે છે ? ४२४ બંધ માટેની વક્તવ્યતા પાપકર્મોમાં ભેદની વક્તવ્યતા જીવના પરિભાગમાં શું શું આવે ? ४२७ કક્ષાની નિર્જરા માટેની વક્તવ્યતા ૪૩૦ યુમે કેટલા છે ? ૪૩૨ નારકે શું કૃતયુગ્મ છે ? ૩ર. એક વિમાનમાં દેવોની વચ્ચે ફરક શા માટે ? ૪૩૪ બે નારકની ગુરૂકમિત શા કારણે ? ૪૩ ઉત્તર સમયમાં મરતો નારક કયું આયુષ્ય ભોગવશે ? ૪૩૬ અમુક દેવ ઈચ્છા પ્રમાણે વિદુર્વણ કેમ કરી શકતો નથી ? ४३७ ગળ આદિમાં વર્ણાદિ કેટલા? પરમાણુ પુલમાં વર્ણાદિનું વર્ણન યક્ષાવેશમાં કેવળી શું મૃષાભાષા બેલે? ૪૪૪ ઉપાધિ કેટલા પ્રકારે છે ? પ્રણિધાન કેટલા પ્રકારે છે ? ૪૪૭ મદુક શ્રાવક સંબંધી વક્તવ્યતા અને ચર્ચા ૪૪૮ મહર્દિક દેવની વિદુર્વણા માટેની વિશેષતા ઉપર દેવાસુર યુદ્ધ શું શાસ્ત્રસંમત છે ? ૪૫૩ દેના કર્મોની નિર્જરા ૪૫૪ ઉપયોગવંત મુનિને કઈ ક્રિયા લાગશે ? ૪૫૫ જૈન મુનિઓ શું બાળ છે ? ૪૫૬ છવાસ્થ શું પરમાણું ને જાણે છે ? • ૪૫૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ' -૫૧૪ વિષય ભવ્ય દ્રવ્ય નેયિકાદિની વક્તવ્યતા આયુષ્યની સ્થિતિ કેટલી છે ? અસિધારા પર ચાલતા મુનિઓ શું છેરાય છે ? શું પરમાણુ વાયુકાયથી સપષ્ટ છે ? ४१४ સોમિલ દિજની વક્તવ્યતા (આપને યાત્રા શું છે ? યાપની એટલે શું ? અવ્યાબાધ એટલે શું ? પ્રાસુ આહાર એટલે શું ? સરસવ, માપ, કુલત્થા શું ભક્ષ્ય છે?). (જીવમાં એકત્વ, અનેકત્વ, અનિત્યસ્વાદિની સિદ્ધિ) દેશવિરતિ ધર્મ ( પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદવિરમણ. અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહ પરિમાણ, આદિ બાર તેનું વિશદ વર્ણન). શતક ૧૯ હે પ્રભો ! લેયાઓ કેટલી છે? લેયાઓ એટલે શું ? ૫૧૫ પાપના ત્યાગ પૂર્વક ધર્મધ્યાન શા માટે ? ૫૧૭ કૃષ્ણ લેગ્યાને માલિક કૃષ્ણ લેયાના ગર્ભને ઉત્પન્ન કરે ? ૧૯-૧ર૩ બાર દ્વાર વડે પૃવીકાયિકની વિશેષ વક્તવ્યતા પર પૃથ્વીકાયાદિની અવગાહનાનું અલ્પ બહુત પર ૮ પાંચ સ્થાવરમાં કોણ કોનાથી સૂક્ષ્મ છે ? પૃથ્વીકાયાદિમાં શરીરની વિશાળતાં પૃથ્વીકાયિકની અવગાહના કેટલી છે ? નારકે શું મહાદનાદિવાળા છે ? નારક શું ચરમ છે ? કે પરમ છે ? ૧૩૭ વેદના કેટલા પ્રકારે અને કોને કેટલી વેદના? ૫૩૮ નિવૃત્તિ (કાય નિષ્પત્તિ) કેટલા પ્રકારની છે ? કર્મ નિતિ કેટલા પ્રકારની છે ? પર ૮ ૫ ૩૧ ૫૩૨ ૫૫૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ વિષય શરીર નિત્તિ કેટલા પ્રકારની છે ? ઈન્દ્રિય નિર્વત્તિ કેટલા પ્રકારની છે ? ૫૪૬ ભાષા, કવાય, વર્ણ, સંસ્થાન, સંજ્ઞા, જ્ઞાન નિત્તિ ૫૪૮-પપર કરણ માટેની વિશેષ વક્તવ્યતા પપ૪–૫૬૧ ( ઈન્દ્રિયકરણ. ભાષાકરણ, પુદ્ગલકરણ) શતક ૨૦ બેઈન્દ્રિય જીવો પહેલા શું સાધારણ શરીર બાંધે છે ? પંચેન્દ્રિય જીવે શું પ્રાણાતિપાતમાં વર્તતા હોય છે ? પ૬પ આકાશાસ્તિકાય કેટલા પ્રકારે છે ? પાંચે દ્રવ્યના પર્યાય નામે કેટલા છે ? પ૭૧ ધર્મતત્વના પર્યાયવાચક શબ્દ કેટલા છે ? ૫૭-૫૭૮ (ચારિત્ર એટલે શું ? પ્રાણાતિપાત એટલે શું ? પ્રાણાતિપાત સ્વધર્મ નથી ) ક્રોધને ત્યાગ શી રીતે કરવું ? ૫૭૯ ક્રોધને ત્યાગવા માટેના કારણ? ૫૮૦-૬૦ ૨ (પાપસ્થાનકેની વિશદ વ્યાખ્યાઓ) અધર્માસ્તિકાયના પર્યાયવાચક શબ્દો કેટલી છે ? આકાશાસ્તિકાયના પર્યાયે કેટલા ? જવાસ્તિકાયના પર્યાયે કેટલા પુલાસ્તિકાયના પર્યાયે કેટલા ? આત્મિક સુખ એટલે શું ? ૬૧૨ છવમાં રહેલા ભાવનું પરિણામ ૬૧૫ ગર્ભગત જીવને વર્ણાદિ કેટલા ? ६२१ ઈન્દ્રિની વૃદ્ધિ કેટલા પ્રકારની છે ? પરમાણુમાં વર્ણાદિ કેટલા ? પરમાણુ કેટલા પ્રકારે છે? ૬૧૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ ભગવતી સૂત્ર સાર સંગ્રહ : ભાગ બીજાના - A- અભિપ્રાયે . શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ, ભાગ–બીજાના પ્રકાશન પ્રસંગે અમે સહુની ભૂરિ ભૂરિ અનુમોદના સાથે શુભેચ્છા સ્વીકારશે. આવી આવી સુંદર શ્રતજ્ઞાનની ભકિત આપના જીવનમાં સતત ચાલ્યા કરે એ જ શાસન દેવને પ્રાર્થના. પાલીતાણા -વિજય ધર્મસૂરિ તથા યશોવિજયજી સાહિત્ય મંદિર ના સાદર અનુવંદના-વંદના તા. ૨૩-૯-૭૭ શ્રી ભગવતી સૂત્રના અનુવાદનું પુસ્તક તમારા તરફથી તૈયાર થયેલ મને મળ્યું. અનુવાદનું કામ ઘણું જ સુંદર બનેલ છે. જગહ જગહ પર ટીપણીઓ પણ મૂલ સૂત્રના ભાવને વિશદ બનાવવામાં ઉપયેગી બની શકે તે પ્રમાણે વિસ્તૃતપણે લેવામાં આવી છે. ખરેખર આપને આ પ્રયત્ન પ્રશંસનીય બની રહે છે. આથી આપનું આ કામ જલદીથી પૂર્ણ થાઓ એ જ ભાવના. શ્રી ગોડીજી જૈન ઉપાશ્રય –રામસૂરિ પાયધુની, મુંબઈ (ડેલાવાળા) . ... શ્રી ભગવતી સૂત્રના તમારા દ્વારા સંપાદિત પ્રથમ ભાગનું અવલોકન કર્યું. તથા બીજા ભાગની પ્રસ્તાવનાનું પણ અવલોકન કર્યું”. ખરેખર તે બંને ભાગમાં એ ખૂબ જ વિદ્વતાને અને જૈન દર્શનના દ્રવ્યાનુયેના અભ્યાસને ઉંડે Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩. ઉપયેગ કર્યાં છે. શ્રી જૈન શાસનના દ્રવ્યાનુયોગને ખૂબ જ ઝીણવટ ભરી રીતે રજુઆત કરવી તે કોઇ સામાન્ય વાત નથી.... આવા લેાકભાગ્ય અનેક પુસ્તકનું સ`પાદન તથા પ્રકાશન આપશ્રી દ્વારા થાય એમ અમે ઇચ્છીએ છીએ. --ા, વિજય ભુવનચંદ્રસૂરિ શાંતિનાથ જૈન ઉપાશ્રય કબુતરખાન દાદર-મુબઈ તા. ૧૮-૮૭ ...ભગવતી સૂત્ર સાર સ'ગ્રહ, ભાગ-૨ મેાકલ્પે તે મળ્યે, શતક છ થી અગ્યાર સુધી એમ છ શતકનું સારભૂત વિવેચન એમાં કરવામાં આવ્યું છે, તે ઘણુ' અનુમેદનીય છે. ભગવતી સૂત્ર જેવા ગભીર સૂત્રના પરમાને જાણનારા ઘણા વિરલ છે અને તેમાંય જાણીને લખનારા તા એથીય એછા. તમેાએ એના ઉપર કલમ ચલાવીને યાગ્ય ન્યાય આપ્યા છે. તે પ્રશસનીય છે. સાથે સાથે આ વિષયના જિજ્ઞાસાવાળા આત્માઓને માટે આશીર્વાદરૂપ છે. -વિજય હેમચ`દ્રસૂરિ શાંતિનગર જૈન ઉપાશ્રય આશ્રમ રોડ, અમદાવાદ-૧૩ ....ભગવતી સૂત્ર સાર સંગ્રહ ખીજા ભાગના પ્રકાશન સમારોહ ભાદરવા સુદિ ૮ રવિવારે રાખ્યા છે, જાણી અનુ માદના સહુ આનંદ, પ્રશ`સનીય પ્રયાસ માટે હાર્દિક અભિ નંદન. ઉત્તરાત્તર લોકોપયાગી પ્રકાશના માટે તમાને શાસનદેવ સહાયક હા એ જ શુભેચ્છા. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ત્રિષષ્ટિ મૂળ ૮-૯ પર્વ પણ ઝડપથી તૈયાર થાય છે અને ભગવતીને પહેલે ભાગ હિન્દીમાં પ્રેસમાં છે તે જાણી આનન્દ. નૂતન ઉપાશ્રય, - આ. વિજયસૂર્યોદયસૂરિ રાધનપુરી બઝાર, ભાવનગર, ૨૧-૯-૭૭ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ બીજે મલ્યા. પુસ્તકનું વિવેચન, રેચક શૈલીમાં તથા સરળ ભાષામાં સુંદર કરેલ છે. તમારે આ પ્રયાસ અનમેદનીય અને લાધનીય છે. સિહી (રાજસ્થાન) --આ. વિજયસુશીલસૂરિજી જૈન ઉપાશ્રય, -ઉ. શ્રી ચન્દનવિજયજી ગણી તા. ૪-૧૦–૭૭ –3. શ્રી વિનેદવિજયજી ગણું આપે ખૂબ પરિશ્રમપૂર્વક તૈયાર કરેલ ભગવતી સૂત્ર સાર-સંગ્રહ બીજા ભાગનું ઉદ્ધાટન થવાનું જાણીને ખૂબ આનન્દ થયા. આપશ્રીના સફળ પ્રયાસ બાબત આપશ્રીને ખૂબ ખૂબ અભિનન્દન સાથે આપશ્રીના હાથે આવું સાહિત્ય નિર્માણ થતું રહે તેવી ભાવના. સાયન જૈન ઉપાશ્રય. –આ. વિજયસુબોધસૂરિ મુંબઈ-૨૨ ભાદરવા સુદિ ૮ મંગળવાર આપે મેકલાલ ભગવતી સૂત્ર સાર સંગ્રહ બીજો ભાગ મળેલ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ આ સમ્યકજ્ઞાનના મહાન કાર્યની પાછળ આપે ઘણી જ મહેનત લીધેલ છે અને અત્યન્ત વિગ્ય મહાન સાહિત્યને બાળ જી માટે પણ ઉપયોગી બનાવેલ છે. આપશ્રીના પરિશ્રમ અને પુરુષાર્થને ધન્યવાદ ઘટે છે. આપને ધર્મ નેહ સદા સ્મૃતિમાં રહે છે. ઉદયપુર (રાજસ્થાન) –ભુવનવિજયજી ગણી જૈન ઉપાશ્રય, ( અત્યારે વિજયભુવનરત્નસૂરિજી) ભાદરવા વદિ ૭ આપના તરફથી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ બીજે મલ્યા છે, તે સાભાર સ્વીકાર કર્યો છે. ગ્રન્થ બહુ જ ઉપયોગી છે. પહેલે ભાગ પણ મોકલાવશે. નડિયાદ -મુનિરાજ શ્રી લલિતવિજયજી મ. કારતક સુદિ ૭ ભગવતી સૂત્ર સાર સંગ્રહના બીજા ભાગનું પ્રકાશન જલદીથી કરવા બદલ સાચે જ તમે અભિનન્દન અને ધન્યવાદને પાત્ર છે. દ્રવ્યાનુયેગના કિલષ્ટ વિષયને-સિદ્ધાંતને વફાદાર રહીને સમયાનુરુપ પરિભાષા આપવા પૂર્વક જિજ્ઞાસુઓને રૂચિકર બને તે રીતે સ્પષ્ટ કરે તે કેટલું કઠિન છે એ તે એના અનુભવીઓ જાણે છે. આ ક્ષેત્રની સફળતાના પાને પરની આપની પ્રગતિ અને આ વિષયનું ચિંતન ખુબ જ અનુમોદનીય અને આદર્શ છે. બીજા ભાગમાં વસ્તુલક્ષી સ્પષ્ટીકરણ તત્વજ્ઞાનના નવનીત સમું છે અને સ્વાધ્યાયશીલે માટે પથદર્શક છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૧ આશા રાખીશું કે શેષ ભાગેા તૈયાર કરવામાં તમારી કલમને જરા પણ થાક ન લાગે. ન્યાતીનારા સાદડી ( રાજસ્થાન ) તા. ૪-૧૧-૭૭ ભગવતી સૂત્રના શતકનું ભાષાંતર કરીને ભાવિક ખપી ઉપર ઉપકાર કર્યાં છે. સૌ વાંચી મનન કરી વિજયપ્રસન્નચ`દ્રસૂરિ આત્મા કમ નિર્જરા કરો એજ ભાવના. -૫. મનેાવિજયજી ગણી દેવકીનંદન સોસાયટી, અમદાવાદ સંવત ૨૦૩૩ ભાદરવા સુદિ ૧૨ ....જૈન ધર્મના પિસ્તાલીશ આગમ છ વગમાં વહેંચાયેલા છે. તેમાંને પ્રથમ વર્ગ જેને ‘અંગ’ કહેવામાં આવે છે, તેના ખાર પેટા વિભાગ છે. જે પૈકી પાંચમા પેટા વિભાગ તે ‘“ ભગવતી સૂત્ર” નામે પ્રચલિત છે. ‘ ભગવતી સૂત્ર ’માં ભગવાન મહાવીરને ગણધર ગૌતમ સ્વામીએ પૂછેલ પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર છે. થોડા વખત પહેલાં જ ભગવાન મહાવીરને ૨૫૦૦ વર્ષ થયા નિમિત્તે આપણે ત્યાં ઉજવણી થઈ. કાળની ગતિમાં ૨૫૦૦ વર્ષ એ નાના સુનેા સમય નથી. ૨૫૦૦ વર્ષો પૂર્વે ભગવાન મહાવીરે જે ધર્મોપદેશ આપ્યા તે સમજવામાં ભગવતી સૂત્ર સાર સંગ્રહ ખૂબ જ ઊપયોગી નિવડશે તેમાં મને જરા પણ શકા નથી. ધમ શ્રામાં આપેલ ઉપદેશ Page #49 -------------------------------------------------------------------------- ________________ સમજવા માટે લેકભોગ્ય અને સરળ ભાષા આવશ્યક છે. મને લાગે છે કે આ દિશામાં પૂજ્ય ન્યાય, વ્યાકરણ, કાવ્યતીર્થ, પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ સાહેબનું આ પુસ્તક ખૂબ જ ઉપયોગી નિવડશે. –નગીનદાસ એન. ગાંધી (દ. ગુજરાત) ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સુરત ....ભગવતી સૂત્ર સાર સંગ્રહ માટે તમે સારો એવે શ્રમ કરેલ છે એ તે ચેકખુ દેખાઈ આવે છે જ. લખાણ ચાલુ જ રાખશે. આ પ્રવૃત્તિ જ્ઞાનની આરાધના, પિતાના વિચારેની સ્પષ્ટતા તથા જે લેકે મૂળ આગમ કે તેની વૃત્તિ વાંચી શકવા માટે અસમર્થ છે તેમને માટે આ પુસ્તક વિશેષ ઉપયોગી થવાનું જ અને ગ્રંથકાર માટે તે આ પુસ્તક સદુવિચારોની પ્રેરણા માટે વિશેષ અસાધારણ છે એમ કહેવામાં અતિશયોક્તિ કરતું નથી. હજી ૩૦ શતક બાકી છે તેના ઉપર તમે શાંતિથી સરસ પ્રકાશ પાડી શકશે. ૧૨/બ, ભારતી નિવાસ . સોસાયટી, અમદાવાદ–૬ -૫, બેચરદાસ જીવરાજ દેશી આપશ્રીએ મેકલેલ સાહિત્યપ્રસાદી “ભગવતીસૂત્રસાર સંગ્રહ” ભાગ બીજાના પુસ્તકો મળેલ છે, જે બદલ આપશ્રીને પણું છું. આપણું મહત્વપૂર્ણ શા “આગમ દ્વાદશાંગી'ના એક અગત્યના અંગ “ભગવતીસૂત્ર'નું સુંદર અને દળદાર પુસ્તક અને “સમવસરણ”માં બિરાજિત સર્વ ને શાસન પ્રેમી બનાવવા દેશના આપતા તીર્થકર ભગવંતનું સુંદર, આકર્ષક ને Page #50 -------------------------------------------------------------------------- ________________ આબેહુબ દશ્ય ખડું કરતું જેકેટ પરનું ચિત્ર જોતાં જ પ્રથમ નજરે જ “ગ્રંથ ગમી ગયો છે. પ્રસ્તુત પુસ્તકમાં ગણધર ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછેલા અનેક પ્રશ્નોના સ્વમુખે જ આપેલા ઉત્તરે રૂપે ભગવતીસૂત્ર સાર સંગ્રહમાં ૬થી ૧૧ શતકના ઉદ્દેશમાં સરળ શૈલીમાં આલેખાયેલ શાસ્ત્રસાર વાંચતા-વિચારતા અંતર (હૃદય) આનંદ વિભેર ને ગદગદ બની ગયું. કેવી સુંદર દેશના અને કેવી સરસ રચના ! ભગવતી”ના પ્રથમ ભાગની જેમજ આ દ્વિતિય ભાગમાં પણ આપશ્રીએ અત્યંત શ્રમ વેઠી, દિલ નિચેવી, ભગવતી સૂત્ર જેવા માર્મિક અને કઠીન વિષયને લેકગ્ય શૈલિમાં લખી એને સરળ બનાવેલ છે. ભાવુક ને જિજ્ઞાસુ વાંચકને આવા ગહન તત્વજ્ઞાનનું સવ સમજવામાં સરળતા રહેશે. ધ્યાન દોરે છે તે એ હકી ત કે “પ્રથમ ભાગ” આપને ગુરુદેવે તૈયાર કરેલ ને પરથી વિસ્તૃત કરીને રજુ કરેલ, જ્યારે આ “બીજો ભાગ” તે આપશ્રીએ મનનપૂર્વક વિચારી સમજી એક સ્વતંત્ર કૃતિ તરીકે પ્રકાશિત કર્યો છે. તેમ છતાં “ભગવતીજી”ની મૌલિકતાને માર્મિકતા સંપૂર્ણ રીતે સચવાઈ છે. આપશ્રીએ આપની આગવી સુંદર શૈલિમાં અલ્પજ્ઞાની બાળજીને એ સમજાય અને ગ્રાહ્ય બને એવી રસપ્રદ રીતે કરેલ રજુઆત ખરેખર પ્રશંસા માંગી લે છે. આપશ્રીએ ઘણું “ચાતુર્માસમાં ભગવતી સૂત્ર વ્યાખ્યાન દ્વારા શ્રેતાઓને સુંદર રીતે સમજાવેલ છે, એટલે આપને તે “ભગવતી સૂત્રનું વાંચન-મનન-ચિંતન ને પરિશીલન સહજ બની ગયું છે, જેના નિચેડરૂપે આ ગ્રંથ તૈયાર થયેલ હોઈ ઘણેજ સુવાચ્ય, સુગમ અને સરળ બન્યા છે. આ રીતે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ભગવતીજી સમજવામાં સરળ બનાવવા માટે અને “જિના મ”ની પ્રભાવના કરવા બદલ આ પશ્રીને ધન્યવાદ આપ્યા વિના રહી શક્તિ નથી. - પ્રસ્તુત ગ્રંથને ઉંડાણથી વાંચતા અને હૃદયથી સમજતા, વિષયને આપશ્રીએ એવી પ્રવાહી શૈલીમાં રજુ કર્યો છે કે વાંચકને એ રસપ્રદ અને બોધપ્રદ જણાયા વિના રહેશે નહી, જે આપશ્રીની વિદ્વત્તા, વિશિષ્ટતા, વિષયનું ઉંડુજ્ઞાન, કૃત જ્ઞાનની ભક્તિ અને સમાજ પ્રત્યે ઉપકારકવૃત્તિ માટે ઘણું ઘણું કહી જાય છે, એ સંદર્ભમાં ચતુર્વિધ સંઘ આપને ઋણી છે. - જ્યારે પ્રારંભ કર્યો છે અને આગળ વધ્યા છે (ભાગ ૧-૨-૩) ત્યારે છેડે વધારે શ્રમ વેઠી, માનસિક થાકને ગૌણ ગણી “ભગવતીજીના બધા જ શતકને આ રીતે રજુ કરી જૈન સમાજને ઉપકૃત કરશે એવી આશા-અપેક્ષા અસ્થાને નહિ ગણાય! - વધારાની મોકલેલ નકલે જિજ્ઞાસુ અને ધર્મ પ્રેમી મિત્રે ને આપી છે, જેઓએ પણ વાંચીને બે મઢે આપશ્રીની સુંદર શિલી, ઉંડુ જ્ઞાન અને વિશિષ્ટ વિદ્વત્તાની પ્રશંસા કરી છે. આપશ્રીન ઘણુ ખરા નાના મોટા પ્રકાશને અવારનવાર વાંચવા મળ્યા છે જેમાં “ભગવતીસૂત્ર સાર સંગ્ર’નું આલેખન પ્રકાશન શિરમોર સમું જણાયું છે, જે બદલ અભિનંદન! - બાળ ના હિતાર્થે અને શ્રુતજ્ઞાનની સેવાર્થે આપની આજ્ઞાંકિત લેખિની દ્વારા આગમ શાને અને જૈન દર્શનને લાભ સમાજને આપતા રહો એવી અંતરની અભ્યર્થને સહ વિરમું છું. તા ક. ભગવતીસૂત્ર સાર સંગ્રહ બીજો ભાગ જેમ જેમ વાંચતે ગમે તેમ તેમ વિષયેની સરળ સમજણ સાથે સમગ્ર દષ્ટિ ખીલતી ગઈ, શાસન પ્રત્યે રાગ વધતે ગયે. અને Page #52 -------------------------------------------------------------------------- ________________ આગમનું ઉંડાણ જાણે, મારૂં અલ્પજ્ઞાન છતાં, આંબી શકાય તેવું જણાયું. આ પ્રસ્તુત પુસ્તકમાં વિષયની ઝીણવટભરી છણાવટ, સૂત્રોનું સચોટ અને સરળ શૈલીમાં વિવેચન અને સુંદર ભાષામાં અનુભવસિદ્ધ શિલીમાં વિવેચન થયેલું હોવાથી જાણે આ ત્રિવેણી સંગમ લેખન માટે દાદ માંગી લે છે. બધી રીતે પૂજ્ય પંન્યાસજી સારી રીતે સફળ બન્યા છે. માટે સૌને પ્રશંસનીય બને છે. છેવટે પ્રત્યક્ષનહીં તે પણ તેમના ભગવતીસૂત્રના ભાગમાં ગૂંથાયેલી ભગવાન મહાવીરની અમૃતવાણુના રસાસ્વાદથી પણ સંઘ લાભ મેળવશે તેવી આશા અસ્થાને નથી. પાલીતાણા – ડો. ભાઈલાલ એમ. બાવીશી તા. ૮-૨-૭૮ (M.B.M.S, F.C.G.P.) પાલીતાણું પ્રેસીડેન્ટ-ઈન્ડીયન મેડીકલ એસેસીએશન તા. ૯-૬-૭૯ - પાલીતાણું બ્રાંચ કારોબારી સભ્ય-અ. ભા. જૈન .કોન્ફ-મુંબઈ મેનેજીંગ ટ્રસ્ટીશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જ્ઞાનવર્ધક ટ્રસ્ટ-પાલીતાણા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ-પાલીતાણા નગરપાલિકા પ્રમુખશ્રી સિદ્ધક્ષેત્ર સામાયિક મંડળ ભૂતપૂર્વ મંત્રી-વિદ્યાર્થી બંધુ, તણખા આદિ આપશ્રી “ભગવતી સૂત્ર” જેવા મહાગ્રુત સ્કંધ ઉપર કમબદ્ધ વિવેચન એટલું સરળ અને વિશદ વિવરણ કરી રહ્યા છે કે, જેના બે દળદાર ભાગે પ્રકાશિત થઈ ચતુર્વિધ સંઘના કરકમળમાં આવી ગયા છે. તપ-બ્રહ્મચર્ય અને જ્ઞાન એ ત્રિગના સંગમથી આપશ્રીની વાણી અને Page #53 -------------------------------------------------------------------------- ________________ વિવરણમાં ખેતીની માળા જેવી ઝલક, મધુરતા, રાગ દ્વેષ રહિતતા અને સ્વચ્છતા સ્પષ્ટ દેખાઈ આવે છે. એથી જ સ્પષ્ટ થાય છે કે આપશ્રીનું સાધુ જીવન શતદળ કમળની જેમ વિકસિત થઈ સુગંધી બનવા પામ્યું છે, ઘણા મહિનાઓ સુધી આપશ્રી મારા ચક્ષુની પ્રત્યક્ષ રહ્યાં છે તથા ત્યારપછીને ઘણું વર્ષોથી આપની સાહિત્ય સેવા મારા માટે પક્ષ છતાં પણ પ્રત્યક્ષ રહી છે, તેથી આપને પ્રવૃત્તિ માર્ગ મારા માટે તેમજ સમાજને માટે પણ આદરણીય, પ્રશંસનીય અને અનુકરણીય રહ્યો છે. ત્રીજો ભાગ પણ તૈયાર થયેલ છે. આ સમાચાર જાણ્યા પછી આનન્દની સીમા રહી નથી. - શાસનદેવ તમને શતાયુ બનાવીને આજે આપશ્રી છે. તેવા જ ભાવીકાળમાં પણ બન્યા રહે. - એજ અભ્યર્થના.... ૪. મધુવન સોસાયટી, -હરિલાલ ધરમચંદ શાહ (B.A.) અમદાવાદ–૧૩ o ભૂતપૂર્વ ઈન્કમટેક્ષ ઓફીસર - भगवती सूत्र जसे महान आगम से आपकी विद्वत्ता सामने प्रत्यक्ष है। राजस्थान गोडवाडवासियों व सभी को आपके सुलझे. हए विचारों के लिये गौरव है। भगवती के विवेचन में आप सभी में अग्रणी है ऐसो ( मेरी जानकारी अनुसार ) मेरी मान्यता है । भगवती सूत्र के दो भाग पढ़े। पहले भाग में मातृ स्वरूपा नारी को खूब मह-त्व दिया है आपने । दोनो भागो में अनेक उलझन पूर्ण प्रश्नों के उत्तरो से जो 'स्पष्टी करण है वह प्रशंसनीय है। जैसे महावीर गौतम, पू. महावीर सुदर्शन शेठ का सवाद प्रमाणीभूत है । धर्म कर्म के विवेचनों के साथ उनके मर्मको भी बताया गया है। Page #54 -------------------------------------------------------------------------- ________________ ४७ द्रव्यक्षेत्र-कालभावका विवरण खूब गहराई से लिखा गया है। विवेचन में " सवी जीव करु शासनरसी इसी भाव दया मन उल्लसी"के विचारोंसे जैन शासनकी विशालता प्रकट हुई है। अक शब्द के कई अर्थ होते हैं-ऐसे स्थानों पर आपने सिद्धांतके अनुसार अर्थ घटाया है। सप्रदायमें रहते हुए भी आप संप्रदायिकतामें नहीं फंसे है। इसका ध्यान आपने अपनी रचनाओं में सर्वत्र रखा है। विद्वताके साथ आपने आत्मीय गुणोंका भी विकास किया है, अत: सर्व साधारण जीवोंकी दयनीय स्थितिको बतलाने में सफल हुए है। गुरुदेव श्री विद्याविजयजी महाराजके चरगोंमें आपने गहरा अभ्यास किया है उसकी प्रतीति आपको डिग्रियोंसे होती है । ब्रह्मचारी होने के साथ तपस्वी ज्ञानी-ध्यानी व अभ्यासी है, जिसका प्रमाण आपके भिन्न भिन्न ग्रंथ है जिनमें भगवती सूत्र सर्वोपरी लगता है। शासनदेव से प्रार्थना है कि आप चिरायु बन कर शासन-समाज के हितचिंतक बने रहे. गोडवाडवासियों की भुरि भूरि वन्दना स्वीकारे.... सादडी -फूलचद बाफना (राजस्थान) . भूतपूर्व मंत्री राज २४-४-७९ व सर्वोदय कार्यकर्ता ....सादर वन्दना ! आपके प्रेषित भगवती सूत्र सार संग्रहका दूसरा भाग अभी प्राप्त हुआ, आपने समय निकाल कर दूसरा भाग इतना जल्दी तैयार करके छपवा दिया, यह प्रसन्नता की बात है। यही तत्परता और सृजनशीलता आपमें बनी रहे यही भावना.... बीकानेर -अगरचदजी नाहटा ३१-१०-७७ Page #55 -------------------------------------------------------------------------- ________________ ભગવતી સૂત્ર સાર સંગ્રહ ત્રીજા ભાગના સહાયકોની નામાવલિ ૮૫૦૦) પ્રાર્થના સમાજ જૈન સંઘ દ્રસ્ટ ૨૫૦૦) કુંથુનાથ જૈન સંઘ ટ્રસ્ટ શાંતાજ ૨૦૦૦) શ્રી ગેડી પાર્શ્વનાથ પેઢી વિજયવલ્લભ ચેક ૫૦૦) શ્રી વાલકેશ્વર રીજરેડ સંઘ ટ્રસ્ટ ૧૫૦૦) સૌ. કાંતાબહેન સાકળચંદ ખીમચંદ સુરત ૧૧૨૦) હર્ષદલાલ સાકળચંદ ધીયા ૧૪૮, વી. પી. રેડ, પ્રભુ નિવાસ ૧૦૦૦) રમેશભાઈ બાપુલાલ શાહ ૧૧૧૧) જવાહરલાલ મેતીલાલ માલેગામ પંચરન ૧૦૦૦) પિપટલાલ ગૌતમદાસ ૪૦૦) શાંતિલાલ કેશવલાલ ૩૦૦) ભબુતમલ કપુરચંદ લેમિન્ટન રેડ ૫૦૦) દલીચંદ નાગરદાણ જોગાણી ખીમત પંચરત્ન ૨૦૪૩૧) કુલ રૂપિયા Page #56 -------------------------------------------------------------------------- ________________ » રી હૈ નમ: शासनपति श्री महावीरस्वामिने नमः शास्त्रविशारद, जैनाचार्य, स्व. श्री विजयधर्मसूरीश्वराय नमः श्री सरस्वती मात्रे नमोनमः શ્રી ભગવતી સૂત્ર સાર-સંગ્રહ ભાગ-૩ શતક ૧૨ મું ઉદ્દેશક–૧ શ્રાવસ્તી નગરી : “સાવત્થી નયરી ધણી શ્રી સંભવનાથ.” શુભ મુહૂર્તે સર્જન પામેલી ઘણી નગરીઓમાંથી શ્રાવસ્તી નગરીને ઈતિહાસ પણ લા–કરેડ અને અબજો વર્ષ પુરાણે છે. આ અવસર્પિણી કાળમાં ચતુર્વિશ તીર્થકરમાંથી ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ ભગવંત આ પવિત્ર નગરીમાં જગ્યા હતા. અને ચરમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીએ એક વર્ષાવાસ (ચાતુર્માસ) આ નગરીમાં કરીને ત્યાંની જનતાને બહુવિધ ધર્મને લાભ આપ્યો હતો. શાસ્ત્રવચન છે કે, જ્યાં જ્યાં તીર્થંકર પરમાત્માઓનાં ચરણે પડે છે તે ભૂમિ, બાગ, ગામ અને નગરીમાં નવે નિધાને પ્રગટ થાય છે, પુણ્યકર્મની ચરમ સીમાની આરાધના ઉપરાંત જનતાના મનમાંથી રાજસ અને તામસ ભાવની વિદાય થઈને સાત્વિક ભાવની અભિવૃદ્ધિ Page #57 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ થવા લાગે છે; પારસ્પરિક, કૌટુંબિક, સામાજિક અને સાંપ્રદાયિક કલુષિત ભાવનાઓને અંત આવે છે. અને શુદ્ધ ધાર્મિકતા પિતાની બધી કળાઓ સાથે ખીલવા લાગે છે. અને કાચી ઘડીમાં જ કામીઓને કામ, ક્રોધીઓને કોધ, માયાવીઓની માયા, લોભીઓને લેભ, અને અહંકારીઓને અહંકાર પલાયન થાય છે. આળસ, નિદ્રા, તંદ્રા અને નિંદાનાં નિવાસસ્થાને ઉપર તાળાં લાગે છે અને જનતા તીર્થંકરદેવના સમવસરણ તરફ આવવાને માટે ઉત્સાહિત થઈને સભાવપૂર્વક પોતપોતાના ઘેરથી પ્રસ્થાન કરે છે. અનાદિ અનંત સંસારમાં રખડપટ્ટી કરનારા જીવાત્માએ ત્યાં સર્વથા અદ્વિતીય વસ્તુનું દર્શન કરે છે, શ્રવણ કરે છે, તેને અનુભવ કરે છે અને સૌનાં હૈયાં જાણે સમ્યકત્વના પ્રકાશમાં, જ્ઞાનની ગંગામાં અને સખ્યાત્રિના વેશ-પરિ. ધાનમાં અલૌકિક આનંદનો અનુભવ કરે છે. અને માનવના મનમાં અનાદિ કાળથી રહેલાં વેર-ઝેર–ઈર્ષ્યા–અદેખાઈ, મમત્વ આદિ આત્મઘાતક દૂષણોની છેલ્લી વિદાય થાય છે. શ્રાવસ્તી નગરીમાં ચાતુર્માસ માટે સ્થિરવાસ થયેલા ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં કરેડેની સંખ્યામાં દેવ-દેવેન્દ્રો, દેવીઓ-ઈન્દ્રાણુઓ પોતાનાં જીવનની ધન્યતા અનુભવી રહ્યાં હતાં. દેશ-દેશાન્તરથી આવેલા રાજા-મહારાજાઓ, રાણીઓ, રાજપુત્રીઓ, શેઠ-શેઠાણીએ મહાવીર સ્વામીનાં ચરણોમાં મહાવ્રત સ્વીકારીને પોતાનું કલ્યાણ કરતાં ધન્ય બની રહ્યાં હતાં. કેટલાક ભાગ્યશાળીએ ગૃહસ્થાશ્રમમાં રહીને દેશવિરતિ-શ્રાવક ધર્મની આરાધના કરવામાં સદૈવ પ્રયત્નશીલ હતાં. આ પ્રમાણે અનેક આત્માઓને ધર્મ પમાડીને Page #58 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું: ઉદ્દેશક-૧ પરમાત્મા ચાતુર્માસાન્તર અન્યત્ર વિહાર કરી ગયા. ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલી ઉપમાઓને ધારણ કરતી તે શ્રાવસ્તી નગરીમાં એક દિવસ ભગવાન મહાવીરસ્વામી ચતુવિધ સંઘ સાથે વિહાર કરતા પધાર્યા, જેમના ચરણેની સેવામાં દેવ તથા મનુષ્ય ઉપસ્થિત હતા. (૧) દિવ્ય કામ-વિલાસે, સુગંધી જળની ભરેલી વાવડીએ, વિમાને અને પૌગલિક સુખે પાપોત્પાદક, પાપવર્ધક અને પાપ પરંપરક સમજીને સમ્યજ્ઞાનપૂર્વક તેમની મેહમાયાને યથાશક્તિ અમુક સમય સુધી ત્યાગ કરીને દેવ સમૂહ સદૈવ તત્પર હતે. (૨) ઘાતી કર્મરણના અંશ માત્રથી પણ સર્વથા રહિત બનેલા માટે કૃતકૃત્ય થયેલા કેવળજ્ઞાની મૂનિઓ અને સાધ્વીજીઓ પણ સાથે હતાં. (૩) કેવળજ્ઞાનની ચરમ સીમા સુધી પહોંચી ગયેલા ચાર જ્ઞાનના, ત્રણ જ્ઞાનના ધારકે, શ્રુતકેવળી મુનિઓ, મહામુનિઓ, મહાગીઓ અને મહાતપસ્વીએ પણ તીર્થંકરદેવની સેવામાં હતા. (૪) વૈભવ વિલાસથી પૂર્ણરૂપે કંટાળી ગયેલા માટે સંસારરૂપ દાવાનલથી તપ્ત થયેલા મોક્ષાભિલાષી ગૃહસ્થાશ્રેમીએ પણ હાજર હતા. (૫) પહેલે ગુણસ્થાનકે રહેલાઓ પણ જેઓ ભદ્રિક, સરળ, નિરભિમાની અને સમ્યગ જ્ઞાનને પ્રકાશ મેળવવા ઈકે હતાં, તે પણ પરમાત્માની સેવામાં મેજૂદ હતા. Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ આ પ્રમાણે શ્રાવસ્તી નગરીના કેક નામે ચૈત્યેાદ્યાનમાં ભગવંત સમવસર્યાં. તે સમયે, તે નગરીમાં ‘ શખ’ આદિ શ્રાવકો-મહાશ્રાવકો મેટી સખ્યામાં રહેતા હતા, જે ધનિક, મહાવ્યાપારી અને માટી હાટ હવેલીઓના સ્વામી હેાવા ઉપરાંત નાનાં મેટાં વ્રતાને ધારણ કરીને યથાશક્તિ ત્રતા પાળનારા હતા. અને જૈન શાસનની અત્યુત્કટ શ્રદ્ધાવાળા હાવાથી કોઈનાથી પણ ગાંજ્યા જાય, ડરી જાય તેવા ન હતા. પોતાની સમ્યગ્ બુદ્ધિ અનુસાર રહીને સદ્વિવેકપૂર્વક પોતાનું જીવન સૌ ભૂતા, પ્રાણીઓ, સત્વ અને જીવા માટે હિતકારી બનાવેલુ હોવાથી ગામમાં પ્રતિષ્ઠાવાળા અને સૌને માન્ય હતા, આદરણીય હતા. ન્યાયમુદ્ધિ જ તેમનું ધન હતુ. સત્યવાદ અલ’કારો હતા. ગૃહસ્થાશ્રમની મર્યાદાવાળું અહિંસાવ્રત કવચ હતું, અને જિનેશ્વરદેવની આજ્ઞા જ તેમનું શસ્ત્ર હતું. તથા જીવાદિ નવતત્ત્વાના યથાક્ષયાપશમ જાણકાર હેાવાથી દિવસ અને રાત્રિના મેટલ ભાગ તત્ત્વોની ચર્ચા વિચારણા કરી નવું નવુ જ્ઞાન મેળવવાની તમન્નાવાળા હતા. તે ચર્ચા નીચે મુજબ છે. ( ૧ ) જીવ તત્ત્વ : હલન-ચલન – હાનિ વૃદ્ધિ આદિ ક્રિયાએથી પ્રત્યક્ષ અને અનુમાનગમ્ય જીવાત્મા શરીરથી સવ થા પૃથક્ છે, જે પંચ ભૂતોથી ઉત્પાદિત નથી, પાણીના પરપોટાની જેમ ક્ષણિક નથી, મદ્ય આદિમાં રહેલી માદક શક્તિની માફક ભાડૂતી ચૈતન્યશક્તિવાળા નથી, અંગૂઠા કે જવ જેટલેા નથી, કઠપૂતળીની જેમ ઈશ્વરના કે બ્રહ્માના ઇશારે નાચનારા નથી, પરંતુ અનંત શક્તિને, સર્વાંતંત્ર સ્વત ત્ર, ચૈતન્યશક્તિથી પૂર્ણ, સમુદ્ધાતને છેડીને શરીર - Page #60 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું: ઉદ્દેશક-૧ વ્યાપી, રૂપ-રંગ-રસ અને સ્પર્શ વિનાને, અરૂપી હોવા છતાં પણ શરીરના સહવાસે કથંચિત્ રૂપી આત્મા પ્રત્યેક શરીરમાં સ્પષ્ટ અનુભવાતું તત્વ છે. (૨) અજીવ તત્ત્વ : સંસારનું ઉત્પાદન, હવન, પાલન કે સંચાલન ઈશ્વરને અધીન નથી પણ અજીવ તત્ત્વને અધીન રહેલું છે. જીવની જેમ અજીવ પણ અનંતશક્તિ સંપન્ન હોવાથી સંસારના સંચાલનમાં પૂર્ણ સમર્થ છે, જેના કારણે સંસારને પ્રત્યેક પદાર્થ પોતપોતાની સેવા (ધર્મ) બરાબર બજાવી રહ્યો છે. માટે જ દેવવિમાને સ્થિર છે, સમુદ્ર મર્યાદિત છે. વર્ષાદિ તુઓ પિતાના સમયને ઉલ્લંઘી શકતી નથી. વનસ્પતિઓને પત્ર પુષ્પ અને ફળ આદિની પ્રાપ્તિ તથા પતન સમય પ્રમાણે જ થઈ રહ્યું છે. માતાની કુક્ષિમાં સંતાનનું આવવું, નવ મહિના ત્યાં રહેવું, અને યથા સમય સંસારના “સ્ટેજ ઉપર આવવું એ બધું યે આ અજીવ તત્ત્વને આભારી છે. આકાશમાં ઈદ્રધનુષ્ય કેસે બનાવ્યું? ઝાડ ઉપર ફળ ક્યાંથી આવ્યાં ? કોણે પકાવ્યાં? માણસના મુખમાં જ દાંત કેમ છે? આંખથી રસાસ્વાદ કેમ થતું નથી? આના જેવા અગણિત પ્રશ્નોને જવાબ એક જ છે કે અજીવ તત્વની સત્તા સૌ કેઈને માન્ય કર્યા વિના છુટકે નથી. (૩) પુણ્ય તત્વ: “પુનાત્યાનમામિતિ પુષ્યમ’ આ વ્યુત્પત્તિથી, જેનાથી આત્માને ઉત્કર્ષ સધાય, વિકાસ થાય અને સગતિ તથા સત્કર્મો તરફ આગળને આગળ પ્રસ્થાન કરાય તે પુણ્યતત્ત્વને આભારી છે. તે બે પ્રકારે છે. ૧. સાધારણ પુણ્ય, ૨. વિશેષ પુણ્ય. (૧) સાધારણ પુણ્ય-અંતરાત્માની મુલ ઈચ્છા ન હોવા Page #61 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છતાં પરાધીનતાને લઈને ભૂખ-તરસ-ઠંડી-ગરમી સહન કરવી પડે, બ્રહ્મચર્યની ઈચ્છા ન હોવા છતાં તે પાળવું પડે, દેખાદેખી કે ખરા ટોપરા જેવી દાનતથી પણ ઉપચારદષ્ટિએ દાન આપવું પડે, અથવા ત્રાદ્ધિ, સમૃદ્ધિની લાલસાએ કંઈક આપવું પડે ત સાધારણ પુણ્ય કહેવાય છે, જેનાથી બીજા ભવે પૈસે ટકે મળે, પણ જીવનમાં સમતા, મનમાં શાંતિ, હૈયામાં ઠંડક, આંખોમાં નિર્વિકારતા અને કલેજામાં સ્વચ્છતા મળતી નથી. માનવશરીર મળે છે પણ માનવતા, સજજનતા અને મહાજનતા નથી મળતી. તે પછી આર્યદેશ, આર્યકુળ, આર્યભાષા કે જૈનત્વના સંસ્કાર ક્યાંથી મળવાના હતા? (૨) વિશેષ પુણ્ય–સંસાર અને તેના વૈભવ-વિલાસ પાપ જ છે, એમ સમજીને સમ્યગૃજ્ઞાનપૂર્વક પિતાના સ્વાધીન દ્રવ્યનું સત્કાર્યોમાં–પવિત્ર કાર્યોમાં દાન પુણ્ય કરવાથી, યુવાવસ્થાની વિદ્યમાનતામાં જ વ્રત વિશેષથી શરીર, મન અને આત્માને પવિત્ર કરવાથી વિશિષ્ટ પ્રકારનું પુણ્ય બંધાય છે, જેનાથી ભવાંતરમાં આર્ય ખાનદાન અને જૈનત્વપૂર્વક જૈન ધર્મની આરાધના સુલભ બને છે. આધ્યાન તથા રૌદ્રધ્યાન વિનાનું જીવન મળે છે અને જીવનમાં ધાર્મિકતાની પ્રાપ્તિ સાથે શાંતિ-સમાધિ અને ધૈર્યની સુલભતા મળે છે. નવ પ્રકારે બંધાયેલું પુણ્ય ૪૨ પ્રકારના ઉત્તમ ફળને દેનારૂં બને છે. (૪) પાપ તત્ત્વ: પુણ્ય તત્ત્વથી સર્વથા વિપરીત પાપતત્વ કહેવાય છે. જે કિયાએ તથા માનસિક પરિણામેવડે આત્મા ભારે બને, દુઃખનું સંવેદન થાય, દુર્ગતિ તરફ પ્રસ્થાન કરે અને જીવનને દૂષિત કરે તે પાપ તત્ત્વ છે. “લાત્માન વાતથતિ ર રર પ્રતિ કથાયતતિ Hig[ '' હિંસા-જઠ Page #62 -------------------------------------------------------------------------- ________________ - ૭ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૧ ચૌર્ય—મૈથુન અને પરિગ્રહરૂપ મેટા પાપ દ્રવ્ય પાપ છે. અને ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, રતિ, અરતિ, અભ્યાખ્યાન, પૈશુન્ય, કલહ, પરંપરિવાદ, માયા મૃષાવાદ અને મિથ્યાત્વ-ભાવ પાપ છે જે આત્માના કટ્ટર વૈરી છે. આ બંને પાપે કારણ વિશેષ વિના સદાને માટે પાપ જ છે. પાપી પેટ કે વ્યવહાર સંચાલનને ખાતર પણ દ્રવ્ય-પાપ અનિવાર્ય હોવાથી સેવવા પડે છે, પરંતુ પાછળનાં તેર પાપે નિરર્થક હોવાથી માનવજીવનમાં સૌ પ્રથમ ત્યાગવા લાયક છે. માટે જ તીર્થકરેએ કહ્યું કેઃ “સૌથી પહેલાં પાપને ત્યાગવા માટે અને તેમને કંટ્રોલમાં લેવા માટે અભ્યાસ કરે જોઈએ.” (૫) આશ્રવ તત્ત્વ: વર્ષાત્રતુમાં વરસાદનું પાણી નદી નાળાં દ્વારા સરેવરમાં આવે છે, તેવી રીતે સંસારમાં પુણ્ય અને પાપકર્મો મન, વચન અને કાયારૂપી નળે દ્વારા માનવજીવનમાં પ્રવેશ કરે છે. “મભૂયતે-૩૫ાકીય રૂતિ સાથa: " એટલે કે કર્મો અને કર્મોની વર્ગીણાએ જેનાથી ગ્રહણ થાય તે આશ્રવ છે, જે શુભ અને અશુભ હોય છે. મન વચન અને કાયાની સરળતા શુભ આશ્રવ છે અને વકતા અશુભ આશ્રવ. પાંચ ઈન્દ્રિયોને સંયમિત રાખવી તે શુભ આશ્રવ, અને અસંયમિત રાખવી તે અશુભ આશ્રવ. ચારે કષાયોને નિયંત્રિત કરવા તે શુભ આશ્રવ, અને અનિયંત્રિત કરવા તે અશુભ આશ્રવ. વ્રતમય જીવન રાખવું તે શુભ આશ્રવ, વ્રત વિનાનું જીવન રાખવું તે અશુભ આશ્રવ. આ આશ્રવ તત્ત્વ સૌને માટે સર્વદા અને સર્વથા ત્યાગ કરવા લાયક છે. છતાં પણ જીવન વ્યવહારમાંથી જ્યાં સુધી વકતા, અસંયમ તથા પાપ ભાવનાઓ કે પાપ કિયાઓને દેશવટો આપવામાં ન આવે ત્યાં સુધી દાન, શિયળ, તપ અને પવિત્ર ભાવે સાથે પુણ્યકાર્યો પણ Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કોઈ કાળે છોડવાં ન જોઈએ. માન્યું કે પુણ્યકર્મો પણ સોનાની બેડી જેવાં છે, તે પણ લેખંડની બેડી કરતાં તે કંઈક સારાં જ છે. અને જ્યારે આત્માના અધ્યવસાયે શુભ, શુદ્ધ, અતિ શુદ્ધ બનવાની તૈયારીમાં હોય છે અથવા બની ગયા હોય છે ત્યારે તે શુભ કે અશુભ બંને પ્રકારના આશરે ત્યા જ બને છે. () સંવર તત્વ: આશવમાર્ગને બંધ કરવાની પ્રક્રિયાને સંવરતત્વ કહેવાય છે, જે આત્માની અભૂતપૂર્વ મેક્ષાભિલાષિણી પુરુષાર્થ_શક્તિને આભારી છે. “વૃદ્ધિ: મંજૂસરળી” અર્થાત્ પિતાનાં પૂર્વભવીય કર્મોના કારણે માણસની બુદ્ધિ અને પરિસ્થિતિનું સર્જન થવા છતાં પણ આત્મા જ્યારે અનિવૃત્ત અને અપૂર્વકરણમાં પ્રવેશ પામે છે ત્યારે નરક કે તિર્યંચ અવતારમાંથી અને તે ગતિના ખરાબમાં ખરાબ સંસ્કારોને લઈને માનવશરીર પામેલે હેવા છતાં પિતાનાં કર્મોને, બુદ્ધિને પરાસ્ત કરવા ભાગ્યશાળી બને છે, તથા કેવળ જ્ઞાન કે તીર્થકર પદને પણ પ્રાપ્ત કરવાની ક્ષમતા મેળવે છે. આઠે કર્મોમાં મેહકર્મને ઉપશમ સુલભ હોવાથી માનવ જે તે કરવા ચાહે તે કરી શકે છે. માટે પૂર્વ ભવનાં પાપને કારણે માણસમાં પાપબુદ્ધિ થાય છે, તે સમયે જૈનત્વને પામેલો ભાગ્યશાળી પિતાના આત્મપુરુષાર્થ વડે મેહબુદ્ધિ, કધબુદ્ધિ, માયાબુદ્ધિ કે કામબુદ્ધિને ઉપશમ ફ્રી નિર્જરા તત્ત્વ તરફ પ્રસ્થાન કરી શકે છે. ધ્યાનમાં રાખવાનું છે કે જીવનમાં સર્વથા નિકાચિત કર્મોનું વેદન તે અનિવાર્ય હોવાના કારણે ત્યાં બીજો વિકલ્પ પ્રાયઃ નથી; તો પણ માનવજીવનમાં બધા એ નિકાચિત કર્મો જ હોય છે તે માન્યતા ભ્રમપૂર્ણ છે. માટે ગમે તે ભવમાં ઉપાર્જિત મેહકોધાદિના કુસંસ્કારોને દબાવી દેવા Page #64 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૧ માંગતે માનવ અને પાપકર્મોને ઉદય વિદ્યમાન હોવા છતાં પણ તે પાપમાંથી પિતાના આત્માને બચાવી શકે છે. (૭) બંધ તત્ત્વ : આશ્રવદ્વારા ઉપાર્જિત કરેલાં કર્મોને આત્માના પ્રત્યેક પ્રદેશ સાથે બાંધવાનું-મિશ્રિત કરવાનું કામ ઈશ્વરને અધીન નથી. પણ કર્મોને કર્યા પછી શુભ કે અશુભ લેક્શામાં આગળને આગળ વધતો આત્મા પોતે જ કર્મોથી બંધાય છે. અર્થાત્ તે ભૂતપૂર્વનાં અનંતાનંત કર્મો અને પ્રતિસમયે કરાતાં નવાં કર્મો આત્માના પ્રત્યેક પ્રદેશ ઉપર જેનાથી ચોંટે છે તે બંધતત્ત્વને આભારી છે. (૮) નિર્જરા તત્ત્વ: દૂધ અને સાકરની જેમ આત્માની સાથે એકમેક થયેલાં કર્મોને ખસેડવાં, ભગાડવાં, બાળી નાંખવાં અને ભસ્મીભૂત કરવાનું કામ આ તત્ત્વનું છે. (૯) મોક્ષ તત્વ : અને એક દિવસે સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને આત્મા મુક્ત થાય છે. કર્મોના બે ભેદ છે. ૧. ઘાતી કર્મ, ૨. અઘાતી કર્મ. ઘાતી કર્મઅનંત શક્તિના સ્વામી આત્માની સંપૂર્ણ શક્તિઓને ઘાત કરનારું, દબાવી દેનારું કર્મ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાયઃ આ ચાર ઘાતી કર્મ છે. અઘાતી કર્મ-આત્માની અમુક શક્તિઓને જ દબાવે છે. કેવળજ્ઞાન મેળવવાને માટે ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય અનિવાર્ય છે, અને તે વિના કેઈ પણ જીવ મેક્ષ મેળવી શકતું નથી. ઉપર્યુક્ત પ્રમાણે પ્રતિદિન, પ્રતિક્ષણ તની વિચારણા કરતાં તે શ્રમણોપાસકેમાં “શંખ” નામને મહાશ્રાવક અગ્રેસર હતું. તેને ઉત્પલા નામની મહાશ્રાવિકા ધર્મપત્ની હતી, જે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સર્વાંગ સુંદર અને પવિત્ર હતી. તે નગરીમાં પુષ્કલી નામે શ્રમણેાપાસક હતા,જે ધનિક યાવત્ જીવાદિ તત્ત્વાના જ્ઞાતા હતા. શંખ શ્રાવક્રની વક્તવ્યતા : ભગવાન મહાવીરસ્વામી શ્રાવસ્તી નગરીમાં પધાર્યા જાણીને તે નગરીના બધા શ્રમણાપાસકો ખૂબ હર્ષ પામ્યા અને ભગવંતને વંદનનમન કરીને યથાસ્થાને બેઠા. પ્રભુએ ધર્મોપદેશ આપ્યા અને પદા પોતપેાતાને ઘેર ગઇ. ત્યાર પછી ‘· શંખ ’ શ્રાવકે ખીજા બધા શ્રાવકોને આ પ્રમાણે કહ્યું કે : હે ભાગ્યશાળી શ્રાવકે ! આપણે બહુવિધ ભોજનપાન કરીને પાક્ષિક પૌષધ કરીએ જેથી આત્માનું વિશેષ પ્રકારે કલ્યાણ થાય. બીજા શ્રાવકોએ પણ આ વાત માન્ય કરી. સૌ પાતપાતાને ઘેર ગયા. તેઓએ વિવિધ પ્રકારે ખાહાર, પાન, ખામિ અને સ્વાદિમ પદાર્થાને તૈયાર કર્યાં; પરંતુ ‘ શ’ખ ' શ્રાવકને નીચે જણાવ્યા પ્રમાણે વિચાર થય— " , વિવિધ પ્રકારે આહારપાન વગેરે કરીને કરાવીને પદાર્થોના રસાસ્વાદ લીધા પછી પૌષધ કરવું મને શ્રેયસ્કર લાગતુ નથી. તે માટે 66 ૧. આહારપાણીનેા ત્યાગ કરૂ. ૨. બ્રહ્મચર્ય પાલનપૂર્વક પૌષધ કરૂ. ૩. મણિ-મેાતી આદિ આભૂષણેાના માહ છેડુ ૪. સગાં—સ્નેહીએની માયાના ત્યાગ કરેં. ૫. શરીર શણુગાર એટલે સ્નાન, માલિશ કે ઉનના ત્યાગ કરૂ. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શતક ૧૨ મું ઉદ્દેશક-૧ ૬. ઘાસના બનેલા સંથારાને સ્વીકાર કરું.” ઈત્યાદિક વિચાર કરીને તે મહાશ્રાવક પૌષધશાળામાં આવ્યું. ભૂમિનું પ્રમાર્જન કર્યું. લઘુશંકા, મળત્સર્ગ આદિ પતાવીને એકલે જ પૌષધવ્રતને સ્વીકાર કરીને વિહરવા લાગે. બીજી બાજુ બધા શ્રાવકે ભેજનપાણી માટે “શંખ” શ્રાવકની રાહ જોઈ રહ્યા છે. તે સમયસર નહીં આવવાથી પુષ્કલી શ્રાવકે સૌને કહ્યું, “તમે બધા અહીં જ વિશ્રામ કરો. હું “શંખ” શ્રાવકને બોલાવવા માટે તેમના ઘેર જાઉં છું.” આમ કહી તેણે “શંખ” શ્રાવકના મકાન તરફ પ્રસ્થાન કર્યું. તેને આવતે જઈ “શંખની ધર્મપત્ની “ઉત્પલા” હર્ષિત થઈને ઊભી થઈ સામે આવી. તેણે વંદન નમનપૂર્વક “જય જિનેન્દ્ર” કહીને પુષ્કલી શ્રાવકને આસન ઉપર બેસાડ્યા, અને પૂછયું કે, “હે શ્રાવક ભાઈ! તમારે આવવાનું શું પ્રયોજન છે?” ત્યારે પુષ્કલી શ્રાવકે કહ્યું, “શંખ શ્રાવકને જમવા માટે આમંત્રણ આપવા આવ્યો છું.’ ઉત્પલાએ કહ્યું કે, “શંખ શ્રાવક અત્યારે પૌષધશાળામાં બ્રહ્મચારી થઈને પૌષધવત સ્વીકારીને ધર્મધ્યાન સાધી રહ્યા છે.” પછી તે પુષ્કલી શ્રાવક પૌષધશાળામાં આવ્યા અને ગમનાગમનનું પ્રતિક્રમણ “ઈર્યાવહી” સૂત્ર દ્વારા કરીને પૌષધવ્રતધારી “શંખ” શ્રાવકને વંદન નમન કરીને તેણે કહ્યું કે “હે દેવાનુપ્રિય ! અમે ઘણા અશન-પાન ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યું છે. તે આપણે જઈએ અને ભેજન–પાણી પતાવીને પૌષધવ્રત સ્વીકારી ધર્મધ્યાનમાં વિહરીએ.” જવાબમાં “ખ” શ્રાવકે કહ્યું કે, હે ભાગ્યશાલિન, વિપુલ પ્રકારે આહાર-પાનને આસ્વાદ લીધા પછી અને સંસારની માયાને તે દિવસ પૂરતી છોડીને Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૌષધવત લેવું મને એગ્ય લાગતું નથી. પણ બધી માયાને જ્ઞાનપૂર્વક ત્યાગ કરીને પૌષધવ્રત લેવું યોગ્ય લાગવાથી મેં પૌષધવ્રત સ્વીકારી લીધું છે. માટે તમે બધા તમારી ઈચ્છા પ્રમાણે અશન-પાન-ખાદિમ અને સ્વાદિમનું આસ્વાદન કરે અને સુખેથી વિહરે.” ત્યાર પછી પુષ્કલી શ્રાવકે પૌષધશાળામાંથી બહાર આવીને બધા શ્રાવકે પાસે બનેલી વાત કહી સંભળાવી. બધા શ્રાવકે ભેજનપાણીમાં મસ્ત બન્યા. પૌષધમાં સ્થિરચિત્ત થયેલા “શંખ” શ્રાવકને રાત્રિના સમયે ધર્મ જાગરણ કરતાં એ વિચાર થયે કે, સૂર્યોદય સમયે ભગવાન મહાવીરસ્વામીને વંદન–નમન તથા પર્ય પાસન કરીને પછી પૌષધ પારીશ. આ પ્રમાણે પૌષધવેશમાં જ “શંખ” શ્રાવક ઈસમિતિને પાલનપૂર્વક ભગવંત પાસે આવ્યા. આ બાજુ બધા શ્રાવકે સવારમાં સ્નાન પાણી પતાવીને સારાં વસ્ત્રો તથા આભૂષણો પહેરીને ભગવંતને વંદન-નમન કરવા આવ્યા, ધર્મોપદેશ સાંભળે અને જ્યાં “શંખ શ્રાવક હતા ત્યાં જઈને કહ્યું કે, “હે શંખ! તમારા કહેવાથી અમે ખાનપાન તૈયાર કર્યા, કરાવ્યાં પણ તમે ન આવ્યા, તે ઠીક કર્યું નથી. કેમકે આમાં તે અમે અમારી મશ્કરી સમજીએ છીએ.” તે સમયે ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ભાગ્યશાળીઓ! તમે “શંખની ૧. હીલના-જાતિ કુલાદિના મર્મ પ્રકટ કરીને ભત્સના કરવી. ૨. નિંદા કુત્સિક શબ્દોનું ઉચ્ચારણ કરી અનાદર કરે. ૩. ખિસના-હાથ મુખના વિકારપૂર્વક નિંદનીય શબ્દોથી કેપ કરે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શતક ૧૨ મું ઉદ્દેશક-૧ ૪. ગહ-બીજા સામે દેષ પ્રકટ કરવા. ૫. અપમાન-ગ્ય આદર કર્યા વિના બીજાની માનહાનિ કરશે નહિ. કેમકે “શંખ શ્રાવકધર્મમાં પ્રીતિવાળા અને દઢ છે. તેમણે પૌષધ વ્રતમાં આખી રાત પ્રમાદને ત્યાગ કરીને સુદષ્ટિ જ્ઞાનીનું જાગરણ કર્યું છે. જામરિકા કેટલા પ્રકારે છે? પ્રશ્ન-હે પ્રભે ! જાગરિકા કેને કહેવાય અને તે કેટલી છે? ભગવંતે કહ્યું કે, જાગરિકા ત્રણ છે, તે આ પ્રમાણે – (૧) બુદ્ધ જાગરિકા-ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શનના માલિકે અરિહંત પરમાત્માઓ બુદ્ધ જાગરિકા કરે છે, કેમકે તેમને પ્રમાદ અને નિદ્રાને સર્વથા અભાવ હોય છે. (૨) અબુદ્ધ જાગરિકા–જે મુનિરાજે પાંચ સમિતિથી સમિત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત છે, પરંતુ કેવળજ્ઞાનના માલિક નહીં થયેલા હોવાથી છદ્મસ્થ છે, અબુદ્ધ છે; માટે તેઓને અબુદ્ધ જાગરિકા કહી છે. (૩) સુદર્શન જાગરિકા-જીવાજીવાદિ તને જાણનારા સમ્યગદર્શની શ્રાવકને સુદર્શન જાગરિકા કહી છે. આ પ્રમાણે કહીને પ્રભુએ ત્રણ પ્રકારની જાગરિકા સમજાવી. - , ત્યારપછી બીજા શ્રાવકોના ક્રોધાદિના ઉપશમન માટે શંખ” શ્રાવકે ભગવંતને પૂછ્યું કે, “હે પ્રભે! ક્રોધ કષાયને વશ થયેલે જીવાત્મા કયું કર્મ બાંધે? શું કરે? શેને ચય Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કરે ? અને ઉપચય કરે ?' જવાબમાં ભગવંતે કહ્યું કે, · હે : શંખ ’ શ્રાવક ! ક્રોધાવેશમાં આવેલા જીવાત્મા આયુષ્યકમ ને છેડીને શેષ જ્ઞાનાવરણીયાદિ સાતે કર્માંને ગાઢ કરે છે, મજબૂત કરે છે, નિકાચિત કરે છે. યાવત્ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. કષાયાની મહાભયંકરતા તીથકર ભગવંતા બાર પદાની વચ્ચે પેાતાના શ્રીમુખે ક્રમાવતાં કહે છે કે, · ચારે કષાયેાના સેવનથી જીવ અનંત સસારી અને છે. C , ' ,, ઘણીવાર સ્તવનમાં આપણે ખેલીએ છીએ કે, હે પ્રભુ ! .રમતા નવ નવ વેશે. ” એટલે કે હું ઋષભદેવ પ્રભા ! એક દિવસ આપણે બંને સાથે રમ્યા હાઇશું, સાથે ખાધુ પીધુ હશે, છતાં પણ તમે તે આજે અન તસુખના ધામ સિદ્ધશિલામાં બિરાજમાન છે અને હું અનંતદુઃખાની પર પરાથી ભરેલા સંસારમાં રખડી રહ્યો છું. ઘણીવાર એવુ પણ બનતુ હોય છે કે એક દિવસે એક જ મુહૂતમાં દીક્ષિત થયા છતાં પણ એક મુનિરાજ કેવળજ્ઞાન મેળવીને મેક્ષમાં જાય છે અને બીજો મુનિ ચારિત્રધર્મની વિરાધના કરીને ક્રુતિ તરફ પ્રસ્થાન કરે છે ત્યારે વિચાર કરવાનો અવસર આવે છે કે આવું શી રીતે ખનતું હશે ? ' જવાબમાં એમ કહેવાયું છે કે, ‘ કેવળજ્ઞાન મેળવવાને માટે જા કોઈના પણ બાધ નથી, પરંતુ ચારે કષાયરૂપી શત્રુઓને ખાધ છે. જ્યાં જ્યાં કષાયા, કષાયભાવા, કાષાયિક પ્રવૃત્તિ છે ત્યાં ત્યાં કેવળજ્ઞાન નથી જ. ” માટે જીવાત્માને કેવળજ્ઞાન " Page #70 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું: ઉદ્દેશક-૧ ૧૫ જોઇતું જ હોય અને તે મેળવવા માટે શ્રેડી ઘણી શ્રદ્ધા હોય તે સૌથી પહેલા યથાશક્તિ કષાયને ક્ષય કરવા માટે કે તેમને ઉપશમ કરવા માટે જ પ્રયત્ન કરે જોઈએ. તે કષાયે ચાર પ્રકારના છે – અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાન કષાય, પ્રત્યાખ્યાન કષાય અને સંજ્વલન કષાય. તે પ્રત્યેકના કોધ માન માયા અને લેભના ભેદે સેળ ભેદ થાય છે. જીવમાત્રની લેશ્યાઓ સમયે સમયે બદલાતી રહેવાના કારણે અનંતાનુબંધી કષાયમાં જીવન યાપન કરનાર જીવને પણ કઈક સમયે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન કે સંજ્વલન કષાયને પણ રસાનુભવ થઈ શકવાના કારણે તે સમયમાં જ સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ સુલભ બનવા પામે છે. માટે જ અનંતાનુબંધી કષાયને સ્વામી નરકમાં ગયા પછી પણ કેઈક સમયે સારાં નિમિત્તો મળતાં સમ્યક્ત્વને પ્રાપ્ત કરવા માટે લાયક બને છે. એટલું ધ્યાનમાં રાખવાનું કે “અનંતાનુબંધી કષાયની વિદ્યમાનતામાં કઈ પણ જીવને કઈ કાળે પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી, અને પ્રાપ્ત થયેલું સમ્યકત્વ ટકી પણ શકતું નથી. આ પ્રમાણે આ પ્રથમ કષાયમાં જ્યારે અપ્રત્યાખ્યાન આદિ કષાનું મિશ્રણ થશે ત્યારે તેમને દેશવિરતિની પ્રાપ્તિ પણ સુલભ બને છે. ઉદાહરણરૂપે ચોથી નરકમાં રહેલા રાવણ અને લક્ષ્મણના જીવે છે, એમ એક કષાયનું બીજા કષાયમાં મિશ્રણ થતાં માનવના અધ્યવસાય બદલાતા રહે છે. જેમ અનંતાનુબંધમાં અનંતાનુબંધ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંજવલન. અપ્રત્યાખ્યાનમાં અનેતાનુબંધ અપ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન અને સંજવલન. પ્રત્યાખ્યાનમાં અનંતાનુબંધ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંજવલન, સંજ્વલનમાં અનં. તાનુબંધ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંજ્વલન. આ પ્રમાણે કષાયની ભયંકરતા જોયા પછી પ્રત્યેક કષાય જીવનને શી રીતે બરબાદ કરે છે તે જોવાનું શેષ રહે છે. (૧) ક્રોધ: રખેવાળ વાતિકૂદાવ્યવસાયક્રોધ: (આચારાંગ સૂત્ર ૧૬૧) કારણ હોય કે ન હોય તે પણ આત્મામાં આધ્યાન કે રૌદ્રધ્યાન વિષયક ક્રૂર અધ્યવસાય બન્યા રહે તે કોઈ કહેવાય છે. (२) तत्राऽऽत्मीयोपघातो क्रोध कर्म विपाकोदयात् क्रोधः (આચરાંગ. ૧૭૦) આત્માનાં બધાં ય સત્કર્મો, પુણ્યકર્મો, સદનુષ્ઠાને, તપશ્વર્યાએ આદિને સંપૂર્ણ ઘાત કરે તે ક્રોધ કહેવાય છે. જેમ લાખો મણ ઘાસ ભરેલા ગોદામમાં અગ્નિની ચિનગારી પડે અને આંખના પલકારામાં ઘાસ બળીને રાખ થાય તેવી રીતે ઘ: પુન: સોના િદૂર્વોદયfબત તા: એક જ ક્ષણને કોધ કરડે વર્ષોની તપશ્ચર્યા અને લાખો કરડેનાં દાનપુણ્ય આદિને બાળીને ખાખ કરે તે ક્રોધ છે. (૩) ઘન થ્થત વા ન જ શોઘ:, શોઘ મોહનીયसम्पाद्यो जीवस्य परिणति विशेपः क्रोध-मोहनीय कर्मैव. (ઠાણા ૧૩) Page #72 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ` : ઉદ્દેશક-૧ ૧૭ એટલે કે શરાબપાનવડે બેમાન બનેલા માનત્રને મતિજ્ઞાન કે માનવતા સાથે જેમ લેણા-દેણી રહેતી નથી, તેમ શરાબપાન જેવા મેાહુકના ઉદ્દયમાં માનવના ક્રોધ કે તેના પરિણામે શાન્ત, ઉપશાન્ત કે દાન્ત થતા નથી. તેથી સંસારના કોઈ પણ ચેતન કે અચેતન પદાર્થાના નિમિત્ત માણસને ક્રોધના ઉદય સદૈવ બન્યા રહે છે. શરાબપાનના નશે સૌથી પહેલાં માનવની ઇન્દ્રિયામાં માદકતા લાવીને તેના દિલ અને દિમાગને સથા બેહેશ કરી મૂકે છે. તેમ માહુક'ના ઉદય કે તેની ઉદ્ભીર્ણોથી માનવની પાંચ ઇન્દ્રિયામાં માદકતા આવતાં જ તેટલા સમય પૂરતા તે માનવ ઇન્દ્રિયાનેા ગુલામ- સથા ગુલામ અથવા પ્રકટ કે પ્રચ્છન્ન ગુલામ બન્યા વિના રહેતા નથી. જ્યાં ઇન્દ્રિયાની પ્રચ્છન્ન કે પ્રકટ ગુલામી વિદ્યમાન હાય છે ત્યાં ક્રોધના ઉદયકાળ પણ ઉપસ્થિત થયા વિના રહેતા નથી. (૪) પ્રોતિ ક્ષ: ત્રોષઃ । (ઉત્તરાધ્યયન : ૨૬૧) લક્ષણ વડે લક્ષ્યની સિદ્ધિ થાય છે, જેમકે રસેાડામાંથી નીકળતા ધૂમાડા વડે અગ્નિની નિશ્ચયતાને કાઈ તર્કવાદી કે વિત'ડાવાદી પણ પડકારી શકતા નથી. કેમકે ધૂમાડા લક્ષણ છે અને અગ્નિ લક્ષ્ય છે. તેવી રીતે ચેતન કે અચેતન પદાર્થ પ્રત્યે રહેલી અપ્રીતિ-અપ્રેમ-અણગમો-નફરત કે ઉદાસી નતામાં કારણરૂપે ક્રોધની હાજરી અવશ્યમેવ હેાય છે. અર્થાત્ છુપાઇ ગયેલા ચારની જેમ માનવીના જીવનમાં રહેલા ક્રોધના કારણે માનવને માનવ સાથે રહેલા પ્રીતિધર્મ, પ્રેમધ, મૈત્રીધ, વૈરાગ્યધર્મ કે સમ્યક્ત્વધર્મ તેટલા સમય પૂરતા કે જીવનના છેલ્રા શ્વાસ સુધી પણ સમાપ્ત થાય છે. માટે Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અપ્રીતિ આદિ લક્ષણે વડે માનવ જીવનમાં રહેલે ક્રોધ નકારી શકાતું નથી. બેશક, અપ્રીતિ આદિમાં નિર્મમત્વ લક્ષણથી લક્ષિત વૈરાગ્ય પણ કારણરૂપે હોઈ શકે છે, પરંતુ નિશ્ચયાત્મક દષ્ટિએ નિર્મમ માનવના જીવનમાં દ્રષાત્મક અપ્રીતિ હોતી નથી, પણ દયાપૂર્ણ પ્રીતિ–પ્રેમ-મિત્રતાને સાગર ઉછળતું હોય છે જેમકે મહાવીરસ્વામીને ચંડકૌશિક કે સંગમ ઉપર, પાર્શ્વનાથને કમઠાસુર ઉપર, બંધકમુનિના પાંચસે શિષ્યને પાલક મંત્રી ઉપર, ગજસુકુમાલ મુનિને પિતાના સસરા ઉપર, મેતારજ મુનિને તેની ઉપર, ચન્દનબાળાને મૂળા શેઠાણી ઉપર કે જિમતીને પિતાના દિયર મુનિ ઉપર અપ્રીતિ-અપ્રેમ-નફરત કે રેષ ન હતું, પણ અદ્ભુત કરુણ હતી, મૈત્રીભાવ હતું, દયાની ચરમસીમા હતી. તેથી જ કહેવાયું છે કે સમ્યકત્વના લાગી ગયેલા કેસરીયા રંગથી પૂર્ણ રૂપે રંગાયેલા જીવાત્માને કઈ પ્રત્યે પણ અપ્રીતિ-નફરત કે ઉદાસીનતા પણ હતી નથી. માટે જ શાસ્ત્રવચન છે કે અપ્રીતિ લક્ષણથી કોધ લક્ષિત થયા વિના રહેતું નથી. () ઋોઘ: સાત પરિણામ: ( જીવી૫) અત્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવાદિ દોષથી રહિત લક્ષણ વડે લક્ષ્યની સિદ્ધિ અસંભવિત નથી, પરંતુ લક્ષ્યમાં લક્ષણની વિદ્યમાનતા હોવી જ જોઈએ તેવું નથી. લેખંડના ગળામાં કે સગડીમાં અગ્નિરૂપ લક્ષ્ય તો છે, સાથે સાથે ધૂમાડા રૂપ લક્ષણની ગેરહાજરી પણ સ્પષ્ટ દેખાય છે. તેવી રીતે સ્વાર્થવશ કે સમયના ગણત્રીબાજ ઘણા એવા માનને Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શતક ૧૨ મું ઉદ્દેશક-૧ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે તેઓ તેટલા સમય પૂરતા ઠાવકા, ગંભીર, હસમુખા અને પ્રેમભરેલી વાતો કરનારા સ્પષ્ટ દેખાઈ આવે છે. પણ....પણ... તેમના હૈયામાં રોષનો અગ્નિ ભરેલું હોય છે. માટે જ બહારના ઠાવકા અને અંદરના માયાવી, બહારના ગંભીર પરંતુ હૈયામાં ચુલા ઉપર ખદબદતી ખીચડીની જેમ ક્રોધ ઈર્ષાદિથી બળતા હોય છે. બહારના હસમુખા અને અંદરના કાતિલ ઝેર જેવા આત્માઓ સમય જોઈને “ઘા” કરનારા હોય છે. બહારથી પ્રેમપૂર્ણ વાર્તાલાપ કરે છે પણ અંદર ઈષ્ય–અદેખાઈ કે વૈર–વિરોધને વંટોળ ચડી ગયા હોઈને સમયની પ્રતીક્ષા કરનારા હોય છે. માટે આવી રીતના રહેણી અને કથનીમાં ફેરફારવાળા માનવના ચહેરા ઉપર તત્કાળમાં અપ્રીતિરૂપ લક્ષણ ન પણ દેખાતું હોય તે પણ આત્માના પ્રતિપ્રદેશે કોઈને ઉદયકાળ વર્તતે હેય છે. માટે કહેવાયું છે કે કોધી માણસના જીવન અપ્રીતિઆત્મક પરિણામવાળાં જ હોય છે. અપ્રીતિ એટલે આત્માની પરિણતિ, લેશ્યા, વિચારધારા કે તેના પરિસ્પદ સમજવા. માટે ભૂત, ચંડાળ કે કાળા નાગની ઉપમાને ધારણ કરે કોધ સૌથી પહેલા ત્યાજ્ય છે, સર્વથા ત્યાજ્ય છે. પિતાના સત્તાવીશ ભવની અપેક્ષાએ ૧૬મા ભવમાં મહાવીરસ્વામીને આત્મા વિશ્વભૂતિ નામે હતે. સંસારની ખટપટોના કારણે મુનિધર્મ સ્વીકાર્યો, તપશ્ચર્યા તપી, સંયમ પાળે પણ વિશાખાનંદી ઉપરને ક્રોધ કાબુમાં લઈ ન શકવાને કારણે મથુરા નગરીમાં ગાયને શીંગડા સાથે ઉછાળીને દૂર ફેકી દીધી અને વિશાખાનંદીને મારવાનું નિયાણું કર્યું. અને ૧૮મા ભવે વાસુદેવના અવતારમાં અવતરી સાતમી નરકે Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ ૨૦ ગયા. ત્યાંથી સિંહના અવતારને પામી ચેાથી નરકે ગયા. ઇત્યાદિ અગણિત ઉદાહરણાથી આપણે જાણી શકીએ છીએ કે ૮ ક્રોધાન્ય માણસ હિંસક હાય છે, માટે તેના હૈયામાં મર્યાદાતીત પાપેાની વિદ્યમાનતા હેાય છે. ' આ કારણે ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે કે, ક્રોધ-પાપના કારણે ભવભ્રમણ વધે છે, પરિણામે જીવ અસહ્ય અશાતાવેદનીય ભાગવનારા બને છે. (૨) માનકષાય ઃ એમ કહેવાય છે કે ક્રોધકષાય કદાચ કાબુમાં લઈ શકાય પણ આઠ ાના કાળા ભયંકર નાગ જેવા માન કષાયને સ્વાધીન કરવા અત્યંત મુશ્કેલ છે. લાલાંતરાય કર્મના ક્ષયેાપશમથી મળેલી કંઈક પૌદ્ ગલિક વસ્તુઓ, વીર્યાન્તરાય ક ના ક્ષયે પશમથી મેળવેલી કઈક શારીરિક શક્તિએ, અને દાનાન્તરાય કના ક્ષા પશમથી ખીજાને કંઈ આપ્યુ હોય, અપાવ્યુ` હાય આદિ કાર્યો પ્રત્યે માનવના મનમાં કંઇક ઉષ્ણતા પ્રાપ્ત થાય છે, જેને લઇને સમુદ્રની આગળ બિંદુ જેવા થાડાં ઘણાં થયેલાં પેાતાના કાર્યા પ્રત્યે અભિમાન–અહુકાર–ગવ અને ‘મેં આ કયું, તે મારે કરવું પડ્યું, અથવા મારા વિના આ કામે કણ કરી શકે ?’ આવા ભાવાને જ માન–કષાય કહે છે. હવે શાસ્ત્રીય પદ્ધતિએ અભિમાનની ભયંકરતા તપાસીએ. ( ૨ ) માનો વન્તનાત્યુસ્થાનાામ નિમિત્ત: (દશવૈકાલિકઃ ૧૮૭) શાલીભદ્ર શેઠ, વસ્તુપાલ, તેજપાલ, અનુપમાદેવી, જગડુશાહ, પેથડકુમાર, વિજય શેઠ, વિજયા શેઠાણી આદિને જે કઇ ભૌતિક પદાર્થા મળ્યા હતા તેની આગળ આપણી પાસે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શતક ૧૨ મું: ઉદ્દેશક-૧ કંઈ નથી, છતાં પણ માનવની પાસે જેમ જેમ પૈસે અને સત્તા વધતાં જાય છે, તેમ તેમ તે માનવ સૌથી પહેલે દેવગુરુને વંદન-નમન કરવાનો મળે અવસર ઑઈ નાંખે છે. અર્થાત્ સંસારભરનાં બધાંય કામ કરવા માટે તેની પાસે સમય છે. પણ અરિહંતદેવની પૂજા-આરતિ વગેરે કરવા જેટલે સમય અને પંચ મહાવ્રતધારી ગુરુદેવના ચરણે માં બેસીને તત્ત્વજ્ઞાન સમજવા જેટલે સમય તેમની પાસે હેતે નથી. માટે જ પોતે પિતાના શ્રીમુખે કહેતે રહે છે કે, સાહેબ ! આ સંસારની માયામાં ફસાયેલું હોવાથી પૂજા-પાઠ અને ધર્મધ્યાન શી રીતે કરું?” (૨) માનઃ અર્વપરિણામઃ (જીવાભિગમ સૂત્ર : ૧૫) પૂર્વભવના કરેલા માનકષાયના ઉદયથી અથવા પ્રાપ્ત થયેલા ભૌતિક પદાર્થોથી ઉદીરિત (ઉદી) કરાયેલા માનકષાયને લઈ માનવજીવનમાં ગર્વિષ્ઠતાના પરિણામ થાય તેને માન કહે છે. “જળ : a frtતીય પુનિત જવ:” ગર્વ શબ્દની આ વ્યુત્પત્તિમાં “” ધાતુ તુદાદિ ગણુને લે જેને અર્થ છે બીજાનાં સત્કાર્યોને, બીજાની મોટાઈને, વિદ્વત્તાને, પુણ્યકર્મિતાને ગળી જવાં. આવા ગર્વના પરિણામેના મૂળમાં માનકષાય રહેલે છે. એની વ્યાખ્યા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે આ પ્રમાણે કરી છે “મરતો જોડા નાતીતિ કરન માનઃ સારાંશ કે મારા જે કે મારા જેવાં કાર્યો કરનારે બીજો કેઈપણ નથી. આવા અહંકારી ભાવે માન કષાયને કારણે થાય છે. માટે આ ગર્વિષ્ઠ અહંકારી માણસ જ્યારે સડક ઉપરથી જતું હોય છે ત્યારે સૌ કોઈને પ્રત્યક્ષ અનુભવ થાય છે કે તે ચાલતું હોય જાણે છાતી ફુલાવતે ચાલે છે, અને અંદરના હૈયાથી જાણે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કહેતે હોય કે “મારા જે બીજે કઈ પણ શ્રીમંત નથી, દાનેશ્વરી નથી, વ્રતધારી નથી, ક્રિયાકાંડી નથી, વિદ્વાન નથી, વક્તા નથી, તપસ્વી નથી, રૂપાળ નથી, ખાનદાન નથી, તેમ જ પિોલીટીકલ પણ નથી. એટલે જે કંઈ છે તે હું પિતે એક છું, મારા જે બીજે કઈ નથી.” ( ३ ) मानो जाति आदि गुणवान् अह एव इति मननंअवगमनं गम्यते वाऽनेनेति भावः (ઠાણા) ૧૯૩) (૪) માન: અતિ પ્રત્યવહેતુ: ( ઉત્તરાધ્યયન ર૬૧) ( ५ ) मानः जातिकुलरूपबलादिसमुत्थो गवं: । (આચાઇ ૧૭૦) અર્થાત્ જાતિ, કુલ, લાભ, ઐશ્વર્ય, બળ, રૂ૫, તપ અને જ્ઞાન આદિમાંથી અહં સંજ્ઞા પ્રગટે છે, જેના કારણે પિતાને મળેલી વિજલીના ચમકારા જેવી, નદીના પ્રવાહ જેવી, હાથીના કાન જેવી ચંચલ દ્ધિ સમૃદ્ધિ આદિની પ્રશંસા કરવામાં જ દિવસને મોટો ભાગ પૂર્ણ કરે છે. આ બધું માન કષાયના પાપે થાય છે, જે અઢાર પાપસ્થાનકમાં સાતમું પાપ છે. (૩) માયા કષાય: અનુભવી ગાચાર્યો તે એમ કહે છે, “માનરૂપી અજગરને નાથવામાં કંઈક પ્રયત્ન કરે પડતે હશે, પરંતુ માયા–નાગણ તે બહુ જ અસાધ્ય હેવાથી ભલભલા ગી અડોગી–પંડિત-મહાપંડિત આદિને પણ પિતાની જાળમાં Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શતક ૧૨ મું ઉદ્દેશક-૧ ફસાવી દુર્ગતિ તરફ પ્રસ્થાન કરાવવામાં અદ્વિતીય છે. મહોપાધ્યાય યશોવિજયજી મ. તે ત્યાં સુધી કહે છે - ‘सुत्यजं रसलाम्पटय सुत्यज देहभूषणम् । સુચના: રામમોગાદા: ટુરીંગ રમસેવન ” કેશ લેચલ ધારણું સુણે સંતા છે, ભૂમિ શય્યા વ્રત ત્યાગ ગુણવંતા જી; સકળ સુકર છે સાધુને સુણ સંતા જી, દુક્કર માયાત્યાગ ગુણવંતા છે. ” સારાંશ કે ઘી-દૂધ, મલાઈ, સાકર, ગોળ, દહીં આદિની રસલંપટતા, શરીર ઉપરનાં આભૂષણોને શણગાર, કે સ્ત્રીઓને સહવાસ તથા માથાના વાળને લેચ, મેલાં કપડાં, ભૂમિ સંથારે પણ સાધકને સુકર અર્થાત્ સુખેથી પાળી શકાય તેવા હોય છે, પરંતુ આખ્તર હૈયામાં રહેલી માયા નાગણ, માયા શલ્ય કે માયા મૃષાવાદને ત્યાગ અત્યંત કઠણ છે. અનંત સંસારની માયા પણ અનંત હેવાથી ક્યા સમયે, કેવા રૂપે, કયા નિમિત્ત, નૃત્યાંગનાની જેમ નૃત્ય કરતી માયા માનવની સામે જ્યારે આવશે ત્યારે તેને જાણવા માટે સંસારને એકેય નજુમી (જ્યોતિષી) સમર્થ નથી, તેમ કેઈ પણ મંત્ર ત્યાં કામ આવવાને નથી. આ માયા આબાલ-ગોપાલ સૌના જીવનમાં હોવા છતાં પણ “ઘરડાંને ઝાઝેરી...” આ ટંકશાળી વચન જ સાક્ષી આપે છે કે સંસારને ભેગવીને થાકી ગયેલા, કંટાળી ગયેલા કે અશક્ત થયેલા ઘરડાંઓને તે આ માયા નાગણના ડંખ બહુ જ જોરથી લાગેલા હોય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હવે આપણે શાસ્રીય વચનથી માયા નાગણનાં પરાક્રમે જોઇએ ઃ (१) स्वपरव्यामोहोत्पादक शाठ्यं माया સ્વ એટલે પેાતાની જાતને અને પર બ્યામેાહ ઉત્પન્ન કરાવે તેવું શાક્ય, શતા, પેાલીટીકલ જીવન માયા છે. (ઉત્તરા• ૨૬૧) એટલે બીજાને લુચ્ચાઈ અને (આવ૦ ૪૩) (જ્ઞાતા ૨૩૮) (२) सर्वत्र स्ववीर्यं निगूहनम् माया (३) पदवंचनबुद्धि: माया (४) परवंचनाभिप्राय: माया (५) अनार्जवम् माया (પ્રજ્ઞા૦ ૩૩૫) (६) मायाविषयं गोपनीयं प्रच्छन्नमकार्यं कृत्वा नो आलोचयेत् सा माया (ઢાણા ૧૩૭) ઈત્યાદિક સૂત્રોથી જણાય છે કે માયા અને માયાવી જીવન અસાધ્ય રોગની તુલનામાં આવે છે. (૪) લાભ કષાય : ભૂખડી ખારશ જેવા લાભકષાયને રાક્ષસની ઉપમા આપવામાં આવી છે, જેમાં બધાંય દૃણા, પાપા, અપરાધે અને પ્રપચાના સમાવેશ શકય બને છે. નાટકના થિએટર પર એક જ વ્યક્તિ જેમ જુદાં જુદાં રૂપે આવે છે, તેમ લેાભરાક્ષસ પણ વ્યક્તિના જીવનમાં જુદાં જુદાં રૂપે આવે છે. પુત્રલાભ, દ્રષ્યલેાભ, સત્તાલેાભ, વસ્ત્રાભૂષણલાભ, ઇજ્જતલેાભ, વિષયવાસના લેાભ ઇત્યાદિકરૂપે લેભ નામના રાક્ષસે જીવમાત્રને કે દેવમાત્રને Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૧ પિતાની દાઢમાં સમાવી દીધા છે. લેભની વ્યાખ્યાઓ શાસ્ત્રોમાં ભિન્નભિન્ન દેખાય છે. (૨) સ્ત્રોમ: દ્ધિયક્ષન: (જીવા ૧૫) (૨) કોમ: મૂરછ (પ્રશ્ન. ૪૨) (૩) સ્ત્રોમ: વિવિભોર (પ્રશ્ન. ૯૭) (૪) સ્રોમ: તૃણાહ્ય રા: (આચા. ૧૭૦) (५) लोभन अभिकांक्षणम्, लुभ्यते वाऽनेनेति लोभः (ઠાણ. ૧૭૭) (૬) દયારામifક્ષા રોમ : (ઉત્તરા. ૨૬૧) (૭) રોમ: સfમઃ (દશ. ૧૦૭) (८) गाद्धय मभिकांक्षा (ઉત્તરા. ર૯૭) (૧) ઘવાતુવિષય પૃઢયારમ (ઉત્તરા ૬૪૪, ભગવતી. ૮૦૪) દેવાધિદેવ મહાવીરસ્વામીએ કહ્યું, આ ચારે કષાયોને માલિક પિતાના આત્માને વધારે ભારે બનાવીને સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યાર પછી શ્રાવસ્તી નગરીના બધાયે શ્રાવકે પ્રભુની વાત સાંભળીને ભય પામ્યા, ત્રાસ પામ્યા અને ઉદ્વેગ પામીને તેઓએ પ્રભુને વંદન કર્યું, નમન કર્યું. તથા જ્યાં શંખ નામે શ્રાવક હતો ત્યાં આવીને શંખને વંદન-નમન કરી ખમતખામણું કર્યા અને સમવસરણથી બહાર આવીને પિતપોતાને ઘેર ગયા. શંખ શ્રાવક પણ ઋષિભદ્ર પુત્રની જેમ થાવત્ બધાંયે દુખને ક્ષય કરીને કલ્યાણ પામશે. છે બારમા શતકને પહેલે ઉદ્દેશ સમાપ્ત છે Page #81 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૨ કૌશાંબી નગરી આ ચાલુ અવસર્પિણ કાળમાં ચોથા આરે લગભગ પૂરો થવા આવ્યું હતું, તે કાળે સાક્ષાત્ અરિહંત સ્વરૂપ, ચરમ તીર્થંકર તથા દ્રવ્યદેવ નરદેવ અને ભાવદેવથી પરિપૂજિત દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામી જ્યારે વિચારતા હતા, તે સમયે કૌશાંબી નામની નગરી હતી, જ્યાં ઉદાયન નામે રાજા હતા, જે સહસાનીક રાજાને પ્રપુત્ર, શતાનીક રાજાને પુત્ર, ચેટક મહારાજાની પુત્રીને પુત્ર, મૃગાવતીદેવીને પુત્ર અને જયંતી શ્રમણોપાસિકાને ભત્રીજો તે હતે. . મૃગાવતીદેવી પણ સહસ્ત્રાનીક રાજાની પુત્રવધૂ, મહાપરાક્રમી શતાનીક રાજાની ધર્મપત્ની, ચેડા રાજાની પુત્રી, ઉદાયન રાજાની માતા અને જયંતી શ્રાવિકાની ભેજાઈ થતાં હતાં. તેઓ સુકુમાર અંગવાળાં સર્વાંગસુંદર અને સતિ શિરોમણિ હતાં. તથા ત્યાં જયંતી નામ શ્રમણે પાસિકા હતી, જે સહસાનીક રાજાની પુત્રી, શતાનીક રાજાની બહેન, ઉદયન રાજાની ફેઈ અને મૃગાવતીદેવીનાં નણંદ થતાં હતાં. તે દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીનાં સાધુ સાધ્વીએની પ્રથમ શય્યાતર શ્રાવિકા હતાં. ભગવાન મહાવીરસ્વામીના ઉદયકાળ પહેલાં ચેડા મહારાજા પાર્શ્વનાથ પ્રભુના અનન્ય ઉપાસક હતા. પછીથી કેવળજ્ઞાન પામેલા ભગવાન મહાવીરસ્વામીના અનન્ય ભક્ત બનવા ઉપરાંત અહિંસા-સંયમ તથા Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૭ શતક ૧૨ મું : ઉદ્દેશક-૨ તપાધર્મના આરાધક અને પ્રચારક બન્યા હતા. વૈશાલી ગણતંત્રના પ્રથમ અધિનાયક હતા. તેમની સાત પુત્રીઓમાંથી એક પુત્રી મૃગાવતી કૌશાંબીના રાજા શતાનીકને પરણ્યાં હતાં, જે અતિશય રૂપવંતી, શિયળવતી તથા તીર્થંકરદેવનાં પરમ અનુયાયિની હતાં. પિતાના પુત્ર ઉદાયનને રાજગાદી ઉપર બેસાડીને ચંદનબાળા પાસે દીક્ષિત થઈને પોતે કેવળજ્ઞાન મેળવ્યું અને ગુરુણીને પણ કેવળજ્ઞાન મેળવવામાં નિમિત્ત બન્યાં જ્યારે જયંતી શ્રાવિકા જે બાળવિધવા હતાં અને દેવાધિદેવ મહાવીર સ્વામીના શાસન પ્રત્યે અનહદ અનુરાગ ધરાવનાર હતાં, મુનિરાજે તથા સાધ્વીજી મહારાજેને માટે શય્યાતર હતાં એટલે કે કૌશામ્બી તરફ આવતાં સાધુસાધ્વીઓને પોતાની વસતિ (મકાન) આપીને શ્રદ્ધાસંવેગપૂર્વક ભકિત કરનારાં હતાં. ભગવાનનું પુનિત આગમન એક દિવસ ચતુર્વિધ સંઘ સાથે ભગવાન મહાવીરસ્વામી કૌશાંબી પધાર્યા અને ચન્દ્રાવતરણ ચંદ્યાનમાં સ્થાપિત થયેલા સમવસરણમાં વિરાજીને ભગવાને ધર્મોપદેશ આપે. ઉદ્યાનપાલકે જ્યારે આ સમાચાર ઉદાયન રાજાને આપ્યા ત્યારે રાજા ઘણા જ ખુશ થયા, અને પોતાના કુટુંબીજનેને બેલાવી કૌશાંબી નગરીને શણગારવા માટે આજ્ઞા આપી. જયંતી શ્રાવિકા : - રાજા ઉદાયનની ફઈબા જયંતી શ્રાવિકાએ ભગવંતનું આગમન સાંભળ્યું અને તે હૃષ્ટ તુષ્ટ થઈ. મૃગાવતીદેવી પાસે આવીને તેણે કહ્યું કે, “તીર્થકર, અરિહંતદેવ, દેવાધિદેવ, Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ ભગવાન મહાવીરસ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતા અહીં આવ્યા છે. તેમનું નામ સાંભળતાં જ અનંત પુણ્ય અંધાય છે. તા તેમને કરેલું વંદન, નમન પર્યુંપાસન અને તેમના શ્રીમુખે સાંભળેલા શબ્દોથી થતા લાભનુ' તે પૂછવું જ શું ? માટે તૈયાર થાએ, પ્રમાદ છેડા, આલસ્ય ત્યાગા અને આપણે બધા ભગવાનના સમવસરણમાં જઈ માનવજીવન સફળ બનાવીએ.’ એમ કહીને પેાતાના સેવકો પાસે ઉત્તમમાં ઉત્તમ રથ તૈયાર કરાવ્યા, તેમાં એસી સમવસરણ તરફ પ્રસ્થાન કર્યું અને સમવસરણને દેખતાં જ રથ નીચે ઉતરીને અંદર પ્રવેશ કર્યાં. ત્રણ પ્રદક્ષિણા કરી, તથા નમન-વંદ્રુન કરી યથાયેાગ્ય સ્થાને બેસીને એકાગ્ર ચિત્ત ધમ્મપદેશ સાંભળ્યે. દેશનાન્તે વિધવા, મહા-વિદુષી, જીવાજીવાદિ તત્ત્વાના જાણનાર, અરિહંતે પ્રત્યે અનન્ય રાગ ધરાવનાર, જૈન સાધુ સાધ્વીજીના પરમેાપાસિકા, જૈનશાસનની આરાધનામાં પૂર્ણ જાગૃત, સુંદર વક્તૃત્ત્વશાળી, ઉત્તમ વ્યક્તિત્વશાળી જયંતી શ્રાવિકા સમયે સમયે ભગવાન મહાવીરસ્વામીને પ્રશ્નો પૂછવા લાગ્યા અને ભગવાને તે પ્રશ્નોના જવાખે। આપ્યા. ત્યારે શકા-આકાંક્ષા-વિચિકિત્સા વિનાના થયેલા તે શ્રાવિકા પરમાનંદ પામીને અતિશય સ્વસ્થ થયા. દેશનાન્તે પ્રભુ સન્મુખ બે હાથ જોડી માથુ નમાવીને તેમણે પૂછેલા પ્રશ્નો નીચે પ્રમાણે છે. જીવ ભારે શાથી અને છે? પ્રશ્ન-૧ હું પ્રભો ! કયા કાર્યાં કરવાથી જીવ ભારે મને છે? વજનદાર બને છે? જવાખમાં ભગવતે ફરમાવ્યું કે · હું જય’તી શ્રાવિકા ! પ્રાણાતિપાત મૃષાવાદ યાવત્ મિથ્યાત્વ નામના પાપસ્થાનકનાં સેવનથી, સેવન કરાવવાથી અને મન વચન કાયાથી Page #84 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૨ તેમનું અનુમોદન પ્રશંસાદિ કરવાથી જીવ ભારે કમી બને છે. ભારે વજનદાર પદાર્થો જેમાં નીચેની તરફ જાય છે તેમ તેવા જીવે અધગતિ એટલે નરકગતિ તથા તિર્યંચગતિમાં જ જાય છે, જ્યાં સ્પષ્ટ અસ્પષ્ટ વેદનાઓ ભેગવવાની હોય છે, અને કદાચ આવા જ મનુષ્યગતિમાં આવે તે પણ નીચ જાતિ અને નીચ કુળમાં જન્મ લેવા ઉપરાંત ખાનપાન રહેઠાણ આદિમાં ઘણું જ દરિદ્ર હોવાથી તિર્યંચે કરતાં સખ્ત મજૂરી કરવા છતાં પણ ભૂખ્યા પેટે ઊઠે છે અને ભૂખ્યા પેટે સૂવે છે. પહેરવાનાં કપડાં નથી, રહેવા માટે સ્થાન નથી, સૂવા માટે જમીન નથી તથા અત્યંત ગંદા સ્થાનમાં, ઝૂંપડપટ્ટીમાં, સર્વથા કાચા કાગળ આદિનાં ઝૂંપડાઓમાં ટૂંકી-સર્વથા ટૂંકી જમીનમાં જ રહેવાનું હોય છે. ઠંડી, ગરમી અને વરસાદની ત્રણેય મેસમાં તેમને માટે વગર તે મત જેવી હોય છે. કદાચ થોડું ઘણું પુણ્ય જેર કરે તે સારા સ્થાને જન્મી શકે છે, પણ પૂર્વભવમાં કરેલાં પાપને લઈને અર્થ અને કામનાં સાધનો સાથે બારમે ચંદ્ર હોવાથી તેઓ આખેય દિવસ આર્તધ્યાનમાં અને રાતે તડફડિયાં મારતાં જીવનને મોટો ભાગ પૂર્ણ કરે છે. આનાથી વધારે પુણ્ય કદાચ હેય તે ભૌતિક સાધને સારા પ્રમાણમાં મળતાં હોવા છતાં પણ કૌટુમ્બિક કલેશ, પડેલીઓ સાથે કલેશ ભગવો પડે છે, તથા પાપસેવન અમર્યાદિત હોવાથી એકબીજાના હાડવૈરી બનીને એકબીજાના મતને માટે શો ચલાવે છે, અથવા ભયંકરમાં ભયંકર જીભાજોડી દંતકલેશ તથા હાથે હાથ મારામારીમાં રીબાતા રીબાતા રૌદ્રધ્યાનમાં જ જિંદગી પસાર કરે છે. તેના કારણે મેળવેલા પુણ્યકર્મોનાં સાધને પણ ભેગવી શકાતા નથી. ભેગવાતા હોય તે તેમાંથી Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આનંદ અને આશીર્વાદ મેળવી શકાતું નથી, અને પુનઃ પુનઃ પાપસ્થાનકેના સેવનથી પાછા દુર્ગતિ તરફ પ્રસ્થાન કરી કેટલાંય કાળચક્રો પૂરાં થાય તે પણ શરમાવર્તમાં પ્રવેશી શકતા નથી, અને સમ્યગ્દર્શનને પ્રકાશ મેળવવા સમર્થ બનતા નથી. જાત્યાંધ માણસ જેમ કંઈ પણ જોઈ શકતા નથી તેમ આવા જીના જન્મ સમયે ગમે તેટલા તીર્થક થાય તે પણ તેમને ધર્મ પ્રત્યે રુચિ થતી નથી અને સમ્યગમાર્ગમાં આવી શકતા નથી.” આ પ્રમાણે ભગવાનની વાત સાંભળીને પર્ષદા પાપભીરૂ બની ધર્મધ્યાનમાં ઉદ્યમવંત બની. ભવસિદ્ધિક છે માટે વક્તવ્યતા : પ્રશ્ન-૨ જયંતી શ્રાવિકા પૂછે છે: “હે પ્રભે! જીને ભવસિદ્ધિકપણું સ્વાભાવિક છે કે પરિણામિક છે?” ભગવંતે કહ્યું કે, “ભવસિદ્ધિકત્વ સ્વાભાવિક જ હોય છે, પરિણામિક હેતું નથી. જીવનું ચૈતન્ય સ્વાભાવિક છે. પહેલાં ચૈતન્ય હતું નહીં પણ ઈશ્વરની માયાથી તેમાં ચૈતન્ય આવે છે. અથવા સમવાય સંબંધથી ચૈતન્ય આવે છે. એ બધી મિથ્યા વાણી હોવાથી તર્કસંગત કે આગમ સંગત નથી. જ્યારે બાલત્વ, યૌવન, વૃદ્ધત્વ, સ્થૂળત્વ, કૃશત્વ એ બધા પારિણમિક ભાવે છે, જે આવે છે ને જાય છે. બાલકમાં બાલવ આવે છે ને એક દિવસ તે સર્વથા ચાલ્યું પણ જાય છે. ત્યારે ચૈતન્યમાં વૃદ્ધિ કે હાસ ભલે થાય તે પણ જીવમાંથી ચૈતન્ય કેઈ કાળે અને કોઈનાથી પણ જતું નથી. પત્થરમાં મૂર્તિ કે સ્તંભ આદિ પરિણામમાં ફેરફાર કાળને લઈને થતા હશે, તે પણ એમાં રહેલું સ્વાભાવિક કાઠિન્ય ફેરફાર પામતું નથી. પરિણામિક છે લઇને થતા વિ 'કાડિન્ય Page #86 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૨ ૩૧ ભામાં પણ ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, પુગલાસ્તિકાય કે કાળ દ્રવ્યને ચમત્કાર રહેલું છે, નહીં કે ઈશ્વરનો ! ચૈતન્યની જેમ ભવસિદ્ધિપણું પણ જીવમાં સ્વાભાવિક છે. ભવસિદ્ધિક એટલે? તે જાણું લઈએ. સ્તવનમાં આપણે ગાઈએ છીએ કે, “સિદ્ધિ નિવાસ લહે ભવસિદ્ધિ તેમાં શું પાડ તમારે? તે ઉપકાર તમારે વહીએ જે અભવ્ય સિદ્ધને તારે, ઓ પ્રભુજી એલંભડે મત ખીજે.” ત્યારે સમજવાનું એ છે કે ભવસિદ્ધિક એટલે શું ? (૨) મ: ઉત્તિર્થસ્થrsણી મા સિદ્ધિ મળ: (રાજ. ૪૭) (૨) મ સિદ્ધિWarsણી વસદ્ધિ: મયઃ (પ્રજ્ઞા) ૩૯૩) (३) भवैः सख्या तैरसंख्या तैरनन्ते ; सिद्धिर्यस्याऽसौ भव्यः (પ્રજ્ઞા) ૫૧૩) (४) भवा भाविनी या सिद्धिः निवृत्ति येषां ते भवसिद्धि का: (ઠાણ. ૩૦) " [ અલ્પ પરિચિત શબ્દકોષ : ભાગ-૪] ઉપરના સૂત્રાશેથી જાણી શકાય છે કે, જે જીવ આજે, કાલે, બે-ત્રણ કે પાંચ ભવે, સંખ્યાતા અસંખ્યાતા કે અનંતાભ પણ સિદ્ધિ મેળવશે તે ભવસિદ્ધિક કહેવાય છે. આનાથી વિપરીત અભવ્યસિદ્ધિકે હેાય છે, જે કઈ કાળે અને કોઈની સહાયતાથી પણ મેક્ષ મેળવી શકવાના નથી. આંબાના ઝાડ ઉપર રહેલી કેરી સમય આવતાં પિતાની મેળે જ ઝાડ ઉપર જ રહ્યા રહ્યા પાકે છે, જ્યારે કૃત્રિમરૂપે પકાવવાનાં નિમિત્ત મળતાં તે કેરી - દિવસ વહેલી પાકી Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જાય છે. તેવી રીતે ભવસિદ્ધિક અવસ્થાને પણ કાળલબ્ધિ અને ભાવલબ્ધિ નિમિત્તરૂપ હોય છે. ભગવાન મહાવીરસ્વામીને મોક્ષમાં જવા માટે કાળલબ્ધિ ન પાકી હોવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી ઠેઠ ૨૧ ભ સુધી મોક્ષની મર્યાદાભૂમિમાં તેઓ આવી શક્યા નથી. માટે ત્રીજા ભવે ચારિત્ર મહનયના કારણે સંયમભ્રષ્ટ થયા; જ્યારે શિષ્યસંપત્તિના લેભે દર્શન મેહનીયન ચક્રાવે ચડ્યા અને સમ્યક્ત્વથી પણ ભ્રષ્ટ થયા. વચલા બાર ભવો સુધી ફરીથી સમ્યગદર્શન મેળવવાને માટે સમર્થ બની શક્યા નથી. સેળભે ભવે ફરીથી ચારિત્રવંત થયા પણ મોક્ષમર્યાદાથી દૂર રહેવાના કારણે ક્રોધાવેશમાં ધૂ પૂ થઈને નિદાનગ્રસ્ત બન્યા. અઢારમા ભવે નિયાણાનાં ફળ ભેગવીને સાતમી નરકે ગયા. વશમા ભવે સિંહના ભવે જન્મી એકવીશમા ભવમાં ચોથી નરકે ગયા. આ પ્રમાણે નયસારના ભવમાં સમ્યકત્વ મેળવ્યા પછી પણ એકવીશ ભવ સુધી ઘણું ભયંકરમાં ભયંકર-અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ મોહનીયા સંબંધી કર્મો ભેગવાયાં પછી બાવીશમા ભાવમાં મેક્ષની મર્યાદામાં આવી શક્યા છે. તેથી પાપસ્થાનકના માર્ગ બંધ થયા, સંવરનાં દ્વાર ઉઘડ્યાં અને પોતાના હૈયામાં જ બિરાજમાન અરિહંત સ્વરૂપને સાક્ષાત્કાર કરી શક્યા. પછી તે ઉત્તરોત્તર આગળની શ્રેણીઓમાં ચડતા ગયા અને સત્તાવીશમા ભવમાં કાળ લબ્ધિ અને ભાવ લબ્ધિને સમાગમ થતાં મહાવીરસ્વામીને આત્મા અનંત સુખને ભોક્તા બનવા પામે. માટે જ કહેવાયું છે કે, “વહેલા કે મેડા ભવસિદ્ધિ મેક્ષમાં જનારા થશે અને અભવ્યસિદ્ધિકે હરહાલતમાં મોક્ષ તરફ પ્રસ્થાન કરી શકવાના નથી ” કારણ આપતાં કહેવાયું છે કે, “જેમ ભવસિદ્ધિક સ્વાભાવિક છે તેમ અભયસિદ્ધિક પણ Page #88 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૨ ૩૩ સ્વાભાવિક છે, જેમાં કોઈ જાતને ફરક પડે નહિ તેને સ્વાભાવિક કહે છે. અભવ્યસિદ્ધિક-અભવ્ય જીને સ્વભાવ જ એ છે કે તે મનુષ્ય-અવતાર મેળવે, આર્યદેશ મેળવે, આર્યકુળ મેળવે તે પણ કોઈ કાળે તેમનાં હૈયાં ધર્મની આરાધના કરવા માટે તૈયાર થતા નથી. કદાચ દેવગતિનાં સુખે ભેગવવા માટે કે મનુષ્ય અવતારમાં રાજા મહારાજા થવા માટે દીક્ષા લે તે પણ ભાવથી કેરા ધાકેર હોવાને કારણે “જૈન”ને પ્રાપ્ત કરવા માટે સ્વપ્નમાં પણ તૈયાર થઈ શકતા નથી. કોરડુ મગને સ્વભાવ જ એ છે કે તેના માટે હજાર મણ લાકડાં કે પણ બાળી નાંખીએ તે યે તેમાં નરમાશ આવતી નથી. જેમ પુષ્કાવાવમાં મગશૈલ ન ભીંજે.', ગધેડે ગમે તેવાં સ્વપ્ન સેવે કે મારે શિંગડાં હોય તે સારૂં! પણ કુદરતની આગળ તેનાં સ્વને શી રીતે ફળશે? માટે આવાં બીજા ઉદાહરણમાં પણ જવાબ એક જ છે કે ભવસિદ્ધિકે પોતાના સ્વભાવથી મોક્ષમાં જાય છે અને અભવસિદ્ધિક તથા પ્રકારને સ્વભાવ ન હોવાના કારણે મેક્ષમાં જતા નથી. જીથી સંસાર રિક્ત થશે? જયંતી શ્રાવિકા ફરીથી ભગવાનને પૂછે છે કે, હે પ્રભે! તથા પ્રકારના સ્વભાવને લઈને આજે કાલે, ભવાંતરે કે અનંત ભવે પણ યદિ જીવાત્માએ મેક્ષમાં જશે તે સંસારવતી બધાયે ભવસિદ્ધિકે મેક્ષમાં ગયા પછી સંસાર ખાલી થાય? જવાબમાં પ્રભુએ ફરમાવ્યું કે “હે શ્રાવિકે! આ તમારે અર્થ સમર્થ નથી, વ્યાજબી નથી; કેમકે અનંતાનંત જીથી ભરેલે આ સંસાર કેઈ કાળે પણ ખાલી થઈ શકે તેમ નથી. જીવની અનંતાનંતતા પહેલા ભાગમાં જોઈ લેવી. છતાં પણ એક ઉદા Page #89 -------------------------------------------------------------------------- ________________ ३४ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હરણથી ફરી જાણીએ. અત્યાર સુધી આપણું મસ્તક ઉપરથી અનંતાનંત સમયને ભૂતકાળ પસાર થઈ ગયું છે અને એક એક સમય ઘટી રહ્યો છે તે ભવિષ્યકાળ પણ અનંતાનંત છે. વર્તમાન કેવળ એક જ સમયને છે. આમ ત્રણે કાળના સમય કરતાં પણ હે શ્રાવિકે ! જીવરાશિ અનંતાનંતગુણ વધારે હોવાથી ક્યારે ય પણ સંસાર ખાલી થવાને નથી.” સંસારને સર્જક કોણ? જયંતી શ્રાવિકા ભગવાનને પૂછે છે, “હે પ્રભે! સંસારને સર્જક કેણ? જેની ઉત્પત્તિ હોય છે, તેને નાશ થાય છે. જ્યારે સંસાર અનાદિકાળને અને અનંતકાળ સુધી રહેનાર હોવાથી કેઈનાથી ઉત્પાદ્ય નથી. સ્વયં જન્મ મરણના ચક્રે ફસાયેલો બ્રહ્મા સંસારને ઉત્પાદક કેવી રીતે બની શકે ? તેનાં જ શાસ્ત્રો કહી રહ્યાં છે કે અત્યાર સુધીના સંસારમાં આવા બ્રહ્મા અને ઈદ્રો પણ ઢગલાબંધ થયા છે અને મર્યા છે. માટે બ્રહ્મા સૃષ્ટિના સર્જક નથી. વિષ્ણુ રક્ષક હોય તે પિતાની દ્વારિકા નગરીને પણ કેમ બચાવી ન શક્યા? અને શંકર ભગવાન તે સૌને સુખ–શાંતિ આપનારા હોવાથી કેઈ કાળે પણ કેઈને મારી શકતા નથી. માટે જીવમાત્રને પિતાના શુભાશુભ કર્મો ભેગવવા પડે છે, માટે પોતાની મેળે જ છવ સંસારને સર્જક છે, રક્ષક છે અને મારક છે. લાખો-કરોડો માણસોની આંખો જ સાક્ષાત્કાર કરી રહી છે કે જીવ પોતે પિતાની મેળે જ જમે છે, જીવતે રહે છે અને મરે છે. કદાચ કઈ કહી શકે કે, “પિતા (Father) પુત્રને જન્મ Page #90 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૨ દેનાર છે. પણ આ વાત જૈન શાસનમાં પ્રામાણિક નથી. કેમકે પિતાનું શુક્રપતન યદિ પુત્પત્તિમાં કારણભૂત હોય તે જ્યારે શુકપતન થાય ત્યારે માતાની કુક્ષિમાં પ્રતિદિન સંતાનને આવવું જોઈએ. પણ આવું કઈ કાળે થયું નથી, થતું નથી અને ૩૩ કરોડ દેવી દેવતાઓની સહાયતા મળે તે પણ થવાનું નથી. આના અનુસંધાનમાં કઈ એમ કહી શકે છે કે “પતિત થતાં પિતાના શુક સાથે માતાના રજનું મિશ્રણ થવું અત્યાવશ્યક છે.” આવી દલીલને જવાબ એ હોઈ શકે કે “માતા પિતાની શારીરિક શક્તિ, ખોરાક, ઔષધાદિ છેક સુધી એક સરખા હેવા છતાં પણ પ્રતિદિન શુક અને રજનું મિશ્રણ થવામાં અને તેમાં પ્રતિદિન એક એક સંતાનને કુક્ષિમાં આવવામાં કર્યો બાધ આવતું હશે? તે બંનેનું મિશ્રણ આજે, કાલે કે પરમ દહાડે થતું નથી અને વર્ષે બે વર્ષે કે ત્રણ વર્ષે કેમ થતું હશે? કેણ કરતું હશે ? કેવી રીતે કરતું હશે? અને આજે જ મિશ્રણ ન થાય તેમાં કયું કારણ? ત્રીજે વાદી એમ કહે છે કે, “મિશ્રણ થવામાં ઈશ્વરની મરજી કારણભૂત છે.” તે આ વાત પણ સંગત નથી. કારણ કે જગતુર્તા ઈશ્વર માતાપિતાના આવતી કાલના સંજોગમાં શુક્ર અને રાજ ભેગાં કરે તે આજના સંગમાં જ ભેગાં કરે તે તેને શું વાંધ આવે એમ છે? જેથી ચાલીસ ચાલીસ દિવસ સુધી ખાધેલા સાલમપાક, બદામપાક, કેસરિયા દૂધ અને ઘી રેટલાથી બનેલાં વીર્ય અને રજ બેકાર તે ન જાય? મૈથુન કર્મમાં સહજરીતે માનસિક ક્લિષ્ટ પરિણામે જ હોય છે, તે બિચારા પુરૂષનાં સત્કર્મો બગાડીને તેમનાં વીર્ય અને રજને નાશ કરાવવામાં ઈશ્વરને મજા આવતી હોય તે તે પરમાત્મા શી રીતે કહેવાશે? કેમકે આવા જ જે બીજાની મક્કી કરે, તેમનાં સત્કાર્યોને બગાડે Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તે પરમાત્મા કહેવાય! માટે આ બધા પ્રશ્નો અને ઉત્તરો સર્વથા નિરર્થક છે. જ્યારે સત્યાંશ એ છે કે શુક અને રજના મિશ્રણમાં માતાપિતાની હોંશિયારી શક્તિ કે ખોરાક કામમાં આવતાં નથી, પણ માતાની કુક્ષિમાં જન્મ લેનારે જીવાત્મા પિતાના પૂર્વભવના અણાનુબંધને ત્યાં જ પૂર્ણ કરીને જે સમયમાં નવાં માતાપિતા સાથે ત્રાણાનુબંધ ચાલુ થશે તે જ સમયે પિતાની મેળે જ જન્મ લેનારા પુત્રના ત્રાણાનુબંધના કારણે માતાપિતાના સંજોગમાં શુક્ર અને રજ ભેગાં થાય છે અને સંતાન પોતાની મેળે કુક્ષિમાં આવીને નવ મહિનાની ગંદી કેટડી(કારાવાસ)માં કેદ થઈ જાય છે, અને ભવ ભવાં. તરનાં ઉપાર્જિત કરેલાં રાગ-દ્વેષ, સુખ દુઃખ, સંગ-વિયેગના સંબંધે બીજા જીવ સાથે જેવી રીતે ભેગવવાના છે ત્યાં સુધી સંસારના સ્ટેજ ઉપર પોતાની નાટક લીલા રમે છે અને વેરઝેર, મારફાડ, હસવું રડવું આદિ કર્મો આ ભવ પૂરતાં ભગવાયાં પછી તે જ સમયે પોતાની મેળે મૃત્યુ પામે છે, અને આ ભવનાં કરેલાં કર્મોને ભોગવવાને માટે બીજા ભવના નવા સંસારની તૈયારી કરે છે. માટે કહેવાય છે કે સંસારનો સર્જક, રક્ષક અને મારક આ જીવાત્મા પોતે જ છે. તે સર્વતંત્ર સ્વતંત્ર છે. ઊંઘવું સારું કે જાગવું સારું ? જયંતી શ્રાવિકા પૂછે છે કે, “હે પ્રભે ! સુપ્તત્વ (ઊંઘવું) સારું કહેવાય કે જાગતા રહેવું સારું કહેવાય?” ' જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે “હે શ્રાવિકે! કેટલાક જ ઊંઘતા રહે તે જ સારું છે, અને કેટલાક છે જાગતા Page #92 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૨ ૩૭ રહે તે સારું છે.” આનું કારણ આપતાં ભગવંતે કહ્યું કે, જે જીવે - સઘર્માન-મનુષ્યાવતાર પામીને પણ જેઓ અધમ્યખાન-પાન, રહેણી કરણ અને ભાષા વ્યવહારમાં તત્પર રહેવાથી. સદાન-સમ્યફકૃત અને સમ્મચારિત્ર વિનાનું જીવન જીવનાર હોવાથી. | સર્ષેષ્ટા-સમ્યકકૃત અને સમ્યફચારિત્ર પ્રત્યે શ્રદ્ધા વિનાના અને ધાર્મિક જનતા તથા તેમનાં સદનુષ્ઠાનમાં જરા પણ રસ વિનાના હેવાથી. સઘઘાથી ધર્મ અને ધર્મના પ્રસંગોને વિકૃત કરી પાપભાષા બોલનારા. માર્ગોની ધાર્મિક વ્યવહારનો સર્વથા અ૫લાપ કરીને હિંસા અસત્ય–ચેરી–મૈથુન અને પરિગ્રહ રૂ૫ અધર્મને જ ધર્મ તરીકે માનનારા. વધર્મરાજી દેવ, ગુરુ, ધર્મના પ્રત્યે રાગનું દેવાળું કાઢી જૂઠા પ્રપંચી ખુશામતીયા અને લબાડ માણસને ચાહનારા. ધર્મદૂતાવારી-અધર્મી આચાર-વિચારમાં જીવન પૂર્ણ કરનારા. સઘનીવવા-જેનાથી ભયંકર પાપ બંધાય તેવા વ્યાપાર અને વ્યવહાર કરનારા હેવાથી. –આ પ્રમાણે આઠેય પ્રકારના છ ઊંઘતા રહે, સૂતા રહે તે જ સારું છે. જેથી ચરાચર સંસારમાં રહેલા Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૮ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ભૂતને-જીને- સને, “પુરિયાવળિયાણ, સોયાવાયા, નૂરાવળયા, તિgramયાણ, fપટ્ટાવાયા–આ છ પ્રકારે પીડા ઉપજાવી શકે તેમ નથી. કેઈ જીવને મરણરૂપ દુઃખ દેવું, ઈષ્ટ વિયેગ કરાવવો, શેક સંતાપ દે, બીજાના શરીર પર અસર થાય તેવી રીતે આંખમાંથી આંસુ પડાવવાં, હાથ, લાકડી કે લાતથી બીજાને મારવા, અને ઘણા પ્રકારે પીડા ઉપજાવવી તે હિંસા છે, પાપ છે. અને હિંસક માણસ આખાય સંસારને શત્રુ છે. જેના માથે શત્રુઓ વધારે હોય છે તે ભવાંતરમાં પણ મહાદુઃખી બને છે. આ કારણે જ તે માણસો ઊંઘતા રહે તે ઘણું પાપોથી પિતાની જાતને બચાવી શકે છે. હવે એનાથી વિરૂદ્ધ જે ભાગ્યશાળીઓ ધાર્મિક છે, ધર્મના વાતાવરણને ઉત્પન્ન કરે તેવી ભાષા બોલે છે, અહિંસક ભાવના માલિક છે, તેમનું જાગતા રહેવું વધારે સારું છે. “સંસારને વિષમય બનાવવા કરતાં અમૃતમય બનાવવું જોઈએ.” આદિ નીતિવા કરતાં પણ પિતાના આત્માને હિંસા-અસત્ય–ૌર્ય – મૈથુન અને પરિગ્રહાદિ પાપકર્મો રૂપ વિષકુંડમાંથી બહાર કાઢી અહિંસા-સંયમ તથા સદાચારરૂપ અમૃતકુંડમાં લઈ જવો એ વધારે સારું અને સત્ય તત્વ છે. બેશક ! જીવનવ્યવહારમાં વધારે ઊંઘવું હરહાલતમાં પણ સારું નથી, તેમ છતાં સંસાર વ્યવહાર કરતાં પણ ધાર્મિકતા વધુ ઉત્કૃષ્ટ છે. અહિંસક–સત્યવાદી અને પ્રામાણિક માનવ સૌથી પહેલા ધાર્મિક છે. સબળત્વ અને નિર્બળત્વ માટેની વક્તવ્યતા ? છે એવી જ રીતે દયાના સાગર, જીવમાત્રની વૃત્તિઓના મૂર્ણ જ્ઞાતા, ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, “યદિ જીવન Page #94 -------------------------------------------------------------------------- ________________ ' ' . . ' S 1 . શતક ૧૨ મું ઉદ્દેશક-૨ વ્યવહારમાં હિંસ, અસત્ય, કૂર કમિંતા અને માયા-પ્રપંચમાં રહેલા હોય તેવા માણસે નિર્બળ, અશક્ત રહેવામાં જ તેમનું કલ્યાણ છે, જેથી ઘણું હિંસાદિ પાપોમાંથી બચી શકશે. જે ભાગ્યશાળીઓ અહિંસક છે, સત્યવાદી છે, પોપકારી છે અને પારકાને માટે જીવનારા છે, તેઓ મને વચન તથા કયાથી શક્ત બને તે સારું છે. વ્યવહારદષ્ટિએ જાગૃત અને સશક્ત હોવા છતાં પણ જેમની વૃત્તિ અને પ્રવૃત્તિમાં વિનય નથી, બીજાને પોતાની વસ્તુ આપવાની વૃત્તિ નથી, અથવા ઘરના ખૂણામાં બેસીને “સંસારમાં મારે કઈ શત્રુ નથી, હું પણ કેઈને શત્રુ બનવા માંગતે નથી. ઘેર ઘેર દૂધ રોટલાનું ભેજન સૌને પ્રાપ્ત થાઓ. સંસારમાં કઈ ભૂપે તરસ્ય અને ઠંડીમાં ધ્રુજતા તથા વિને મોતે મરનારે કઈ હોય નહિ.” આવી પવિત્ર અને પૈસા ખર્ચા વિનાની ભાવના પણ ભાવી શકતું નથી તેવા જીવની જાગરણશીલતા અને શક્તિઓ કેવળ પાપત્પાદન પાપવર્ધન અને ઉદરભરણ સિવાય બીજા ક્યા કામે આવશે ? માટે જાગરણશીલતા સાથે ધાર્મિકતા, પરમદયાળુ પરમાત્મા સાથે તાદાભ્યતા અને ઉદ્દાત્ત ભાવના હોય, તેમ શરીરની સશક્ત અવસ્થા સાથે સદાચાર, પોપકાર અને પરસ્ત્રીત્યાગની ભાવના હોય તે તેવા ભાગ્યશાળી જીની પ્રશંસા દેવે પણ કરશે, કિન્નરીઓ પણ તેમનાં ગીતડાં ગાશે અને સંસારની સ્ત્રીઓ પણ રાસગરબા ગાશે. ' ને દક્ષતા મળે તે સારું કે પ્રમાદ–આલસ્યની પ્રાપ્તિ થાય તે સારૂં? 1 - હવે જયંતી શ્રાવિકાને અંતિમ પ્રશ્ન એ છે કે હે Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪૦ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પ્રભે! જીવેને દક્ષતા મળે તે સારું કે પ્રમાદ–આલસ્યની પ્રાપ્તિ થાય તે સારૂં?” - જીવેને આશ્રયીને પ્રભુએ જવાબ આપતા ફરમાવ્યું કે “ કેટલાક ને દક્ષતા મળે તે સારું છે, અને કેટલાકને આલસ્યની પ્રાપ્તિ થાય તે સારું છે. જે જીવ ધર્મને અનુસરનારા, ધમ્યભાષા બેલનારા, ન્યાયમાર્ગને અનુસરનારા અને પચ્યો હોય તેઓ દક્ષ બને તે સારું છે અને તેનાથી વિપરીત વૃત્તિના માનને માટે આલસ્યદેવના ઉપાસક બનવામાં જ સારું છે.” પિતાનામાં અને પિતાનાં સંતાનમાં દક્ષતા–હોંશિયારી આવે તેમ સૌ કઈ ઈચ્છે છે, જ્યારે આલસ્યને કેઈપણ ઈચ્છતું નથી. જ્યારે ભગવાન મહાવીર સ્વામી જેને આત્મકલ્યાણને સામે રાખીને તે જીવે પાપથી બચે, રાગદ્વેષ-કલેશ અને કંકાસથી બચે તે માટે અધાર્મિક આદિ માનવાની દક્ષતાને નકારી કાઢે છે. હવે આપણે દક્ષ અને દક્ષતાને તાત્વિક અર્થ વિચારીએ. (૧) વિવિતરિત્ર તાક્ય (ઉત્તરા૦ ૪૯) (૨) શાળાનવન્વિતારી રક્ષ: (ઓપ. ૫) . (છવા. ૧૨૨) ( ૩ ) શીઘવારી : (અનુયાગ. ૧૭૭) (૪) માશુવારિત તવ (આવશ્યક. ૩૪૬) ઈત્યાદિ આગમીય વચનેથી એક જ ભાવ જણાય છે કે પિતાને શિરે આવેલાં કાર્યોને શીઘ્રતાથી કરે તે દક્ષ કહેવાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૪૧ શતક ૧૨ મું ઉદ્દેશકર વિના વિલંબે કાર્ય કરવાની હશિયારી તે દક્ષતા કહેવાય છે. જીવમાત્ર પિતાપિતાનાં કર્મોના ઋણાનુબંધને લઈને કરજદારી કે લેણદારી અથવા રાગાત્મક કે દ્વેષાત્મક કંઈ ને કંઈ કાર્યો લઈને જ અવતરે છે. યદ્યપિ ખાન-પાન અને પિતાના કુટુંબની સાર-સંભાળનાં કાર્યો તે અભણ–નાસ્તિક કે મિથ્યાત્વી તથા મેહમાયામાં ગળાડૂબ થયેલા બધાય ખેત પૂર્વક કરે છે અને પિતાના ત્રાણાનુબંધને પાઈ પાઈને હિસાબ ભરપાઈ કરી સંસારમાં જોવા આવ્યા હતા તેવા જ પાછા અનંત સંસારમાં ગરકાવ થઈ જાય છે. ગળબજારમાં જન્મેલા મંકડા ગમે ત્યારે જમ્યા હોય છે અને ગોળનો સ્વાદ લીધે ન લીધે ત્યાં તે બીજાના પગે કચડાઈને મરી જાય છે. તેમને ઈતિહાસ લખનાર કેઈ નથી, તેવી રીતે પોતાનાં શરીર કે કુટુંબ પૂરત જ જેમણે પિતાને વ્યવહાર રાખે છે તેવા મનુષ્ય પણ મહાપુરુષોની જીભ ઉપર આવ્યા વિના, ઇતિહાસકારોનાં પાનામાં ચમક્યા વિના, કવિઓના કાવ્યનું પાત્ર બન્યા વિના, તથા ચિત્રકારોના ચિત્રમાં ઉતર્યા વિના જ મંકડાની જેમ જેવા જમ્યા તેવા જ મરતા હોય છે, અને બે-ચાર કલાક કે દિવસે પછી તે તેઓને યાદ કરનાર પણ કંઈ હોતું નથી. પરંતુ તેવા પ્રકારના અનંતાનંત છ કરતાં વધારે શક્તિઓના સંગ્રહ સ્વરૂપ, દેવદુર્લભ મનુષ્યઅવતારને મેળવ્યા પછી એમણે પિતાના જીવનમાં સદ્દબુદ્ધિ અને વિવેક સાથે દીર્ઘદશિતાને સ્થાન આપ્યું હશે તેવા ભાગ્યશાળીઓનાં જીવનમાંથી– () વોમરિત્ર જાય છે અને ઘરો મરત્વ આવે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪૨ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨) વાર્થસાધનાને બદલે ઘરાર્થસાધના આવે છે. (રૂ.) ટૂંકી દૃષ્ટિ જાય છે અને વિશાળ દષ્ટિ અવે છે. (૪) પગલિક દષ્ટિ વિદાય લે છે અને આધ્યાત્મિકતા આવે છે. (૧) અને છેવટે સમ્યગ્દર્શનને ઉદયકાળ પ્રગટે છે. –ત્યારે જ માનવ સાચા અર્થમાં માનવ બને છે. અરિહંતદેવનું શાસન કહે છે કે, તેવા સમયે જ પિતાનાં સત્કાર્યો, પુણ્ય પવિત્ર કાર્યો કરવામાં જેમની બુદ્ધિ અલિત થાય નહિ, મનમાં મૂંજવણ ન થાય અને પોતાના નિશ્ચયબળથી ડગે નહિ તેવા માણસે જ દક્ષ કહેવાય છે. અને તેમની દક્ષતા પિતાનું, પારકું, સમાજનું, દેશનું ભલુ કરવામાં યશસ્વિની બને છે. યદ્યપિ જેમના જીવનમાં ચેરી, બદમાશી, જૂઠ, પ્રપંચ અને કાળાં ધેળાં હોય છે તેઓ પણ પોતાના કાર્યોમાં કુશળ અને સાવધાન જ હોય છે, પરંતુ વિચારવાનું એ છે કે જે ચતુરાઈ, ચાલાકી, પોલીસી (માયા-મૃષાવાદ) આદિથી જીવનમાં દુર્ગણ વધે, માનવતા પરવારી જાય તેવી ચતુરાઈ, ચાલાકી, ભણતર કે ગણતર પણ પિતાને માટે સમાજને માટે કે દેશને માટે પણ શા કામનાં? આ કારણે જ ભગવંતે કહ્યું કે, “ધાર્મિક વ્યક્તિઓને મળેલી દક્ષતા સારા માટે છે અને જે વ્યક્તિઓને મળેલી દક્ષતા સારા માટે છે અને જે વ્યક્તિઓમાં ધાર્મિકતાઆદિ નથી તેઓ આળસુ, કમજોર, અશક્ત બન્યા રહે તેથી પિતાને, સમાજને કે દેશને કંઈપણ હાની થવાની નથી. ' Page #98 -------------------------------------------------------------------------- ________________ ૪૩ શતક ૧૨ મું ઉદ્દેશક-૨ સારાંશ કે - धर्म्य न्याय्ये सदाचारे, पुण्ये पवित्रकर्मणि । સર્વેષ તિરાર્થે ૨ રક્ષો વનઃ પ્રારતે શા जिनाज्ञा पालने चैव गुरोः ऋणाद्विमोचने । वैरत्यागे दयादाने दक्षजनः प्रशश्यते ।।२॥ अन्यथा पापवादे च पैशून्ये हिंस्र द्रोहे च कर्मणि । कार्पण्ये मोहकार्ये च प्रमादिता प्रशस्यते ॥३॥ [ ગ્લૅકાસ્ત્રો મદીયા ] અનંતજ્ઞાનના સ્વામી ભગવાન મહાવીરસ્વામીએ આપેલા જવાબ સાંભળીને જયંતી શ્રાવિકા ઘણું જ સંતુષ્ટ થયા છતાં pહ્યોર : ” આ ન્યાયે તે દિવસ પૂરતે છેલ્લો પ્રશ્ન નીચે પ્રમાણે કર્યો. શ્રોત્રેન્દ્રિયને વશ પડેલા છે કયું કર્મ બાંધે ? દેવાધિદેવ! આપ શ્રીમાન તે “નિજિત કંદર્પ દણગજ, હતમેહુકમ આદિ સમર્થ અને સત્ય વિશેષણથી યુક્ત હોવાથી સંસારની માયાથી ઉત્પન્ન થયેલા કામના મળિયાઓને સર્વથા ભસ્મ કરી દીધેલાં હેવાથી વીતરાગ છે. નિરંજન છે. પરંતુ “અમે તે સંસાર નીવેશે હે પ્રભુજી ...” એટલે અમને તે હજી કામ અને ભેગે છે. તેથી S : . Page #99 -------------------------------------------------------------------------- ________________ ४४ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આપ ફરમાવે કે-“શ્રોત્રેન્દ્રિયને વશ પડેલા છ કેવા કર્મ બાંધે ?” જવાબમાં ભગવંતે કહ્યું કે, “હે જયંતી, જેમ કોધાદિને માટે કહ્યું તેમ ઈન્દ્રિયને વશવતી જેને માટે પણ સમજી લેવું. એટલે કે તેઓ શિથિલ બાંધેલા સાતે કર્મોને દૃઢ બંધનવાળા કરીને અનંત સંસારમાં પરિભ્રમણ કરનારા થાય છે. શાસ્ત્રોમાં ઈન્દ્રિયને ઘોડાની ઉપમા આપવામાં આવી છે. શરીરરૂપી રથ ઘડા જેવી પાંચે ઈન્દ્રિય સાથે સંલગ્ન હોવાથી આત્મારૂપી રથકાર (ગાડી હાંકનાર) જ્યારે જ્યારે કષાયોને અધીન, વિષય વાસનામાં મસ્ત, જૂઠ પ્રપંચને ખેલાડી અને મેહરૂપી મદિરાપાનથી છકીને પાગલ જેવું બની જાય છે ત્યારે ઇન્દ્રિયરૂપી ઘેડાઓ પણ ભારે તેફાનમાં આવીને શરીરરથની સ્થિતિને સાવ બેડેળ કરી નાખે છે. અને એક વાર, બે વાર કે ત્રણ વાર ઈન્દ્રિયાદિના ગુલામ બનેલા આત્માને પુનઃ શેઠ બનવામાં બહુ જ મુશ્કેલી અનુભવવી પડે છે, જમ્બર પુરુષાર્થ ખેડ પડે છે, જે સમ્યગજ્ઞાનની લગામ અને સમ્યફચારિત્રની ચાબુક વિના સર્વથા અશક્ય છે. સંસારના અનંતાનંત જી કરતાં કણેન્દ્રિય પ્રાપ્ત પંચેન્દ્રિય જીવોની સંખ્યા થડી જ હેય છે, કેમકે અગણિત પુણ્યકાર્યોને લઈને જીવાત્માને કણેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે, જેનાથી તે પંચેન્દ્રિય સંજ્ઞાથી સંક્ષિત બને છે. માણસ ડે વિચાર કરે કે જેની પ્રાપ્તિમાં અગણિત પુણ્યકર્મો કામ કરી રહ્યાં હોય તેવું પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયા પછી તેને દુરૂપયોગ શા માટે કરું? સંભવ છે કે જીવાત્માને આવા Page #100 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૨, પવિત્ર વિચારે સમયે સમયે આવતા પણ હોય છે, પરંતુ મેહરાજાએ પિતાના સૈનિકોને જીવાત્માની ચારે બાજુ એવી રીતે ગોઠવી દીધા હોય છે કે તેનાથી બચવું તેને માટે પ્રાયઃ અશક્ય બને છે. ત્યારે જ તે પદ્માસનમાં ધ્યાનસ્થ મહાપુરુષને પણ યુવતીનાં ઝાંઝરને ઝણકાર ચકડોળે ચડાવી દે છે. સ્વાધ્યાયમાં રત થયેલા અથવા જિનેન્દ્ર ભગવંતનાં મીઠાં મધુરાં સ્તવનેને લલકારનારાઓનાં મનમાં સ્ત્રીનું સંગીત ચંચલતા લાવી શકે છે. આવા તે અગણિત અનુભવે આપણે કરેલા છે. કર્ણેન્દ્રિયાદિ ઈન્દ્રિયેના ગુલામ હોવાના કારણે જ કઈ પણ સારાં પવિત્ર કાર્યોમાં આપણે મગ્ન થઈ શકતા નથી. ચડતી યુવાનીમાં દીક્ષિત થયા તે શિક્ષિત થવામાં ઇન્દ્રિયોની ગુલામી વિધ્રરપ બને છે. ઘઉંના રંગ જેવી લાલિમા શરીર પર હાવી જોઈએ પણ સ્પર્શેન્દ્રિય કે ચક્ષુરિન્દ્રિયાદિની પરવશતાના કારણે હૈયેલા ચેખાના દાણા જેવા ફીક્કાને ફીક્કા જ આપણે રહ્યા છીએ. રસ નીકળી ગયેલી શેરડી જેવી વૃદ્ધાવસ્થામાં જે રેગે, શિથિલતા તે યુવાન માણસોને સતાવે છે. ઈત્યાદિ કારણોમાં પૂર્વભવની અસાતવેદનીયને ક૯પવા કરતાં આપણી ઈન્દ્રિયેની ગુલામીની કલ્પના જ વધુ બંધ બેસે છે. આ બધા ભાવેને જાણનારા કેવલી ભગવંતે કહ્યું કે, ઈન્દ્રિયને વશવર્તી આત્મા કઈ કાળે પણ કષાય વિનાને હોઈ શક નથી, અને કષાયી આત્મા પ્રતિસમયે ઢગલાબંધ નવા કર્મો તે બાંધે જ છે. સાથે સાથે પહેલાનાં બાંધેલા કર્મોને નિકાચિત કરીને ભવભવાંતરને માટે ભયંકર અસાતવેદનીયને ઉપાજે છે.” વિવેકી આત્મા કેવળ પાંચ જ મિનિટ માટે નીચેના Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વિચાર કરે કે– (૧) મેળવેલું આ શરીર ભાડાના મકાન જેવું છે, માટે મારે ગમે ત્યારે પણ બદલવું પડશે જ. (૨) આજે, કાલે કે વર્ષે જે વસ્તુ મારી નથી તેના માટે મારે આટલે બધે મેહ રાખવાનું શું પ્રજન? (૩) શરીરને માટે બધું ય કરવા છતાં પણ આ શરીર નાશવંત છે, રોગીષ્ટ છે, આંખોને ન ગમે તેવી ગંદકી અને દુર્ગધથી ભરેલું છે, અને અમૃત જેવા ભેજન-પાનને પણ વિષ્ટામૂત્ર-પરસે-કફ-પિત્ત અને વાયુમાં પરિણમિત કરનારું છે. (૪) જ્યારે મારે આત્મા સર્વત્ર સ્વતંત્ર હવાથી ભક્તા છે અને શરીર ભગ્ય છે. ભાગ્ય એટલે ભેગવવાનું અને ભેગવાતું શરીર એક દિવસ જીર્ણ-શીર્ણ થવાથી ભેગવવા લાયક નહિ રહેનારૂં; માટે મારા પૂર્વભવનાં પુણ્યકર્મોને સર્વનાશ થાય તેવી પરતંત્રતા મારે શા કામની ? (૫) લેહીને સંબંધ ધરાવનાર યાવત્ માતાપિતા પણ જીવાત્માના હાડવૈરી બની શકે છે. પરંતુ જ્ઞાન અને વિદ્યાને સંબંધ ધરાવનાર તીર્થંકરદેવે, ગણધર ભગવંતે, આચાર્યો અને પરમ પવિત્ર મુનિરાજો અપરાધીઓના પણ શત્રુ બનતા નથી. માટે તેમના બતાવેલા મોક્ષમાર્ગને આશ્રય લઈ હું મારા આત્માના હિત માટે કંઈક કરું.” એવી પવિત્ર ભાવના રાખી તદનુસારે જીવન ઘડવામાં મને પિતાને કે સંસારવ્યવહારને પણ હાનિ થઈ શકતી નથી. (૬) આહાર, વિહાર અને નિહારની નિયમિતતાને કારણે જીવમાત્ર તંદુરસ્ત બન્યો રહે તેવી પવિત્ર ભાવનાથી જ Page #102 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ : ઉદ્દેશક-૨ ४७ ભાગાપભાગ વિરમણ વ્રત ”ની અનુપમ ભેટ જૈન શાસને કરેલી છે. તે હું પણ તે વ્રતની મર્યાદામાં આવીને મારાં મનવચન તથા કાયા પવિત્ર મનાવું! (( (૭) વૈદકશાસ્ત્ર પણ કહે છે કે ઘણી વનસ્પતિએ એવી છે કે જે ખાવાથી ખાનારનું લેાહી ખગડે, માંસ બગડે, હાડકાં બગડે. યાવત્ શુક્ર અને રજ બગડે છે; તેા પછી જૈન શાસનને જ માન્ય કરીને તેવી અભક્ષ્ય વસ્તુઓના ભેગાપભાગનું વિરમણુ કરવામાં જ એકાન્તે મારૂં હિત સમાયેલું છે. ઇત્યાદિક વિચારો કેવળ પાંચ મિનિટને માટે પણ જે ભાગ્યશાળી પાતાના મનમાં કરશે, તેમને તારવાને માટે જૈનવાણી પૂર્ણ સમ છે. હવે બીજા ઉદ્દેશાને સમાપ્ત કરતાં પહેલાં એ વાત પર આપણે લક્ષ્ય આપીએ કે જયંતી શ્રાવિકા છેવટે દેવાનન્દાની જેમ દીક્ષા લઈ પેાતાનાં કર્મોના ક્ષય કરી મેાક્ષમાં બિરાજમાન થશે. બારમા શતકના બીજો ઉદ્દેશા સમાપ્ત ટું 2! Page #103 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૩ શ્રેણિકનું વર્ણન : ઇતિહાસના પાને વંચાય છે કે કૃષ્ણ રાજાની દ્વારિકાને તથા રાવણ રાજાની સુવર્ણમયી લંકાને પેાતાનાથી ચઢિયાતી બીજી એકેય નગરી ન હેાવાના કારણે સીમાતીત ગવ હતા. પણ મગધ દેશના રાજા શ્રેણિકની રાજગૃહી નગરીને જોયા પછી લાજની મારી દ્વારિકા સમુદ્રમાં ડૂબી અને લંકા બળીને ખાખ થઈ ગઈ. અને બિચારી દેવાની અમરાવતી તે શરમની મારી સ્વર્ગમાં જઇને રહી. એવી મગધ દેશની રાજધાની રાજગૃહી અદ્વિતીય હતી. ત્યાં શ્રેણિક નામે રાજા હૅતા. ઔપપાતિક સૂત્ર પ્રમાણે તે ઘણા જ રૂપાળા હતા, તેની જીભ સાકર જેવી મીઠી હતી, તરવાર યમરાજાની જીભ જેવી હતી. એક આંખમાં જૈન શાસનના રંગ ભર્યાં હતા ત્યારે ત્રીજી આંખમાં જૈનત્વના વિરાધીઓને પરાસ્ત કરવાની ઝ’ખના હતી. ભગવાન મહાવીરસ્વામીની અમૃતમયી વાણીને સાંભળવા માટે તેના કાન હુ ંમેશાં તૈયાર જ રહેતાં. પરંતુ ખીજાનાં પાપા તથા ભુંડાઇને સાંભળવા માટે તેની પાસે કાન જ ન હતા. જાણે કે સ્વામી ભાઇઓને કંઈક આપવાના જ ઇરાદાથી હાય તેમ તેના હાથ ઢીંચણુ સુધી લાંબા હતા. હાથીના ગંડસ્થળમાં મેાતી હશે કે કેમ ? તે તે પરમાત્મા જાણે, પણ આ રાજાના દાંત તે શ્વેતતામાં મેાતીઓને પણ ઝાંખા પાડે તેવા હતા. એવા આ રાજાને ઘણી રાણીઓ હતી તેમાં ચેલૈંણા રાણી મુખ્ય પટ્ટરાણી હતી. Page #104 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૩ ४८ ભગવાનની પધરામણી ? ભગવાન મહાવીરસ્વામી ચતુર્વિધ સંઘ સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં રાજગૃહી નગરીમાં પધાર્યા છે, તે વાત સાંભળતાં જ મેઘના કારણે મયૂર, આંબાની મંજરીને જોઈને કેયલ જેમ પ્રસન્નચિત્તવાળા થાય છે તેમ રાજગૃહી નગરીના રાજા ખુશ ખુશ થઈને ઉદ્યાન પાલકને ભેટ સ્વરૂપ ઘણું દ્રવ્ય આપે છે. પછી તે રસ્તાઓ સાફ કરાવ્યા. હાટ-હવેલીઓ શણગારવામાં આવી, તેરણપતાકાઓ બંધાવવામાં આવ્યાં, અને પિતાના ઘેરથી નીકળી રાજા-રાણીઓ, રાજપુત્રે, નગરશેઠ, શેઠાણીએ, તેમની પુત્રીઓ, કુળવધૂઓ અને બીજી પણ પ્રજા સમવસરણ તરફ આવતી થઈ. વિનય અને વિવેકપૂર્વક યથાસ્થાને બેસી ગયેલી બાર પર્ષદાને સંબોધીને પ્રભુએ ધર્મોપદેશ આપતાં કહ્યું કે, “નરક, સ્વર્ગ અને મેક્ષ કેવળ માનવના હાથની વાત છે. માટે અનાદિ કાળના આ સંસારમાં અનંતીવાર નરકભૂમિઓમાં તથા તિર્યંચ અવતારને પામેલા હે ભાગ્યશાળીઓ, તમે સમજો! વિચારે! અને હૃદયની દઢતાપૂર્વક ધમ્ય નિર્ણય કરીને દુર્ગતિનાં દ્વાર બંધ કરવા માટે પ્રયત્નશીલ બને.” તે સમયે પ્રભુ-સન્મુખ ઊભા રહીને ગૌતમસ્વામીએ પૂછયું કે, “હે પ્રભે! આપના શાસનમાં નરક પૃથ્વી કેટલી કહી છે?” નરક માટેની વક્તવ્યતા : જવાબમાં પ્રભુએ ફરમાવ્યું કે, “નરક પૃથ્વીઓ સાત છે, તે આ પ્રમાણે – Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૬ - ય શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૃથ્વીનાં નામે. તેનાં ગોત્રનાં નામે. ધર્મા રત્ન પ્રભા વંશા શર્કરા પ્રભા વાલુકા પ્રભા અંજના પંક પ્રભા રિષ્ટ ધૂમ પ્રભા માધવ્યા તમઃ પ્રભા માધવી મહા તમ: પ્રભા છે શિલા જ ૮ * 6 આપણે જાણીએ છીએ કે વ્યક્તિનું નામ જૂદું હોય છે અને સંબોધન બીજા નામે થાય છે. પ્રથમ ગણધર શ્રી ઇન્દ્રભૂતિ જન્મનું નામ છે અને ગૌતમ તેના ગોત્રનું નામ છે. એટલે કે ઘણી વ્યક્તિઓ પિતાના શેત્રના નામે જ પ્રસિદ્ધ હોય છે, તેવી રીતે નરક ભૂમિઓ પણ પિતાના ગેત્રના નામે જ પ્રસિદ્ધ હોવાથી રત્નપ્રભા આદિના નામે સંબોધાય છે. જેમકે રત્નપ્રભામાં રત્નોની, શર્કરા પ્રભામાં કાંકરાઓની, વાલુકાપ્રભામાં રેતીની, પંકપ્રભામાં કાદવની, ધૂમપ્રભામાં ધૂમાડાની, તમ પ્રભામાં અંધકારની અને મહા તમઃપ્રભામાં ગાઢ અંધકારની-અધિકતા હોવાથી તેમનાં નામે સાર્થક છે. છઠ્ઠી અને સાતમી એટલે તમઃ અને મહા તમઃ પ્રભામાં પ્રભાને અર્થ વૃતિ કે કાંતિ લેવાનું નથી, પરંતુ અંધકારને જ અર્થ લેવાને છે. નરક ભૂમિઓ પ્રાપ્ત થવામાં પહેલાના ભામાં સ્વાર્થાન્ત, લેભાંધ, વિષયાંધ કે મેહાંધ બનીને બીજા જી સાથે વધારે પડતા આચરેલાં વૈર-વિરોધમારફાડ, ઈર્ષ્યા, અદેખાઈ, ચેરી, બદમાસી, ચાડી, વિશ્વાસઘાત, ક્રુર મશ્કરી, દ્રોહ, પ્રપંચ કે બીજા સાથે જીભાજોડી આદિના કારણે નરકભૂમિમાં ઉત્પન્ન Page #106 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શતક ૧૨ મું : ઉદ્દેશક-૩ થયેલે જીવ તે તે કમેને તે તે પ્રકારે અથવા તેનાથી વધારે પ્રમાણમાં ભેગવે છે. તેમનું અવધિજ્ઞાન તેમને માટે અત્યંત દુઃખદાયી બનવા પામે છે. તે જ્ઞાન દ્વારા તે જાણી શકે છે કે, ‘સામેથી આવતે બીજે નારક મારે દુશ્મન હતું, મારી ચાડી ખાતે હતા, મારા વ્યાપારને હાનિ કરતે હતે, ગયા ભવમાં આ મારી જેઠાણી હતી, સાસુ હતી, અને મારા ઉપર આટલો ત્રાસ ગુજારતી હતી.” ઈત્યાદિ તે ભવની મિનિટ મિનિટની હકીકતે અવધિજ્ઞાન દ્વારા યાદ આવે છે અને પરસ્પર બંને નારકે લાકડી, બરછી, ભાલા, તલવાર, ગોફણ, પત્થર આદિવડે લડી મરે છે, અને અસુર ગતિને પ્રાપ્ત થયેલા પરમા ધામીઓ તેમનાં કરેલાં પાપને યાદ દેવડાવીને તે નારકને ગરમાગરમ સીસું પીવડાવે છે, કુહાડીથી લાકડાની છાલ ઉખાડે તેમ ચામડી ઉતારે છે, કાકડી અને બીજા શાકની જેમ તેમને ચીરે છે, પછી તેમાં મીઠું મરચું નાંખે છે, ચણા આદિની જેમ ભઠ્ઠીમાં શેકે છે, ત્યાંથી બહાર કાઢીને ગરમાગરમ તેલની કડાઈમાં નાંખે છે, હાથ-પગ કાપે છે, આંખ-નાક છેદે છે. આંગળીના નખ આખાને આખા કાઢી નાંખે છે. મોટા મોટા સર્પો, વિંછીઓ, દીપડાઓ, બિલાડાઓ કૂતરાઓ આદિ દ્વારા ભયંકર જીવલેણુ વેદનાઓ આપે છે. ઈત્યાદિ સર્વથા અસહ્યા વેદનાને ભેગવતાં નારક જીવે ત્યાં લાંબા કાળ સુધી રહે છે. ભાગવતમાં નારકનું વર્ણન: જીવ માત્રને પાપને ભય રહે તે માટે ભાગવત(વૈષ્ણનું શાસ્ત્રોમાં આવેલ નારકનાં દુખેનું વર્ણન પણ જાણું લઈએ. ત્યાં ૨૧ અને પ્રકારાન્તરે ૨૮ નારકનું વર્ણન છે, તેનાં નામે આ પ્રમાણે છે: તામિસ, અંધતામિસ, રૌરવ, Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહુ ભા. ૩ પર મહારૌરવ, કુંભીપાક, કાળસૂત્ર, અસિપત્રવન, સુકરાભિમુખ, અન્યકુપ, કૃમિભાજન, સંદૅશ, તપ્તસૂમિ, વાકટ, શાલ્મલી, વૈતરણી, પૂયાદ, પ્રાણરોધ, વીશસન, લાલાભક્ષ, સારમૈયાદન, અવીચિ, અયઃપાન, ક્ષારકર્દમ, રક્ષેાગણ ભાજન, શૂલપ્રેત, દુદક, અવટ નિધન, પર્યાવન, સૂચિમુખ. (ભાગવત : અધ્યાય ૨૬.) હવે ઉપયુક્ત નારકના અથ પણ જોઇએ ઃ (૧) તામિસ—છલ પ્રપંચ કરી ખીજાનાં ધન, પુત્ર, પુત્રી કે તેની સ્ત્રીનું હરણ કરનાર આ નરક ભૂમિમાં આવે છે. જ્યાં ખારાક કે પાણી પીવા મળતુ નથી, લાકડીના મારવડે યમદૂતે તેમને મારે છે અને નારકો બેભાન બને છે. (૨) અધતામિસ્ર—બીજાને વિશ્વાસમાં રાખીને તેની સ્ત્રી સાથે ભાગવલાસ કરનાર આ નરકમાં આવે છે. અહીં યમદૂતે બહુ જ માર મારે છે, જેનાથી નારકીની બુદ્ધિ અને દૃષ્ટિમાં ભયંકર વેદનાઓ થાય છે અને તે કપાતા મૂળિયાવાળા ઝાડ જેવી અચેતન સ્થિતિને પ્રાપ્ત કરે છે. (૩) રૌરવ—જે માણુસ શરીર-ધન-પુત્ર-પરિવાર મારાં છે, એવી માયામાં બીજા પ્રાણીઓના દ્રોહ કરીને માયા ભેગી કરનારને આ નરક મળે છે અને એકલે જ ભયંકર દુઃખ ભાગવે છે. (૪) મહારૌરવ—મનુષ્યલેાકમાં માયાવશ બનીને બીજા જીવેશને જે રીતે માર્યાં હાય, મંતાપ્યા હાય, રાવડાવ્યા હાય તે મરાયેલા અને દુઃખી અનેલા જીવા આ નરકભૂમિમાં ‘ફ્રૂ’ નામે પશુઓના આકાર લઈને તે તે જીવાને ભયંકર રીતે Page #108 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૩ રીબાવે છે. રૂરૂં પશુઓ તેમને ફાડે છે અને તેમના શરીરનાં માંસને ખાય છે. - (૫) કુંભીપાક–જેણે પિતાના શરીરનું જ પિષણ કર્યું હોય તેમ બીજાં પશુઓને કે પક્ષીઓને જીવતાં પકડી તેમને રાંધે છે, ખાય છે, તેઓ આ નરકભૂમિમાં આવે છે. અને યમદૂતે તેમને તપાવેલા તેલની કડાઈમાં નાંખીને તળે છે. (૬) કાળસૂત્ર—આ નરકભૂમિ તપી ગયેલા તાંબા જેવી હોવાથી, કાળસૂત્ર કહેવાય છે. જે મનુષ્ય દેવ-ગુરુ-ધર્મને દ્રોહ કરે, તેઓ આ નરકભૂમિમાં આવે છે અને ભયંકર ગરમીમાં ભૂખ તરસ ને સહન કરતે બળું બળું થતું જીવન યાપન કરે છે. , (૭) અસિપત્રવન–હિંસા, જૂઠ, ચેરી, મિથુન આદિ પાપ કરીને આ નરકમાં અવાય છે. જ્યાં યમદૂતને માર ખાતે તે જીવ ચારે બાજુ તલવાર જેવા ધારદાર તાડપત્રથી વિંધાય છે અને યમદૂતે તેમાં ફેંકી દે છે, જ્યાં વેદનાને પાર નથી. (૮) સૂકરમુખ-નિરપરાધી માણસેને ધનસત્તા-યૌવનસત્તા, કે રાજસત્તાના ઘમંડમાં આવીને મારે છે તે આ નરકને મહેમાન બને છે. ત્યાં સશક્ત યમદ્દતે તેને શેરડીના સાંઠાની જેમ ઘાણીમાં નાંખીને પીલે છે. (૯) અંધકૃપ–જે માણસે માંકડ, જૂ, મરછર આદિ અને મારે છે, તે આ નરકભૂમિમાં આવીને તે તે જીવે દ્વારા ભયંકર વેદના ભેગવે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫૪ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧૦) કૃમિકુંડ (કૃમિ ભેજન)–ધાર્મિકતાથી દૂર રહેલે માનવ, ઘરના ઓટલે આવેલા સાધુ-સંત–અતિથિ આદિને કંઈ પણ આપ્યા વિના ભેજન કરે છે તે માનવ આ લાખ યુજનવાળા કૃમિકુંડમાં જન્મે છે, જ્યાં કીડાઓનું ભજન કરે છે, અને બીજા કાગડાઓનું પિતે ભેજ્ય બનીને ચીસ નીકળી પડે તેવી વેદનાઓ ભેગવે છે. (૧૧) સંદેશ–જે માણસ સુખી જીવનમાં પણ બીજાઓની ચોરી કરે, તેમને વિશ્વાસમાં લઈને ઠગે, બેટાં તેલ-માપ રાખે તે આ નરકભૂમિમાં આવે છે, જ્યાં યમદૂતે ધગધગતા સાણસાઓથી પકડીને તેમની ચામડી ઉતારી લે છે. (૧૨) તખ્તસુમ–જે કામવાસનાના ગુલામ થઈને અમર્યાદ ભેગ ભેગવે છે, અગમ્ય, ગુરુ પત્ની, મિત્ર પત્ની, પુત્ર પત્ની, હલકા આચારવાળી અને હલકી જાતિની સ્ત્રી સાથે કે તેવા પુરુષ સાથે વિષયનું સેવન કરે તે તેમને આ નરકભૂમિમાં ચાબુકના માર પડે છે. અને તપાવેલી લેઢાની પુતળી સાથે પુરુષને તથા તપાવેલા પુરુષના પુતળા સાથે સ્ત્રીને ભેટાડે છે. (૧૩) વજ કંટક-માનવાવતારને પામીને પણ જે પશઓ સાથે વ્યભિચાર કરે છે, તેમને યમદૂતે વજી જેવા કાંટાવાળા, સીમળાના ઝાડ પર ચડાવીને નીચે ખેંચે છે. (૧૪) વૈતરણી–જે રાજપુરુષે-સત્તાધારીઓ ધર્મ કર્મની મર્યાદા છોડી સ્વચ્છંદી બને છે, તેઓ આ સ્થાનમાં જન્મીને જળજી દ્વારા ભયંકર યાતનાઓ ભેગવે છે. વિતરણ નદી જેમાં વિષ્ટા, મૂત્ર, પરૂં, લેહી, વાળ, નખ, Page #110 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૩ હાડકાં, મેદ, માંસ તથા ચરબી ભરેલાં ગંદા તો છે, ત્યાં છેલ્લા શ્વાસ સુધી મહાયાતના ભેગવે છે. (૧૫) પૂ –જે પુરુષે સારી ખાનદાનીમાં જન્મીને શૂદ્ર જાતિની સ્ત્રી સાથે સ્વચ્છેદ વિહાર કરે છે, અને આચારવિચાર તથા નિયમને ત્યાગ કરે છે, લજજાને ત્યાગ કરી સ્વેચ્છાચારી બને છે, તેઓ પણ વિષ્ટા, મળ, મૂત્ર, પ, ચરબી, માંસ આદિથી ભરેલા સમુદ્ર જેવા પૂયદ નામના નરકમાં પડે છે અને તે જ વસ્તુઓનું ભક્ષણ કરી મહાવેદનાને ભેગવવા પાત્ર થાય છે. (૧૬) પ્રાણરોધ–જે સારા ખાનદાનમાં જન્મીને પણ પિતાને ત્યાં કૂતરા-પોપટ આદિને પાળે છે, બીજા પંખી, પશુઓને શિકાર કરે છે, અને ધર્મકર્મ વિના જીવન જીવે છે, તેઓ આ નરકમાં જન્મે છે, જ્યાં યમદૂતે તેમને બાવડે તથા બીજા શસ્ત્રવડે વધે છે. (૧૭) વૈશ-અગ્નિમાં પશુઓને વધ કરનાર આ નરકમાં જન્મે છે, ત્યાં તેઓ રીબાઈ રીબાઈને સમય પૂરો કરે છે. (૧૮) લાલાભક્ષ-જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય પુરૂષ પિતાની સહજાતીય સ્ત્રીને કામમાહિત કરીને પિતાનું વીર્ય પીવડાવે છે તેઓ આ નરકમાં જન્મે છે અને યમદૂતે તેમને રેતઃ કૂલ્યા નામની નદીમાં નાંખે છે અને વીર્ય પીવડાવે છે. . (૧૯) સારમેયાદન–જે ચેર-બદમાસ માણસે ગામડાંને લૂંટે છે, બાળે છે, તેમને યમદૂતે ૭૨૦ કૂતરાઓ વડે બધી રીતે હેરાન કરે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૬ - - - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨૦) અવીચિ—કેઈની સાક્ષીમાં, લેવડ–દેવડમાં, દાન પ્રસંગમાં, અસત્ય બોલનાર અહીં જન્મે છે, ત્યાં પર્વત ઉપર નારકોને ચઢાવીને નીચે ફેંકવામાં આવે છે | (૨૧) અય પાન–શરાબપાન કરનાર તથા સમરસ પીનારા આ નરકમાં આવે છે, ત્યાં તેમને નીચે પટકી તેમની છાતીને યમદૂતે પગથી દબાવી ગરમાગરમ ગજવેલને રસ પીવડાવે છે. . (૨૨), ક્ષારકર્દીમ–પોતે અધમ આચારવાળે હોવા છતાં અમિતી બનીને બીજા મહાપુરૂષનું અપમાન કરે છે, તેને અહીં.ઊંધે માથે લટકાવીને મારવામાં આવે છે. (૨૩) રક્ષેગણભજન–જે પુરૂષે યજ્ઞમાં પુરૂષને હોમ કરે છે અને સ્ત્રીએ નરપશુઓનું માંસ ખાય છે, તેઓ આ નરકભૂમિમાં જન્મીને યમદૂતવડે માર ખાય છે. (૨૪) શૂલપ્રેત—અને મારીને તેમના રમકડાં બનાવીને તેમને દુઃખ આપે છે, તેઓ નરકમાં પણ તેવી જ વેદના ભેગવે છે. (૨૫) દંદશક–ઘણુ ક્રૂર સ્વભાવવાળા. થઈને બીજા જીવોને મારનારાઓને નરકમાં પાંચસ્થા ન બુખવા સર્પો તેમને ઘણું હેરાન કરે છે (૨૬) અવટ નિધન બીજા ને ખાડામાં, કેઠી આદિમાં પૂરે છે, તેમની પણ મરકમાં આવ્યા પછી અધી દશા થાય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ : ઉદ્દેશક-૩ ૫૭ (૨૭) પર્યાવત ન—ઘરે આવેલા અતિથિઓને ક્રોધ આદિથી હેરાન કરનારને નરકમાં કાગડા, ગીધડા આદિ તેમની આંખો કાઢી નાખીને હેરાન કરે છે. [ભાગવત : ‘સસ્તુ’ સાહિત્ય] આ પ્રમાણે આપણે નરકના દુઃખા જાણ્યાં. દેવાધિદેવ ભગવતની સત્ય વાણી સાંભળીને પદાએ ઘણાં પાપેાથી બચવા માટેના નિય કર્યાં, અને સૌ વંદન નમન કરી પોતપેાતાને સ્થળે ગયાં. /WW Page #113 -------------------------------------------------------------------------- ________________ મકા, શતક ૧૨ મું : ઉદ્દેશક-૪ પુદગલની સમર્થતા ! રાજગૃહી નગરીમાં આ ઉદ્દેશે ચર્ચા છે, જેમાં પુદ્ગલપરાવર્તનને વિષય અત્યંત શેય, તેમજ તીર્થકર સિવાય બીજાને માટે સર્વથા અનાખેય, તેમજ પુગલેમાં રહેલી અનંત શક્તિઓની જાણકારી પ્રત્યેક જીવને અત્યંત આવશ્યક હોવાથી ચારજ્ઞાનેનો માલિક ગૌતમસ્વામીએ પુદ્ગલ પરાવર્તન સંબંધી પૂછેલા પ્રશ્નોને દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ ખૂબ જ ઉદારતાપૂર્વક રષ્ટ કર્યા છે. પુદ્ગલે અજીવ હોવાના કારણે સ્વતઃ જડ હેવા છતાં પણ તેમની અનંત શક્તિઓના સંચાલનમાં પતે સમર્થ છે. પુગની રચનામાં કે તેમના ભંગાણમાં ક્યાંય પણ ઈશ્વરીય તત્વને અનુભવ કેઈએ કર્યો નથી, કરી શકે તેમ નથી અને કરશે પણ નહિ. માતાની કુક્ષિમાંથી બહાર આવનાર સંતાન ૩-૩ રતલનું જ હોય છે અને એક દિવસે ૩-૩ મણનું શી રીતે થઈ જતું હશે? તેના પ્રત્યેક અંગોપાંગ આદિમાં ફેરફાર થવાનું કારણ શું ? તત્કાળ જનમેલા બાળકનાં નાક, આંખ, કાન, હાથ, પગ આદિ અવયે જે સાવ નાના હતાં તેને પ્રતિસમયે થોડા થોડા પણું મેટા કેણ કરતું હશે?' ત્રણ મણને શરીરમાં આવેલા બતાવથી તેના શરીરમાં ઘટાડો થઈ રૂપરંગમાં ફેરફાર શી રીતે થાય છે. કેમકે આત્માના પ્રદેશમાં હાનિ-વૃદ્ધિ થતી નથી, ત્યારે શરીરનાં પગલેમાં અને તેના સ્કમાં હાનિવૃદ્ધિ કરનાર કણ? આ અને આવી સંસંખ્યાત * * * * * * * Page #114 -------------------------------------------------------------------------- ________________ શ તક ૧૨ મુ* : ઉદ્દેશક-૪ ૫૯ કે અનંત વાત એટલા માટે જાણવા લાયક છે જે વિના માણસ માત્રનું જ્ઞાન અધૂરૂ અને સદ્દિગ્ધ, વિપરીત કે અનિણું યાત્મક જ રહેવા પામે છે. આનાથી આત્માની ીજી કમજોરી કેાઈ નથી. સંસારમાં સમ્યજ્ઞાન કરતાં મિથ્યાજ્ઞાનનાં સ્થાનકે ઘણાં હાય છે, અને તેના પ્રચારકો પણ ઘણા હેાય છે. તે કારણે તેમની જાળમાં ફસાયેલેા માણસ કાં તે પૂર્વગ્રહની ગાંઠમાં ખંધાય છે કાં સથા અજ્ઞાન અથવા વિપરિત જ્ઞાનના ચક્રાવે ફસાઇને મેળવેલા દેવદુલ ભ મનુષ્ય અવતારને ખારો ઝેર બનાવે છે. આ કારણે સમ્યાન પ્રાપ્ત કરવા માટે અતિદેવાની દ્વાદશાંગી સિવાય બીજું એક પણ સાધન નથી. એક બે ત્રણ ચારથી લઈ અનંતાન ંત પુદ્ગલાના અન ત સ્કાને આ સંસારમાં આપણે સૌ પ્રત્યક્ષ કરી રહ્યા છીએ. એક ઈંટ પણ કેટલાય પુદ્ગલ પરમાણુઓના સ્કંધ છે. અને અસંખ્યાત ઇંટોના બનેલેા દશ કે ખાર માળના મંગલા પણુ પુદ્ગલ સ્કંધ કહેવાય છે. આપણું શરીર- હાથ-નાક—આંખકાન અને વાળ આદિ બધાયે અગણિત પરમાણુઓના બનેલા પુદ્ગલ સ્કધા છે. આપણે જે આહાર કરીએ છીએ તે પણ અગણિત પુદ્ગલ સ્કંધો છે અને ખાધેલા ખારાક વિદ્યા-મૂત્રપરસેવા આદિ દ્વારા બહાર કાઢીએ છીએ અને શરીરમાં શેષ રહેલા લેાહી માંસ, હાડકાં, ચરખી, મજા અને શુક્ર ધાતુમાં પણ અગણિત પુદ્ગલ પરમાણુઓ રહેલા છે, જેમના ઉપકારથી આપણે જીવિત રહીએ છીએ અને એક દિવસે અનંત પુદ્ગલ પરમાણુઓનું બનેલુ આપણું શરીર-પરમાણુઓના સ્મુધ અનંત લાકડારૂપ પરમાણુ સ્કામાં બળીને રાખમાં પરિણત થાય છે. દશ માળના મકાનમાં અનંત પુગલ સ્કધા ભેગા Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ થયા છે તે એક દિવસ નૈસગિક કે નૈમિત્તિક કારણથી જમીન સ્ત થાય છે અને તેની ઇટોથી બીજા સ્કંધનું નિર્માણ થાય છે અને માટી-ચૂને ખાડામાં પુરાય છે. વળી પાછા એક દિવસે ખાડામાંથી તે પુગલે બહાર આવે છે અને તેનાથી બીજે સ્કંધ રચાય છે. આવી રીતે પુદ્ગલે ભેગા થાય છે, છૂટા થાય છે. માટે જૈન શાસને કહ્યું છે કે: “પ્રતિસમયે ભેગા થાય અને છૂટા પડે તે પુદ્ગલ કહેવાય છે.” પરમાણુ ? "परमाश्च तेऽणवश्च परमाणवो निविभागद्रव्यरुपाः स्कन्धपरिणामरहिताः केवला: परमाणव:" [ પ્રજ્ઞા ૧૦, જીવા. ૭ ] જેને બીજો ભાગ ન થઈ શકે તે પરમાણુ છે, જે આખાયે સંસારના નિર્માણનું મૂળ કારણ છે. આ પરમાણુમાં વર્ણ–ગંધ અને રસ એકેક હોય છે અને સ્પર્શી ચાર હોય છે. સ્નિગ્ધ, રૂક્ષ, શીત ને ઉષ્ણ પરમાણુમાં રહેલા ચારે સ્પર્શેમાંથી સ્નિગ્ધ (ચિકાશવાળે), રક્ષ ()-આ બે પરમાણુઓ પિતાની યેગ્યતાને લઈને જ્યારે ભેગા મળે છે ત્યારે દ્રયગુક સ્કંધ બને છે, અને તેમાં જ્યારે એકબીજે પરમાણુ મળતાં ચાણક સ્કંધ કહેવાય છે. આ પ્રમાણે ચાર-પાંચ-સાત યાવત્ અનંત કે અનંતાનંત સુધી ભેગા મળેલા પરમાણુઓને સ્કંધ સંખ્યાત-અસંખ્યાતઅનંત કે અનંતાનંત પરમાણુઓને સ્કંધ કહેવાય છે. પરમાણુમાં સ્નિગ્ધતા કે રૂક્ષતા કેટલી જોઈએ? તે બીજા ભાગમાં “પુદ્ગલેના બંધની વિસ્તૃત વિવેચના” પ્રકરણમાંથી જાણી શકાશે. Page #116 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૪ સ્કંધની વ્યાખ્યા " प्रायो ग्रहणदानादि व्यापारसमर्थरूपत्व अथवा वर्णादिसतोः सूक्ष्मबादरपरिणामपरिणति रूपत्वं [ આ તદ્દન દીપીકા ૨૨૮ ] मत्त्वबद्धत्त्वयोः ,, स्कंघस्य लक्षणम् ” ' चतुःस्पर्शादिमत्त्वे सति सूक्ष्मपरिणाम परिणति रूपत्वं सूक्ष्मस्कंधस्य लक्षणम् " [ આ તદ્દન દીપીકા ૨૨૯ ] ૬૧ " अष्टस्पर्शादिमत्त्वे सति सूक्ष्मपरिणामपरिणति रूपत्वं बादरस्कंधस्य लक्षणम्' [ આહુ તદ્દન દીપિકા ૨૩૦ ] .. એટલે કે પરમાણુ કોઇનાથી લઈ શકાતા નથી, કોઇને આપી શકાતા નથી. સ્કંધ લઈ શકાય છે, અને આપી શકાય છે. અથવા સૂક્ષ્મ કે માદર રૂપે રહેલા હાય તે સ્કંધ કહેવાય છે. ચાર સ્પર્શો અને સૂક્ષ્મ પરિણામવાળા હોય તે સૂક્ષ્મ સ્કંધ છે અને આઠ સ્પર્શ તથા ખાદર પરિણામવાળા હાય તે ખાદર સ્કંધ કહેવાય છે. ગમે તેટલા પરમાણુઓના સૂક્ષ્મ સ્કંધ અતીન્દ્રિય–અચાક્ષુષ હાવાથી તે સૂક્ષ્મ છે જ્યારે માદર પરિણામને પામેલા સ્કંધ જ ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી ચાક્ષુષ છે. સૂક્ષ્મ કે માદર જે નામકની પ્રકૃતિના ભેદમાં છે તે અહીં સમજવાની જરૂર નથી કારણ કે કર્મની સત્તા તા ચૈતન્યશક્તિસમ્પન્ન જીવાત્માને હાય છે, જ્યારે સ્કધા અજીવ છે માટે સૂક્ષ્મ પરિણતિને ભરેલા સ્કંધા જ સૂક્ષ્મ સ્કંધ અને બાદર પરિણતિને ભરેલા સ્કા ખાદર સ્કધ સમજવાના છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કંધના વિભાગ : આપણે પહેલાં જાણી ગયા છીએ કે પરમાણુ માત્ર કારણરૂપે જ હેય છે અને સ્કંધે કારણ અને કાર્યરૂપે પણ હોય છે. ઘણુ પરમાણુઓ મળીને સ્કંધ બને છે માટે સ્કંધ કાર્ય થયું અને “મેરાવળ:” આ સૂત્રથી સ્કંધ તૂટતાં તૂટતાં પુનઃ પરમાણુ બને છે, એટલે કે પરમાણુઓ માટે સ્કંધ કારણરૂપે પણ છે. આનુષંગિક આટલી વાત જાણ્યા પછી હવે આપણે ભગવતીસૂત્રનાં મૂળ સૂત્રને તથા ટીકાકારને જાણીએ. ગૌતમસ્વામીજીએ ભગવંતને પૂછ્યું કે “હે પ્રભે ! જ્યારે બે પુદ્ગલ પરમાણુઓ ભેગા મળે છે ત્યારે તેમના સંગથી શું ઉત્પન્ન થાય છે?’ જવાબમાં પ્રભુએ કહ્યું કે “હે ગૌતમ! ભેગા મળેલા તે બંને પરમાણુઓ પિતાના પરમાણુત્વને ત્યાગીને દ્ધિપ્રદેશિક (ક્યણુક) સ્કંધરૂપે બને છે અને સંધાય છે. (આ પ્રમાણે આગળ પણ જાણી લેવું) હવે તે દ્વિપ્રદેશિક સ્કંધ નિમિત્ત મળતાં જ્યારે પાછા છૂટા પડે છે ત્યારે તેના એક ભાગમાં એક પરમાણુ અને બીજા ભાગમાં એક પરમાણુ એમ બે ભાગમાં એક એક પરમાણુ વિભક્ત થાય છે. અહીં અને આગળ પણ એટલું ધ્યાનમાં રાખવાનું કે કઈ કાળે અને કેઈની શક્તિથી પણ એક પર માણુના બે ભાગ થઈ શકતા નથી તેથી દ્વિપ્રદેશિક સ્કંધમાંથી એક તરફ ૧ પરમાણુ અને બીજી તરફ પરમાણુ વિભાગ સર્વથા અશક્ય છે, કેમકે પરમાણુ પોતે જ અવિભાજ્ય હોવાથી આદિ, મધ્ય કે અંતમાં તે પોતે જ છે અર્થાત્ પરમાણુ કેઈની આદિમાં, મધ્યમાં કે અંતમાં નથી. આ કારણે જ પરમાણુને હું છે કે આદિ ભેદ હોઈ શકતા નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૪ ૬૩ ત્રિપ્રદેશિક સ્કંધને ભેદ થતાં એક તરફ એક પરમાણુ અને બીજી તરફ બે પરમાણુ રૂપ બે વિભાગ અને એક એક પરમાણુરૂપ ત્રણ વિભાગ પડે છે. ચતપ્રદેશિક સ્કંધને ભેદ થાય ત્યારે તેને બે ત્રણ અને ચાર વિભાગ પડે છે. બે વિભાગમાં એક તરફ એક પરમાણુ અને બીજી તરફ ત્રિપ્રદેશિક સ્કંધ અથવા બંને તરફ ઢિપ્રદેશિક સ્કંધના બે વિભાગ. ત્રણમાં એક એક પરમાણુરૂપે બે અને બીજી તરફ દ્વિપ્રદેશિક સ્કંધ અથવા બંને તરફ ઢિપ્રદેશિક સ્કંધના બે વિભાગ. ત્રણમાં એક એક પરમાણ રૂપે બે અને બીજી તરફ ક્રિપ્રદેશિક અંધ. ચારમાં એક એક પરમાણુના ચાર વિભાગ. પંચ પ્રદેશિક સ્કંધને ૧-૪, ૨-૩, ૧-૧-૩, ૧-૨-૨, ૧-૧-૧-૨, અને ૧-૧-૧-૧-૧ આવી રીતે છે, સાત, આઠ, નવ, દશ આદિ પરમાણુ સ્કંધના વિભાગે કલ્પી લેવા. સંખ્યાત પુદ્ગલ પરમાણુને સ્કંધ જ્યારે વિભક્ત થાય છે ત્યારે બે-ત્રણ યાવત્ સંખ્યાત વિભાગમાં તે વિભક્ત થાય છે. જેમ ૧ + સંખ્યાત, ૨ + સંખ્યાત, ૧ + 1 + સંખ્યાત, ૧ + ૨ + સંખ્યાત, ૧ + ૧ + ૧ + સંખ્યાત, ૧ + ૨ + ૨ + ૩ સંખ્યાત. આ પ્રમાણે અસંખ્યાત અને અનંત પ્રદેશી સ્કંધ માટે જાણવું. જેમકે એક તરફથી લઈ સંખ્યાત પરમાણુ સ્કંધ અને બીજી તરફ બે થી લઈ સંખ્યાત પ્રદેશી ઔધ અથવા અનંત પ્રદેશી સ્કધ લે. Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પુદગલેને પરિવર્તનભાવ: ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવતે કહ્યું કે, “હે ગૌતમ! આ બધા પુદ્ગલ પરમાણુઓનું સંહનન (સ્કંધ રૂપે ભેગા થવું) અને વિઘટન (જુદા જુદા વિખરાઈ જવું ) એટલે કે આજે અત્યારે એક પરમાણુ સર્વથા પૃથફ છે, તે યથા સમયે બીજા પરમાણુ યાવત્ સંખ્યાત અસંખ્યાત કે અનંત પરમાણુઓની સાથે સંમિશ્રણ થાય છે અને અદષ્ટ નિમિત્તોને લઈને પાછા છુટા પડે છે જે બીજા સ્કંધ સાથે ભેગા મળે છે. તેને જ જૈન શાસન પુગલેને પરિવર્તનભાવ કહે છે એટલે કે–તેમનામાં પ્રતિક્ષણે પરાવર્તન થતું રહે છે અને આ રીતને પરિવર્તનભાવ અનંતાનંત તરીકે કહેવાય છે. અનંતને અનંતથી ગુણીએ તે અનંતાનંત થાય છે. આ પરિવર્તનભાવ કેઈની પણ શરમ કે અપેક્ષા રાખ્યા વિના અનાદિકાળથી અનંત કાળ સુધી થયા છે, થાય છે અને થતા રહેશે. - જીવને ઉત્પન્ન થવામાં કેનિના સ્થાને પગલે પરિવર્તનભાવ અવયંભાવી હોય છે, કેમકે પુદ્ગલે જીવને આશ્રિત હોવાથી અને જીવમાત્ર પિત પિતાનાં કર્મોને અધીન હોવાથી પિત પિતાનાં નિયાણુઓને અધીન બની જીવમાત્ર પોતાને ગ્ય પુદ્ગલેનું ગ્રહણ કરે છે અને રાગદ્વેષપૂર્વક બાંધેલાં કે બંધાઈ ગયેલાં નિયાણુઓને ભેગવવાને સમય જ્યારે પરિપક્વ થાય છે ત્યારે તે જીવને તેવા જ પુદ્ગલેને પરિવર્તનભાવ નસીબમાં રહે છે. ઉદાહરણ કલ્પીને વાત કરવી હોય તે એક જીવાત્માએ પહેલાના કેઈક ભવમાં બીજા જીવાત્મા સાથે વૈરનાં નિયાણ બાંધ્યા અને આ ભવમાં તેને પરિપાક થવાને સમય પણ પાક્યો છે, માટે સંયમી-સદાચારી-ધાર્મિક-સમતાશીલ-નિરંગી Page #120 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૪ અવસ્થાને ભેગવનારા માતા-પિતા હોવા છતાં પણ જે સમયે પૂર્વભવને વૈરાનુબંધવાળો જીવ માતાની કુક્ષિમાં આવવાને હોય છે તે સમયે શુક્ર અને રજનાં પુદ્ગલેનું પરિણમન (સંમિશ્રણ) તામસિક કે રાજસિક હોવું જોઇશે. ઘણીવાર આપણે જાણીએ છીએ કે માતા-પિતા સશક્ત હોય, મૈથુન માત્રમાં ગર્ભાધાન કરાવવાની ક્ષમતાવાળા હોય અને સાથોસાથ સમતા અને સાત્વિક વૃત્તિવાળા હોય તેમ છતાં પણ ગર્ભાધાનના સમયે કુક્ષિમાં આવનારા જીવાત્માનાં કર્મોને કારણે જ માતાપિતાની સમતા-સાત્વિકતા તેટલા સમય પૂરતી તિરભૂત થાય છે, પરિણામે મૈથુન કર્મમાં બલાત્કાર-ક્રોધભાવ-વૈરભાવ, ભયગ્રસ્તતાને પ્રાદુર્ભાવ થાય છે અથવા તે સમયે મિથુનકર્તા પિતાને વૈર ભય-કોધ કે આર્તધ્યાન વર્તતું હોવાથી તેનાશુકનાં પરમાણુઓ પણ તામસિક અને રાજસિક બનીને પતિત થાય છે. અથવા પિતાના શરીરમાં રહેલા શુક કે રજના ખજાનામાં જે તામસિક ભાવથી કે તામસિક રાજસિક પદાર્થોના ભેજનથી જે શુક કે રજ બન્યું હશે તે સમયે તેમનું જ મિશ્રણ થશે, જ્યાં તે જીવાત્માને જન્મ લેવાને છે. માટે તે સમય પૂરતા તે માતા-પિતા પણ વૈભાવિક ભાવમાં ઓતપ્રેત બની મિથુનસેવી બનશે અને તે જીવ ગર્ભમાં આવશે. કારણકે વેરઝેર બાંધેલા કે મનુષ્ય અવતારથી મરીને નરક તિર્યંચ ગતિમાં જનાર જીવાત્માઓ નિયાણામાં ફસાઈ ગયેલા હોવાથી સાત્વિક શુક્ર કે રજના મિશ્રણમાં જન્મ લઈ શકતા નથી. ત્રિપૃષ્ટ વાસુદેવને આત્મા જે મહાવીર સ્વામીને જ આત્મા છે તે જ્યાં સુધી પિતાના માતા-પિતા સદાચારી અને નીતિ ન્યાયના રસ્તે હતા ત્યાં સુધી તેમની ખાનદાનીમાં જન્મ્યા નથી, કેમકે તેવા સમયે તે મોક્ષગામી કે સ્વર્ગગામી અચલ Page #121 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નામે બલદેવે જન્મ લીધે છે અને મહાવીરસ્વામીને આત્મા તે ખાનદાનમાં ક્યારે જન્મે છે તે જાણે છે? જ્યારે વાસુદેવને પિતા પુરુષવેદના અતિરેકમાં વર્તતે હતો ત્યારે પિતાની પુત્રી સાથે સંસારની માયા માંડ્યા પછી તેની કુક્ષિમાં જન્મ ધારણ કરે છે અને તામસિક પુદ્ગલ પરાવર્તમાં જન્મ લેતા ત્રિપૃષ્ઠ વાસુદેવ (૧૮ મા ભવને મહાવીર સ્વામીને આત્મા) મરીને સાતમી નરકે જાય છે. માટે જ કહેવાયું છે કે જે જે જીવાત્માને જે સમયે નિયાણપૂર્વક બાંધેલા શુભાશુભ કર્મોને ભેગવવાનાં હોય છે ત્યારે પુદ્ગલ પરાવર્ત પણ તે રીતે જ પોતાની મેળે સમજાઈ જાય છે. આપણા જીવનના જ પ્રતિસમયનાં ઉદાહરણે ઉપર ખ્યાલ કરીએ તે ઉપરની વાત સહજ સમજાઈ જશે. જે ખોરાક આપણે ખાઈએ છીએ તે બધાય ખેરાકમાંથી લેડી બનતું નથી કેમકે લેહીને બનવા માટે જે પુગમાં લાયકાત હોય છે તેમાંથી જ લેહીનું નિર્માણ થવા પામશે. પછી તે ખાધેલે ખેરાક દૂધ હોય, મલાઈ, મેવા, મિષ્ટાન્ન હોય કે ફરસાણ હોય તેમાંથી રસ બનશે અને તે રસમાંથી બહુ જ ડાનું લેહી બને છે. બાકીને બધો એ ખોરાક મળ-મૂત્ર, પરસેવ, કફ, નખ, વાળ આદિ દ્વારા બહાર ફેંકાઈ જવા પામશે. લેહમાંથી લાયકાતવાળા પુદ્ગલે જ યાવત્ શુકમાં પરિણત થશે. સારાંશ કે બધા એ પુદ્ગલે બધા એ કામમાં આવતા નથી. તેવી રીતે અનંતાનંત પુદ્ગલે પણ જીવાત્માને માટે કામમાં નથી આવતા, પણ પિતાના શરીરની રચના આદિની લાયકાતવાળા સૂક્ષ્મ પુદ્ગલે જ જીવાત્મા ગ્રહણ કરે છે જે શુભાશુભ કર્મો ભોગવવામાં સહાયક બને છે. ગૌતમસ્વામીએ પૂછયું કે, “હે પ્રભે! પુદ્ગલ પરાવત Page #122 -------------------------------------------------------------------------- ________________ ૬૭. શતક ૧૨ મું ઉદ્દેશક-૪ કેટલા પ્રકારે છે?' જવાબમાં ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ, તેના સાત પ્રકાર છે.” ૧. ઔદારિક પુદ્ગલ પરાવર્ત. ૨. વૈકિય પુગલ પરાવર્ત. ૩. તૈજસૂ પુગલ પરાવર્ત. ૪. કાર્મણ પુગલ પરાવર્ત. પ. મનઃ પુદ્ગલ પરાવર્તન ૬. ભાષા પુદ્ગલ પરાવર્ત. ૭. શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત. ઉપર્યુક્ત સાતેય પુદ્ગલ પરાવર્તામાં સંપૂર્ણ જીવરાશિને સમાવેશ થઈ જાય છે-જેમ કે સૂફમ-બાદર–પર્યાપ્ત-અપર્યાપ્ત એકેન્દ્રિય જીવથી લઈને સંમૂ૭િમ કે ગર્ભજ પંચેન્દ્રિય જીવને ઔદારિક પુદ્ગલથી બનેલ દારિક શરીરની પ્રાપ્તિ થાય છે. દેવ–નારક આદિ જીવને વૈકિય પુદ્ગલ પરાવર્તને લઈને વૈકિય શરીરની પ્રાપ્તિ થાય છે. સિદ્ધશિલામાં પ્રવેશ કરવાના એક સમય પહેલાં અનંતાનંત જીને તૈજસ્ અને કાર્પણ પુદ્ગલ પરાવર્તને લઈને તેજસૂ અને કાશ્મણ શરીર હોય છે. તથા પુણ્યકર્મના સિતારા જેના ચમક્યા હેય છે તેને જ મન, વચન અને શ્વાસોચ્છવાસના પુદ્ગલેની પ્રાપ્તિ થાય છે. જ્યારે ગાય, હાથી, કૂતરા, ઘોડા આદિ જેને પંચેન્દ્રિયત્ન પ્રાપ્ત થયા છતાં, પિતાના માલિકને ઘણું ઘણું વાત કહેવા ઈચ્છતાં છતાં કર્મસત્તા આગળ લાચાર બનેલા તે છે મનમાં ઘણી મૂંઝવણે અનુભવી રહ્યા છે, છતાં એક પણ અક્ષર તેઓ બાલી શકતા નથી. Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પેાતાના રાગદ્વેષથી ઉપાર્જિત શુભાશુભ નિયાણાંએને જ્યારે સમય પરિપાક થાય છે, એટલે કે જે જીવે સાથે આપણને રાગદ્વેષ! સટ્ટાબજારમાં સત્કર્માંના અને પુણ્યકર્માના જુગાર રમવાના હોય છે તે સમયે જ તે જીવ ઔદારિકાદિ શરીર ધારણ કરવા માટે માતાની કુક્ષિમાં આવે છે અને સંસારના સ્ટેજ પર આવીને પેાતાનાં રચેલાં માયાજાળનાં નાટકોને રમવાને પ્રારંભ કરે છે અને જ્યારે રામાયણ પૂરી થઇ કે આ ભાઈ સાહેબ પાછા કર્મોની જેલમાં કારાવાસના કેટ્ઠી થઇને ખીજા સ'સારમાં ખેલ કરનાર મદારીની જેમ ચાલ્યા જાય છે. ૬૮ નારકાના પુદ્ગલ પરાવત : • હું પ્રભા ! નારકોને કેટલા પુદ્ગલ પરાવના સાવ કહ્યો છે ? ’ ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું, ‘ તેમને ઉપર કહ્યા મુજબ સાત પ્રકારના પુદ્ગલ પરાવતાને સદ્ભાવ છે. તે અસુરકુમારાથી છેક વૈમાનિકા સુધીના દેવે માટે પણ જાણવા. · હે પ્રભો ! નારક જીવામાંથી એક એક નારકે કેટલા પુદ્દગલ પરાવતા કર્યાં છે? ' ‘હું ગૌતમ! ભૂત(અતીત)કાળ અનાદિ છે, જીવાત્મા પણ અનાદિ છે, અને જીવની સંસારદશા પણ અનાદિની છે. માટે એક એક નારકને આ પુદ્ગલ પરાવના અનંત થઇ ચૂકયા છે. ’ ભવિષ્ય માટેની વાત કહેતાં ભગવતે કહ્યું કે ‘જીવાત્મા દુરભિવક તથા અવિક હાવાના કારણે કેટલાક નારકોને પુદ્ગલ પરાવાને સદ્ભાવ હોય છે અને ખીજા જીવા જે નરકમાંથી નીકળીને મેાક્ષમાં જવાના છે તેમને નથી. તથા બીજાઓને જઘન્યથી બે, ત્રણ કે ચાર અને વધારે સંખ્યાત અસ ંખ્યાત કે અનંત થશે. Page #124 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૪ ६६ અસુરકુમારેથી લઈને વૈમાનિક દેવે સુધી નારીકેની જેમ જાણવું. એ જ રીતે વૈકિય-તેજસ-કાશ્મણ-મન-વચન અને શ્વાસે શ્વાસ પુદ્ગલ પરિવર્તને નારકથી વૈમાનિક સુધી ભૂતકાળમાં અનંત થયા છે અને ભાવિકાળમાં જઘન્યથી બે ત્રણ કે ચાર અને ઉત્કૃષ્ટથી સંખ્યાત, અસંખ્યાત અને અનંત હોય છે. નરકાવાસમાં રહેતા નારક છમાંથી એક એક નારકને ભૂતકાળમાં ઔદારિક પુદ્ગલ પરિવર્તને કેટલાં કહ્યાં છે?” ભગવાને જવાબમાં કહ્યું કે, “નારકને તે ઔદારિક પુદ્ગલેને અભાવ હોવાથી ભૂતભાવિમાં એકેય નથી.” એજ પદ્ધતિએ નારકને પૃથ્વીકાય અવસ્થામાં ઔદારિક પુદ્ગલ-પરિવર્તે ભૂતકાળમાં અનંત થયા છે અને ભાવિમાં નારકોની જેમ સમજવાં. એ જ પ્રમાણે અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય અવસ્થામાં એક એક નારકના ભૂતકાલીન ઔદારિક પુદ્ગલ પરાવર્તે અનંતા થયા છે અને ભવિષ્યકાળમાં કેઈકને સદ્ભાવ હોય છે અને કેઈકને નથી હતું. આ પ્રમાણે આ વિષય મૂળ સૂત્રમાં સ્પષ્ટ અને વિસ્તારથી આલેખાયે છે. આજ વાત ગૌતમસ્વામીજી બીજી રીતે પ્રભુને પૂછે છે કે, “હે પ્રભો! આપશ્રી કયા કારણે કહે છે, “આ દારિક પુદ્ગલ પરિવર્તન છે. આ ઔદારિક પુદ્ગલ પરિવર્તન છે? તે તેમનું સ્વરૂપ શું છે?” જવાબમાં ભગવંતે કહ્યું કે, “જે કારણે ઔદારિક શરીરમાં રહેલ આ જીવાત્માએ તેને યોગ્ય પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીરરૂપે ગ્રહણ કર્યા છે તથા જીવ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પ્રદેશની સાથે તેમને બાંધ્યાં છે. અન્ય અન્ય ગ્રડણ રૂપે તેમને પિષિત કર્યા છે, પૂર્વ પરિણામમાંથી અન્ય પરિણામ રૂપે તેમને પરિણત કર્યા છે, સ્થિર કર્યા છે, જીવાત્માએ પિતે તે પુદ્ગલેને પિતાના પ્રતિપ્રદેશમાં પ્રવેશ કરાવ્યું છે તથા સંલગ્ન અને અભિસમન્વાગત એટલે રસાનુભૂતિની અપેક્ષાએ પ્રાપ્ત કર્યા છે, ઔદારિક શરીરને યોગ્ય તે પુદ્ગલેનો રસાનુભવ કર્યો છે અને નિર્જીર્ણ અર્થાત્ ક્ષીણ રસવાળા કર્યા છે, માટે કહેવાય છે કે આ પગલિક પરાવર્ત છે, આ પૌગલિક પરાવર્ત છે. વૈકિય શરીરમાં રહેલે જીવ વૈકિય શરીરના નિર્માણને રોગ્ય પદગલ દ્રવ્યને વૈકિય શરીરરૂપે ગ્રહણ–બદ્ધ-સ્કૃષ્ટવિહિત–પ્રસ્થાપિત–નિવિષ્ટ- અભિનિવિષ્ટ આદિ કર્યા છે. યાવત શ્વાસે છૂવાસ સુધી સમજવું. બધાં પુદ્ગલ પરાવર્તે કરતાં કિય પગલ-પરાવર્તે અલ્પ હોય છે. તેના કરતાં ભાષા પુદ્ગલ પરાવર્તે અનંતગણુ છે. મન:પુદ્ગલ પરાવર્તે તેનાથી વધારે છે. શ્વાસેવાસ પશવ તેનાથી પણ વધારે છે. દારિક પરાવર્તે અનંતગુણ છે. તૈજસ્ તેનાથી પણ અનંતગુણ છે. અને કાશ્મણ પરાવર્તે તેનાથી પણ અનંતગુણા છે.” ભગવ તની વાણીને પ્રશંસતા ગૌતમસ્વામીએ કહ્યું કે, હે પ્રભુ! આપની વાણું સત્ય ને યથાર્થ છે.' આ શતક ૧રને ચોથો ઉદ્દેશ પૂર્ણ કર્યું Page #126 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક–પ દેવાધિદેવની વાણું ? આ ઉદ્દેશ રાજગૃહી નગરીમાં ચર્ચા છે. "अहंद्वक्त्रप्रसूता गणधररचिता द्वादशांगी विशाला" જીહાઈન્દ્રિયના માલિકે બે ઈન્દ્રિય થી લઈ પંચે. ન્દ્રિય જીવ સુધીનું હોય છે, તેમાં જે મિથ્યાત્વી, દરભવી કે અભવી હોય તેમની ભાષામાં પદાર્થની યથાર્થતા સંબંધીનું સત્ય વચન ઔપચારિક દષ્ટિએ કદાચ હોઈ શકે છે, પરંતુ નૈશ્ચયિક દષ્ટિએ હેતું નથી. કેમકે જે પદાર્થ કેઈ કાળે જોયેલે ન હોય તેનું વર્ણન શી રીતે કરાશે? ભવ્યાત્માઓ પણ જ્યાં સુધી ધસ્થ હોય (ક્ષાપથમિક મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન) ત્યાં સુધી તે મહાપુરૂષ, સમ્યગદર્શન વિનાના ગી–મહાગી–પંડિત -મહાપંડિત—તપસ્વી-મહાતપસ્વી–ધ્યાની–મહાધ્યાની કરતાં લાવાર શ્રેષ્ઠ છે, પૂજ્ય છે, છતાં પણ પદાર્થની યથાર્થતાને જાણી શકતા નથી અને કહી શકતા નથી. મેહનીય કર્મના ભેદ-પ્રભેદને સમૂળ નાશ કર્યા પછી બીજા ત્રણ ઘાતી કર્મોને ક્ષય થતાં ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનના માલિકે-અરિહંતદેવના શ્રીમુખે વાણી પ્રકટ થાય છે તેમાં અસત્યને એકેય અંશ હોતે નથી. ચંદ્ર ઉપરથી બધાં વાદળાં ખસી ગયા હોય તે શરદપૂર્ણિમાને પ્રકાશ (ચાંદની) સૌને ઠંડક અને પ્રકાશ આપી શકે છે, અને ઔષધિઓમાં અમૃતત્વનું Page #127 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દાન કરી શકે છે, તે જ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મોને એકેય અંશ જેમના આત્મામાં નથી તે પુણ્ય પુરૂષે જ સંસારને–તેના પદાર્થોને-તત્રસ્થ અનંત પર્યાને, જીવમાત્રનાં કર્મોને, તેમનીગતિ–આગતિઓને સર્વથા સત્યસ્વરૂપે જોઈ શકવા માટે પૂર્ણ સમર્થ હોય છે. આવા તીર્થકરેદેના વરદ હસ્તે જે ગણધર ભગવંતેના મસ્તક પર વાસક્ષેપ પડે છે, ત્યારે તેઓની આમિક લબ્ધિઓ પણ પૂર્ણ રૂપે વિકસિત થતાં જ આંખના પલકારે દ્વાદશાંગીની રચના કરવા માટે સમર્થ બને છે. મતલબ કે તીર્થકર ભગવંતેના શ્રીમુખે આર્થિકરૂપે પ્રસારિત થયેલી વાણીને ગણધર ભગવંતે શબ્દોમાં રચે છે માટે જ દ્વાદશાંગી સર્વશ્રેષ્ઠ છે, દેવપૂજ્ય છે, દાનને પણ માન્ય છે. તે દ્વાદશાંગીમાં ભગવતી સૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ–વિવા guત્ત) અતીવ વિશાળ છે, જેમાં જીવ માત્રના સમય અને સ્થાનની અપેક્ષાએ મુખ્યતયા ચાર જ્ઞાનના સ્વામી ગૌતમસ્વામીએ પ્રશ્નો પૂછયા છે અને દેવાધિદેવ મહાવીરસ્વામીએ જવાબ આપ્યા છે, જેમાં કોઈ પણ પ્રશ્ન અને જવાબ “ન pદડ્યું થાય ' એટલે કે “અત્યારે આ પ્રશ્નોને અવકાશ નથી, એમનું સ્પષ્ટીકરણ કરવા ગ્ય નથી.” એવી ભાષાને અવકાશ નથી, માટે અગમ નિગમના બધા પ્રશ્નોત્તરો આ સૂત્રમાં સંગ્રહાયેલા છે. આ કારણે ભગવંતની વાણી સાંભળીને પર્ષદા હર્ષ પામે છે. અર્ધાનત કે પૂર્ણાવનત થઈને પરમાત્મા દેવાધિદેવનાં ચરણેને સ્પર્શ કરે છે, તથા તે ચરણોની ભવાંતરમાં પણ ચાહના કરે છે. પ્રાણાતિપાતાદિમાં વદિ કેટલાં? ગૌતમસ્વામીએ પૂછયું કે, “હે પ્રભો! પ્રાણાતિપાત Page #128 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક–૫ ૭૩ મૃષાવાદ- અદત્તાદાન-મૈથુન અને પરિગ્રહમાં કેટલા વર્ણ-ગંધરસ અને સ્પર્શ હોય છે?' જવાબમાં ભગવંતે કહ્યું કે, “પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શની વિદ્યમાનતા પ્રાણાતિપાતાદિકમાં હોય છે.” બધાંય દૂષણોથી રહિત જીવનું લક્ષણ જેમ ઉપયોગ છે તેમ પુદ્ગલ દ્રવ્યનું પણ લક્ષણ બતાવતાં જૈન શાસને કહ્યું કે affઘરઘરાવતઃ પુરા:” અર્થાત્ જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વિદ્યમાનતા અવશ્યભાવિની છે તે પુગલ છે. એટલે કે પરમાણુથી લઈને મોટા સૂક્ષ્મ કે બાદર સ્કમાં આ ચારેય હોય છે. પ્રાણાતિપાદિમાં જ્યારે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વિદ્યમાનતા સ્વીકાર્ય છે માટે તેમનાથી થતું કર્મબંધન અર્થ અહિ સંગત રહેશે. તેથી તે પદોને અર્થ “પ્રાથપરવળ ' આદિ ન કરતાં પ્રાણાતિપાત-મૃષાવાદ–અદત્તાદાનમિથુન અને પરિગ્રહથી ઉપાર્જન કરેલાં કર્મો તથા પ્રાણાતિપાતદિને જનક (ઉત્પાદક) ચારિત્ર મેહનીય કર્મ લેવાનું છે. કેમકે તે કર્મના ઉદયથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની તીવ્રતા– તીવ્રતરતા કે તીવ્રતમતાને લઈને પ્રાણાતિપાતાદિ કાર્યોમાં જીવાત્માની પ્રવૃત્તિ હોય છે. એ પ્રમાણે મૃષાવાદના જનક કમને અથવા મૃષાવાદ વડે જન્ય કર્મને, માલિકની નહિ આપેલી વસ્તુનું આદાન કરવું તે અદત્તાદાન છે, તેનાથી જન્ય કર્મને અથવા તેના જનક કમ ને, અબ્રહ્મ(મિથુન)થી જન્ય કર્મને અથવા તેના જનક કર્મને, અને પરિગ્રહ જન્ય કે જનક કર્મને ઔપચારિક રીતે પ્રાણાતિપાતાદિ કહે છે, અને કર્મ માત્ર પુદ્ગલ હોવાથી તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વિદ્યમાનતા Page #129 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કેઈ કાળે પણ નકારી શકાતી નથી. પુદ્ગલમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને ચાર સ્પર્શ હોય છે. સ્પર્શની સંખ્યા આઠની હોવા છતાં પણ પ્રાણાતિપાતાદિ કર્મ પુદ્ગલેમાં સ્પર્શ ચાર જ હોય છે. કષાયાદિમાં વર્ણાદિની વિચારણું : ગૌતમસ્વામીજીના પ્રશ્નથી ભગવંતે કહ્યું કે “દશ પર્યાને ધારણ કરનારા કોધમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની સંખ્યા ઉપર પ્રમાણે છે, કેમકે ક્રોધના અધ્યવસાયને જનક (ઉત્પાદક) ચારિત્રમેહનીય કર્મ પુદ્ગલ છે. ક્રોધના પર્યાયઃ કોધ એ સામાન્ય છે અને બીજા પર્યાયે તેનાં વિશેષણે છે. તેમને વિચાર ક્રમશઃ કરીએ. ૧. કપ–કોધના ઉદયકાળે નિજસ્વભાવથી ચલાયમાન થવું તે. ૨. રાષ–શાંત ન થતાં ક્રોધની પરંપરા આગળ ચાલે તે. ૩. દેષ-કોધાવેશમાં આવીને સ્વપરના દેષ બલવા તે. ૪. શ્રેષ–બીજા પ્રત્યે અપ્રીતિભાવ રાખવે તે. ૫. અક્ષમા–પારકાના અપરાધને સહન ન કરવા તે. ૬. સંજવલન–વારંવાર કોધાગ્નિથી બળ્યા કરવું. ૭. કલહ-પરસ્પર જીભાજોડી કરવી અને ઊંચા સાદે (અવાજે) અનુચિત અસભ્ય વાગવ્યવહાર કરે તે. Page #130 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક–પ ૭૫ ૮. ચાંડિક્ય–કોધમાં આવીને રૌદ્ર આકાર ધારણ કરે. એટલે કે વિશેષ પ્રકારના ક્રોધદયમાં માનવનું મુખ–આંખહેઠ-હાથ આદિ શરીરના અવયવે દાનવ જેવા થાય તે. ભંડન-ડંડા આદિ સાધનેથી બીજાને મારવાની તૈયારી કરવી અથવા ગાલીપ્રદાન કરીને લડવું તે. ૧૦. વિવાદ–પરસ્પર વિરુદ્ધ વચન વ્યવહાર કરે તે. માનના પર્યાય : ૧. માન–ચારિત્ર મેહનીય કર્મના કારણે ઉત્પન્ન અભિમાનને “માન” કહેવાય છે અને રેષ તેને પર્યાય છે. ૨. મદ– દુર્ષત્ર” (ટીકાકાર) અર્થાત્ પૂર્વભવીય વીયતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાન્તરાયના ક્ષયેપશમના કારણે, શુભનામ કર્મ પ્રકૃતિ, ઉચ્ચ નેત્ર કે શુભ વેદનીય કર્મના ઉદયકાળે જીવાત્માને જે હર્ષોન્માદ થાય છે તેને “મદ” કહે છે. શરાબપાન, અફીણના કસુંબા કે ભાંગ પીવાથી જે ઉન્માદ થાય છે તેના કરતાં ભૌતિક વસ્તુઓથી Brya ual Hell I am all in all, and you are nothingall વૈકારિકભાવ જાગતાં “બધી વાતે હું જ છું તે ઉન્માદ જાગી જાય છે. તેવી રીતે પૂર્વના પુણ્યોદયે મળેલી સારી વસ્તુઓને કારણે પણ માણસને ઉન્માદ જાગે છે, વધે છે, અને સંસારના સ્ટેજ પર છાતી કાઢીને બેફામ વતે છે. ૩. દ–દતતા (ટીકાકાર) “ટ ર ગ્રુષોનોઃ ” “દg” ધાતુથી દત્ત શબ્દ બન્યું છે જે હર્ષ અને મેહનના અર્થમાં પ્રયુક્ત છે. હર્ષને અર્થ ઉપર જણાવી ગયા છીએ જ્યારે મેહનને અર્થ “ગર્વ થાય છે. રિતિ-સtfમતિ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ T:” એટલે કે પિતાનાથી ઓછી શક્તિવાળાઓને ઘુરક્યા કરવું તે ગર્વ. ૪. સ્તંભ–કેઈને પણ નમવું નહિ તે. પ. ગર્વ–અહંકાર ૬. આત્મત્કર્ષ–બીજાથી પિતાને ઊંચે માન. ૭. પરપરિવાદ–બીજાને નિન્દ્રિત કરવા માટે તેનામાં દુર્ગુણેની કલ્પના કરવી અને પ્રસારિત કરવી. ૮. અપકર્ષ-ગર્વિષ્ઠ બનીને બીજાને હીન બતાવવાની ચેષ્ટા કરવી તે. ૯. ઉત્કૃષ્ટ-બીજા કરતાં પિતાને બધી રીતે સારો માન. ૧૦. ઉન્નામ–અત્યાર સુધી બીજાને નમ્યા પણ હવેથી બીજાને નમવાનું છોડી દેવું. ૧૧. ઉન્નય–અહં પિષવાને માટે નીતિ, ન્યાય, પ્રામા ણિક્તાને દેશવટો આપે. ૧૨. દુનમ-ખેરા ટોપરા જેવા ભાવ રાખીને ગુરુ આદિને નમવું. ભગવંતે કહ્યું, “હે ગૌતમ! ઉપર્યુક્ત માન કષાયમાં પણ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને ચાર સ્પર્શ રહેલા છે.” માયાની વક્તવ્યતા અને પર્યાઃ ચારિત્રમેહ કર્મના કારણે જીવ માયાવી બને છે અને માયા પ્રપંચના કારણે ચારિત્રમેહનીય કર્મનું બંધન થાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું: ઉદ્દેશક–૫ માયાના પર્યાયે : ૧. માયા–કપટ, અજ્ઞાન, અવિઘા. ૨. ઉપધિ–જેનાથી દુર્ગતિ પ્રાપ્ત થાય અથવા જે માણસને ઠગવે છે તેની પાસેથી સ્વાર્થ સાધતાં પહેલાં નમ્રતા બતાવીને પછી ઠગવું. ૩. નિવૃતિ–જેને ઠગવે છે તેને પહેલાં આદર દે, વિશ્વાસમાં લેવો અને પછી ઠગ. ૪. વલય–વ્યક્તિ તથા સમષ્ટિ(સમાજ)ને ઠગવા માટે, લૂંટવા માટે કે તેના ગજવા ખાલી કરાવવા માટે પિતાની ભાષાને વક અને ગૂઢ બનાવવી. ૫. ગહન–જેની સાથે ઠગાઈ કરવી છે તે માણસને ઠેઠ સુધી અંધારામાં રાખવું અને આપણી માયાજાળની ખબર પડવા દેવી નહિ. ૬. નૂમ–બીજાને ઠગવા માટે નીચ-અસભ્ય અને અવ્યવહાર્ય માર્ગ લે અથવા બ્રહ્મા પણ ન જાણી શકે તેવી ગુપ્તતા (પોલીસી, માયામૃષાવાદ) રાખવી. ૭. કલ્ક–જીવવધાદિ પાપનું સેવન કરીને પણ બીજાને ઠગે. ૮. કુરૂપ–નિદિત અસામાજિક કાર્યો કરીને, કરાવીને પણ બીજાને ઠગે અને પિતાને સ્વાર્થ સાધી લે. ૯ જિબ્રતા–બીજાને ઠગવા માટે વિશેષ પ્રકારે મેહુચેષ્ટા કરવી. - ૧૦. કિલિબષ–દેવ જેવા મનુષ્ય જીવનમાં પણ સ્વાર્થ Page #133 -------------------------------------------------------------------------- ________________ ७८ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સાધવા માટે પિતાની શક્તિ અને પ્રવૃત્તિ કિબિષ અર્થાત બહારથી સાકરના ગાંગડા જેવી અને અંદરથી હલાહલ ઝેર જેવી બનાવીને બીજાને ઠગે. ૧૧. આદરણ–ઠગવા ગ્ય માણસ સાથે પ્રારંભમાં લેવડ–દેવડમાં સચ્ચાઈ રાખી તેને વિશ્વાસમાં લીધા પછી બરાબર છેતરવું. ૧૨. ગૃહન–ઠેઠ સુધી પોતાના અભિપ્રાયને બીજે જાણું ન જાય તેવી રીતે પિતાના ચહેરાને, ભાષાને, આકારને ઠાવકે રાખ. ૧૩. વંચનતા–બીજાને ઠગવા માટેના વિચાર કરતાં રહેવું. ૧૪. પ્રતિ કંચન–સામેવાળાની સરળ અને સત્ય ભાષાને પણ પિતાની વાફાલમાં લપેટીને છેતરવું. ૧૫. સાનિયેગ–પિતાની વાછટાથી ગ્રાહકને સારે માલ દેખાડીને ખરાબ સડેલે માલ પકડાવ. આ પ્રમાણે ૧૫ પર્યાથી યુક્ત માયામાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને ચાર સ્પર્શ રહેલા છે. લેભ કષાયની વક્તવ્યતા અને પર્યાયઃ ચારિત્ર મેહનીય કર્મના કારણે લોભ કષાયને ઉદય થાય છે અને લેભ લાલચમાં ફસાયેલે માણસ ચારિત્રહ કર્મનો બંધક છે. લેભ એ સામાન્ય છે જ્યારે શેષ તેના વિશેષણે છે અર્થાત્ લેભમાં ફસાવવા માટેનાં કારણે છે. 3, ઈ –પ્રદાર્થJત્રને મેળવવાની ઈચછા લે છે Page #134 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું: ઉદ્દેશક–૫ ૭૯ ૨. મૂછ–પ્રાપ્ત થયેલા પદાર્થનું સંરક્ષણ કરવાની ભાવના. ૩. કાંક્ષા–પ્રાપ્ત નહિ થયેલી વસ્તુને મેળવવાને માટે પ્રયત્ન. ૪. ગૃદ્ધિ–પ્રાપ્ત થયેલી સંસારની માયા પ્રત્યે આસક્તિ. પ. તૃષ્ણ–પ્રાપ્ત થયેલી વસ્તુઓને વ્યય ન થાય તેની કાળજી. ૬. ભિધ્યા–પદાર્થોને ભેગા કરવામાં જ મસ્ત રહેવું. ૭. અભિવા–ચિત્તની ચલાયમાન સ્થિતિ અથવા અદઢ અધ્યવસાય. ૮. આશંસના–મારા પુત્રપરિવારાદિને અમુક વસ્તુની પ્રાપ્તિ થાય તે માટે પ્રબળ ઈચ્છા કરવી. ૯ પ્રાર્થના-ઈચ્છિત પદાર્થ કે તેના વિષયોને પ્રાપ્ત કરવા માટે બીજાની દાઢીમાં હાથ નાંખે. ૧૦. લાલપનતા–વારંવાર યાચના કરતાં રહેવું. ૧૧. કામાશા–મનગમતાં રૂપ, ખાદ્ય, પેય તથા શબ્દોને મેળવવા માટે પ્રયત્નો કરવા. ૧૨. ભેગાશા–મનગમતા રસ સ્પર્શ અને ગંધ માટેના પ્રયત્ન કરવા. ૧૩. જીવિતાશા-અધિક જીવતા રહેવા માટે જ્યોતિપીઓ પાસે ફાંફાં મારતાં રહેવું. ૧૪. મરણશા–અમુક પ્રસંગે પ્રાપ્ત થયે મરવાની ઈચ્છા કરવી. Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ૧૫. નન્દીરાગ–પ્રાપ્ત થયેલી ઋદ્ધિ-સમૃદ્ધિ-યુવાવસ્થા અને સત્તામાં હર્ષ ધારણ કરે. ઉપર્યુક્ત લેભમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને ચાર સ્પર્શ હોય છે. ઉપર પ્રમાણે પ્રેમ–ષ-કલહ-અભ્યાખ્યાન-પશૂન્યરતિઅરતિ–માયામૃષાવાદ અને મિથ્યાદર્શન આદિમાં પણ સમજવું કેમકે પ્રેમ આદિના સેવનથી પુનઃ પુનઃ ચારિત્રમેહનીય કર્મની ઉપાર્જન થાય છે. અથવા પૂર્વભવના નિકાચિત કે અનિકાચિત રૂપે ઉપાજિત થયેલા ચારિત્ર મેહનીય કર્મની ઉદયાવસ્થામાં અથવા ઉદીર્ણ કરણ વડે ભડકાવી દીધેલા મેહથી પ્રેમ આદિની પ્રાપ્તિ થાય છે. ૧. પ્રેમ–જેનાથી પુત્ર પૌત્ર આદિને જોઈ જોઈ નેહરાગની ઉત્પત્તિ થાય છે. ૨. દ્વેષ–જે વ્યક્તિ કે પુગલ પદાર્થથી સ્વાર્થ સધાતે નથી તેના પ્રત્યે થયેલા અપ્રીતિભાવને દ્વેષ કહે છે. ૩. કલહ-કામરાગથી ઉત્પન્ન થયેલા પ્રણયથી અથવા બીજાની મશ્કરી આદિથી ઉત્પન્ન થનારાં જીભાજોડી, મૂઠામૂઠી, દંડાદંડી કે આંખોની લડાઈને કલહ કહે છે. ૪. અભ્યાખ્યાન–સામેવાળા શત્રુમાં અથવા આપણી સાથે સ્પર્ધા કરનાર વ્યક્તિમાં અછતા દોષનું આજે પણ કરવું તે અભ્યાખ્યાન છે. ૫. પશુન્ય–બીજાની ચાડી ખાવી. ૬. રતિઅરતિ–મનગમતા શબ્દ, રસ, ગંધ અને સ્પર્શ Page #136 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું: ઉદ્દેશક-૫ પ્રત્યે રુચિ અને અણગમતા પદાર્થો પ્રત્યે અરુચિ રાખવી તે રતિ-અરતિ છે. ૭. પરંપરિવાદ–બીજાની નિંદા કરવી. ૮. માયામૃષાવાદ–માયા કપટપૂર્વક જૂઠું બોલવું. ૯. મિથ્યાદર્શન–વિપરિત શ્રદ્ધા. ભગવંતે કહ્યું કે આમાં પણ ઉપર પ્રમાણે રૂપ, રસ, ગંધ, પશે જાણી લેવા. પ્રશ્ન-“હે પ્રભે! પ્રાણાતિપાતાદિ ૧૮ પાપનું વિરમણ (ત્યાગ) રૂપ જે ભાવ છે તે શું વર્ણાદિકમય છે?” જવાબમાં ના” કહેતાં ભગવંતે કહ્યું કે, “ત્યાગભાવમાં આત્માની ઉપગમયતા મુખ્ય કારણ હોવાથી આત્માની જેમ ઉપયોગ પણ અરૂપી હોવાથી વર્ણાદિ રહિત છે. ધર્મ એટલે શું? પદાર્થ માત્ર લક્ષણ વડે લક્ષિત હોય છે માટે જેનું લક્ષણ નથી તે સર્વથા અસત્ છે. જ્યારે આત્મા લક્ષણવાળો હોવાથી સત્ છે, શાશ્વત છે. ત્યારે આત્માનું લક્ષણ શું? ઉત્તરાધ્યયન સૂત્રમાં “વધુનાવો ઘરશ્નો” અર્થાત્ પદાર્થને સ્વભાવ જ તેને ધર્મ છે. સ્વભાવથી અતિરિક્ત ધર્મ હોતું નથી પાણીની શીતળતા, અગ્નિની ઉષ્ણતાની જેમ આત્માનું લક્ષણ(સ્વભાવ)ઉપગ છે. આવા ઉપયોગમાં સ્થિર થયેલા આત્માને પરભાવ-વિભાવ કે અધર્મમાં જવાનું બની શકે તેમ નથી. માટે પ્રાણાતિપાત થાવત્ મિથ્યાશલ્ય ૧૮ પાપસ્થાનકે આત્માને સ્વભાવ નથી પણ પરભાવે છે–પરધર્મ છે. જે કર્મો આચરવાથી આત્માને ગ્લાનિ–સ્લાનિ થાય તે તેને ધર્મ હોઈ શકે નહિં. હિંસક માણસ Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પણ હિંસા, જૂઠ, ચેરી કર્યા પછી તેના મનમાં કાંઈક જરૂર થાય છે કે આ મેં સારૂં નથી કર્યું. મૈિથુનમાં મસ્ત બનેલો આત્મા પણ “qતનાતે શોરયતીતિ શુત્ર’ આ વ્યુત્પત્તિથી વીર્યપતન થયા પછી આત્માને ગ્લાનિ-સ્લાનિ કંઈક અંશમાં પણ થાય છે. પરિ. ગ્રહીને આત્મા તે દુઃખમાંથી બહાર આવી શકતું નથી. કોધી માણસને તમે કઈ કાળે પણ સુખી જોઈ શકવાના નથી, જ્યારે અહંકારી માનવના માથા ઉપર સવા શેર માનવનો ડંડે પડે છે ત્યારે ભાઈસા'બ ધૂઆં પૂઓ થતાં આખી દુનિયાના ધમપછાડા કરવા લાગી જાય છે. માયાવી અને લેભી માણસેનાં આર્તધ્યાન ક્યારેય પણ ઘટતા જણાશે નહિ. આ પ્રમાણે જેમના સેવનથી આન્તર્ હૃદયમાં કંઈક પીડા થાય, તે આત્માના સ્વભાવરૂપે હોઈ શકે નહિ; અથવા જે કાર્ય કરવા માટે આત્માને પુરૂષાર્થ વિશેષ કરે પડે તે તેને સ્વભાવ કઈ રીતે થઈ શકે ? જેમ કે અહિંસા માટે કંઈપણ પ્રયત્ન કરવાની જરૂર નથી જ્યારે હિંસા–જૂઠ-ચેરી–મૈથુન-પરિગ્રહ આદિને માટે સૌને કંઈને કંઈ પુરૂષાર્થ કરતાં આપણે જોઈએ છીએ. અને આ પાપના સેવન પછી સૌ કોઈને રેતાં–રીબાતાં, આંસું કાઢતાં કે હૈયા વરાળ કાઢતાં પણ જોઈ શકીએ છીએ. માટે પ્રાણાતિપાતાદિ આત્માને સ્વભાવ નથી પણ અધર્મ હોવાથી પરભાવ-વિભાવ કે વૈકારિક ભાવે છે. અનાદિ કાળથી મેહના મદિરાપાનમાં બેભાન બનેલે આત્મા બકરાના ટોળામાં રહેલા સિંહના બચ્ચાની જેમ પોતાને સ્વધર્મ–સ્વભાવ કે સ્વઘર ભૂલી ગયો છે, માટે જ મગજને અસ્થિર માણસ જેમ વાતે વાતે ભૂલે કરે છે તેમ આત્મા પણ મેહ મદિરાના ઘેનમાં પ્રાણાતિપાતાદિ તરફ શીઘ્રતાથી પ્રસ્થાન કરે છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૫ ૮૩ નરકાદિમાં અસહ્ય વેદનાએ ભોગવતાં મગરનાં આંસુની જેમ કરેલા અક્સાસના જીવન વ્યવહારમાં વિશેષ અથ સરતા નથી. માટે જે સમયે જે સ્થાને પ્રાણાતિપાતના સંભવ રહે, મૃષાવાદને પ્રસંગ બને. ચૌય કર્મીની અનુકૂળતા આવે, મૈથુન કમ માટે એકાન્ત મળે, કે પરિગ્રહ માટે તમારી ચાલાકી સોળે કળાએ ખીલી ઊઠે તેવા સમયે આપણા આત્મા પેાતાના સ્વભાવમાં ( ઉપયાગમાં) જાગૃત થઈ જાય અને જબરદસ્ત પુરૂષાર્થ આદરીને પ્રાપ્ત થયેલાં પાપેાને લાત મારી દેતા પેાતાના સ્વભાવમાં થતા આત્મા પૂનાં પાપોને-કાંને પણ ખ'ખેરી નાંખવા સમ બને છે, તાફાન કરતા કાબુલી ઘેાડાને વશ કરવા માટે લગામચાબુક અને સવારની આવશ્યકતા અવશ્ય’ભાવિની છે, લગામ અને ચાબુક વિનાના સવાર ગમે તેવા જબરા હશે તેા પણુ ઘેાડાને વશ કરવા જતાં તે પેાતે જ પટકાઇ જશે અને હાડકાં તૂટતાં હોસ્પિટલને અતિથિ ખનશે. લગામ અને માણુસ હાય પણ ચામુક ન હેાય તેા પણ અમુક પ્રસંગે ઘેાડાને વશ કરવા જતાં પુરૂષને પરસેવા પણ આવી જાય છે. અથવા ચાબુક અને માણસ હાય તેા એ લગામ વિનાના ઘેાડાને વશ કરવાની કલ્પના સથા નિરર્થક છે. આ રીતે સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રની ત્રિપુટી ભેગી મળશે ત્યારે જ આત્મારામને પેાતાના ઇષ્ટ સ્વાર્થ સાધતાં વાર લાગશે નહિ. પ્રાણાતિપાતાદિ ઘેાડાએ સાથે આત્માના સંબંધ ઘણા જૂને છે, છતાં પણ તેમના દુષ્ટ સ્વભાવ જાણવા માટે આત્માએ કોઈ કાળે પ્રયત્ન કર્યાં નથી. પરંતુ જ્યારે ત્યારે પણ પ્રાપ્ત થયેલા સમ્યગ્ જ્ઞાનથી પાપસ્થાનક રૂપી ઘેડાઓને ખરાખર Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ યથાર્થ રૂપે જાણશે અને સમ્યમ્ દર્શન દ્વારા આવા દુષ્ટ ઘોડાઓ મારા કામના નથી માટે સર્વથા ત્યાજ્ય છે એવું નક્કી કરશે અને અવસર આવ્યે સમ્યક્ ચારિત્રની ચાબુક ફટકારીને તે ઘડાઓને સર્વથા કાબુમાં લેશે ત્યારે ભાવમાં– સ્વભાવમાં આવેલે આત્મા ગુણ સ્થાનકેની શ્રેણને એક પછી એક સર કરતે જશે અને કેવળજ્ઞાન મેળવવા માટે ભાગ્યશાળી બનશે. આ કારણે દેવાધિદેવ પરમાત્મા કહે છે કે પાપનું વિરમણ (ત્યાગ) અથવા તેને કાબુમાં લેવા માટે સમ્યક ચારિત્રને અભ્યાસ જ આત્માના મોક્ષ માટે સબલ સાધન છે. આ સમ્યફ ચારિત્રની આરાધના જીવનમાં જેમ જેમ થતી જશે તેમ તેમ અનાદિ કાળનું ચારિત્ર મેહનીય કર્મ પાતળું પડશે અને એક દિવસે સર્વથા ક્ષય પામશે. અને અનંત શક્તિઓને આત્મસાત્ કરતા આપણે આત્મા કેવળજ્ઞાનના પ્રકાશમાં ઝગમગી ઊઠશે. ચરિત્ર મેહનીય કર્મને ક્ષય થતાં ક્ષાયિક ચારિત્ર અને ક્ષપશમ થતાં લાપશમિક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. યદિ આ બંનેની સંભાવના ન હોય તે ભાગ્યશાળી પાપભીરૂ આત્માએ યથાશક્તિ ને યથા પરિસ્થિતિએ પણ જેટલા અંશમાં પાપનાં દ્વાર બંધ થઈ શકતા હોય તે પ્રમાણે કરવું. આજે ડું કરીશું તે આવતી કાલે વધારે કરવાને ઉત્સાહ રહેશે અને એક દિવસ સંપૂર્ણ પાપનાં દ્વાર બંધ થશે. પ્રશ્નોત્તર –આત્માના સ્વભાવ રૂપ એ છે વત્તે અંશે પ્રાપ્ત થયેલી ઔત્પાતિકી, વૈનાયિકી, કાર્મણિકી અને પારિ મિકી બુદ્ધિ પણ જ્ઞાન સ્વરૂપ હેવાથી વર્ણાદિ વિનાની છે, Page #140 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-પ ત્પાતિકી—શાસ્ત્ર, કર્મ કે અભ્યાસ આદિથી નિરપેક્ષ કેઈપણ પ્રસંગે કે વ્યવહારમાં આત્માને સ્વાભાવિકી સ્કૂરણ થાય તે ઔત્પાતિકી બુદ્ધિ છે. વૈયિકી—વિદ્યાગુરુ, ધર્મગુરુ આદિ જ્ઞાનવૃદ્ધોની સેવાચાકરી કરતાં કરતાં જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે વૈનાયિકી બુદ્ધિ કહેવાય છે. કાર્મણિકી--કાર્ય કરતાં જે સહજબુદ્ધિ ઉદ્ભવે તે કાર્મણિકી. પરિણામિકી–સંસારના ઘણુ ખારા મીઠા પ્રસંગે જોયા પછી તથા હજારે લાખે માનનાં સત્કર્મો-અસત્કર્મો જોયા પછી આ બુદ્ધિ થાય છે. યદ્યપિ આમાં મતિજ્ઞાનના ક્ષેપશમની સાપેક્ષતા રહેલી જ છે તે પણ બુદ્ધિના ચાર ભેદ સ્વતંત્ર છે. પ્રશ્નોત્તર :–અવગ્રહ, ઈહા, અવાય અને ધારણ, તથા ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરૂષકાર–પરાક્રમ જીવના ધર્મ હેવાથી અપૌગલિક છે. પ્રશ્નોત્તર :–મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મન:પર્યવ જ્ઞાનાવરણ અને કેવળ જ્ઞાનાવરણ; આ પાંચે પૌગલિક હોવાથી વર્ણદિવાળા છે. અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન આત્મિક હેવાથી વદિવાળાં નથી. પ્રશ્નોત્તર :–“હે પ્રભે! સાતમી તમસ્તમ પ્રભા નરકભૂમિની નીચે રહેલું આકાશ ખંડ રૂપ અવકાશાન્તર વર્ણાદિકવાળું હોય છે?' જવાબમાં ભગવાને “ના” કહી છે. કેમકે આકાશ અરૂપી હેવાથી તેને ગંધ, રસ અને સ્પર્શ નથી. Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અવકાશાન્તર એટલે શું? જવાબમાં કહેવાયું કે, “પૃથ્વીએ કાચબા કે શેષનાગ ઉપર નથી ટકી કેમકે તે બંને તિર્યચનિનાં જીવડાં હોવાનાકારણે પૃથ્વીને ભાર ઉપાડવા માટે સર્વથા અસમર્થ છે. તેમનાં શરીરમાં ૩૩ કરોડ દેવતા પણ અવતરિત થાય તો ય પ્રકૃતિજન્ય વાતેમાં ફેરફાર થઈ શકે તેમ નથી. ત્યારે જૈન શાસનમાં તેની મર્યાદા શી છે? નારક પૃથ્વીઓ એકની નીચે બીજી, તેના નીચે ત્રીજી આ કમે સાત પૃથ્વીઓ છે. અસંખ્ય દ્વીપ અને સમુદ્રની વચ્ચે થાળીના આકાર જે (પૃથ્વીને નારંગી જેવો આકાર હોત નથી.) જમ્બુદ્વીપ છે. અને શરીરમાં રહેલી નાભિની જેમ બરાબર અધવચ્ચે લાખ એજનની ઊંચાઈવાળે મેરૂ પર્વત છે. તેની સમતલ ભૂમિથી એક લાખ એંશી હજાર જન જાડાઈવાળી પહેલી નરક ભૂમિ છે અને તે ઘનાદાધિ ઉપર સ્થિત છે, ઘનેદધિ પણ ઘનવાત ઉપર અને તે પણ તનુવાત ઉપર સ્થિત છે. તથા તનુવાતની નીચે જે આકાશ છે તે જ અવકાશાન્તરના નામે સંબોધાય છે. ત્યાર પછી બીજી નરક પૃથ્વીને પ્રારંભ થાય છે. યાવત્ સાતમી નરક પૃથ્વી સુધી આ કમ છે અને તેની નીચે આકાશને સાતમું અવકાશાન્તર કહેવાય છે. તેના ઉપર તનુવાત વલય, તેના ઉપર ઘનવાત વલય અને તેના ઉપર ઘને દધિ વલય છે. તેના ઉપર સાતમી નરક પૃથ્વી છે. આ પ્રમાણે સાતમી અને છઠ્ઠી નરક પૃથ્વીની સૌથી નીચે છઠું અવકાશાન્તર, છઠું તનુવાત, છઠ્ઠ ઘનવાત અને તેના ઉપર ઘોદધિવલય છે અને તે ઉપર છઠ્ઠી પ્રથ્વી છે. આ પ્રમાણે યાવત્ પહેલી પૃથ્વી સુધી સમજી લેવું. . Page #142 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૫ બધાએ ઘોદધિની પ્રત્યેકની જાડાઈ ૨૦ હજાર જનની છે અને ઘનવાત તથા તનુવાત અસંખ્યાત હજાર એજનની. મોટાઈવાળા છે, નીચે નીચે મોટાઈ વધારે સમજવી. અવકાશાન્તર માટે પ્રશ્ન હોવાથી પ્રભુએ કહ્યું કે, “તે અમૂર્ત હેવાથી વર્ણાદિ રહિત છે. પરંતુ તેનુવાત, ઘનવાત, ઘનેદધિ અને પૃથ્વીમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ છે, જ્યારે કર્મ પગલે સૂક્ષ્મ પરિણામવાળાં હોવાથી ચાર સ્પર્શવાળાં કહ્યાં છે. બાકીનાં બધાં બાદર પરિણામી હોવાથી તેમને આઠ સ્પર્શ છે. જેમાં જમ્બુદ્વીપ, લવણસમુદ્ર, ઐયિક, અનુત્તરે, ઈષત્ પ્રાગભારાપૃથ્વી, નરકાવાસે, અસુરકુમારાદિ દેવાવાસે આદિ બધાએ પુદ્ગલ-પરિણામમાં આઠ સ્પર્શ સમજવા. નારક છે તૈજસ્ અને વૈકિય પુદ્ગલેની અપેક્ષાએ આઠ સ્પર્શવાળા છે અને કાર્મણ શરીરની અપેક્ષાએ ચાર સ્પર્શવાળા છે. કેમકે કામણ શરીર સૂમ પરિણામવાળા પુદ્ગલરૂપ હોય છે. યદ્યપિ જીવ અમૂર્ત—અરૂપી હોવાથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિના હોવા છતાં પણ અહીં શરીરની અપેક્ષાએ એ વાત કરી છે. આ પ્રમાણે અસુરકુમાર આદિ તથા પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ કાયિક, વનસ્પતિકાયિક અને વિકલેન્દ્રિોને પણ સમજવા. મનુષ્ય પણ કામણ શરીરની અપેક્ષાએ ચાર સ્પર્શવાળે છે. શેષ શરીરની દષ્ટિએ આઠ સ્પર્શ સમજવા. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ વર્ણાદિ રહિત છે, જ્યારે પુદ્ગલાસ્તિકાય મૂર્ત હેવાના કારણે વર્ણાદિ સહિત છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પ્રશ્નોત્તર ઃ—જ્ઞાનાવરણ, દનાવરણ આદિ આઠે કર્માં ચાર સ્પવાળાં હાય છે? ૮૮ આ કર્માંના ઉદય તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ હાય છે. ત્યારે જીવાત્માની ૧૮ પ!પસ્થાનકમાં વિશેષ પ્રવૃત્તિ હાય છે. અને પુનઃ કર્માની પરંપરા વધે છે. આવી સ્થિતિમાં જે ભાગ્યશાળી અરિહંત વીતરાગ દેવા પ્રત્યે શ્રદ્ધાળુ બનશે તેઓને ચારિત્ર માહનીય કા ઉપશમ થશે તેમ તેમ બાકીનાં કર્મોના ઉદય પણ પ્રાયઃ કરી નિષ્ફળ થશે. એટલે કે નવાં કર્માનુ ખ ધન અટકી જશે અને તેમ થતાં પુરૂષાથી અનેલા આત્મા એક દિવસ કર્માંનાં બધાંયે મૂળિયાંને સમૂળ નાશ કરી કેવળજ્ઞાન મેળવશે. કૃષ્ણલેશ્યા માટે જવાબ આપતાં ભગવતે કહ્યું કે, દ્રવ્ય લેશ્યાની અપેક્ષાએ આઠ સ્પ હાય છે. અને ભાવલેશ્યા તા આત્મપરિણામ સ્વરૂપ હોવાથી વર્ષાંઢિરહિત હાય છે. દ્રવ્યલેશ્યા પુદ્ગલાના આલંબનવાળી હાવાથી પૌલિકી છે જ્યારે ભાવલેશ્યા આત્મિક છે માટે વર્ણાદિક રહિત છે. એ જ પ્રમાણે સમ્યગ્દષ્ટિ, મિથ્યાર્દષ્ટિ, ચક્ષુદની, અચક્ષુદČની, અવિધ દર્શીની, કેવળદની, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, આહારાદિ ચારસ’જ્ઞાવર્ણાદિ રહિત છે. જીવના આન્તર્ પરિણામની અપેક્ષાએ એ ભાવે। અમૂત હાવાથી વાંઢિરહિત કહેવાયા છે. મનેયાગવચનયેાગ ચાર સ્પર્શવાળા છે, જ્યારે ખાદર પરિણામી કાયચેાગ આઠ સ્પવત છે. છ દ્રબ્યામાંથી પુદ્ગલાસ્તિકાય જ મૂત એટલે રૂપી છે. તેથી વાંઢિ સહિત છે અને બાકીના પાંચ અમૃત' હોવાથી વર્ણાગ્નિ રહિત છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુઃ ઉદ્દેશક-૫ ૮૯ પરમાણુ પુદ્ગલને એક વર્ષે, એક રસ, એક ગ’ધ અને એ સ્પર્શ હાય છે. જીવાસ્તિકાય જીવની અપેક્ષાએ વર્ણાદિ રહિત હાવાથી આત્મા કાળા-ધોળા, ઠીંગણા, કે આસવાલ, પારવાલ, શ્રીમાળી, ક્ષત્રિય, બ્રાહ્મણ, સ્ત્રી-પુરૂષ, ગુજરાતી, મારવાડી, કાઠિયાવાડી, કે કચ્છી નથી. છતાં પણ શરીરને લઇને તેવા સખાધના થાય છે. શરીર નાશવંત છે. આત્મા શાશ્વત છે. એમ સમજી શરીરની સાધના કરવા કરતાં આત્માની સાધના કરવી. બીજું શરીર ગ્રહણ કરવા માટે જ્યારે આ જીવાત્મા ગર્ભમાં આવે છે ત્યારે ગર્ભવ્યુત્ક્રાન્ત જીવ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગધ અને આઠ સ્પશ વાળા હાય છે. જૈન શાસનની યથાવાદિતા છે કે વસ્તુસ્થિતિ જે પ્રમાણે છે તેને તે પ્રકારે જ પ્રરૂપવી. સર્વથા એકાન્તવાદે કે ક્ષણિકવાદે એકેય પદાથ ના નિર્ણય સત્ય સ્વરૂપે થઈ શકે તેમ નથી અને છેવટે કર્માંના કારણે જીવાત્મા ભવભ્રમણ કરે છે. શતક ૧૨ના પાંચમા ઉદ્દેશા પૂર્ણ Page #145 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદેશક-૬ રાહુની વક્તવ્યતા : આ ઉદ્દેશામાં રાહુદેવ સંબંધી પ્રશ્નોત્તરો છે. બાહુબળના સ્વામી શ્રેણિક રાજાથી શાસિત, બુદ્ધિનિધાન અભયકુમાર દ્વારા સુરક્ષિત, શાલીભદ્ર જેવા શ્રેષ્ટિવર્ષોથી દીપ્ત તથા દયાના સાગર, પતિતપાવન, ભગવાન મહાવીરસ્વામીથી ઉપદિષ્ટ “જૈન”ના રંગથી રંગાયેલી રાજગૃહી નગરીમાં માનવમાત્રને જૈનત્વ પ્રાપ્ત કરાવવાની ઉત્કટ ભાવનાવાળા અને પૂર્વગ્રહથી ગ્રસિત મતિની કુવાસનામાંથી સૌને સમ્યકજ્ઞાનને પ્રકાશ દેખાડવા માટેની તમન્નાવાળા ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું કે, “હે પ્રભે! નરકાદિ ગતિઓને પ્રાપ્ત કરનારા જીવાત્માઓ મતિ અને શ્રુતના અજ્ઞાની હોવાથી કુશાસ્ત્રોની ચકાવે ચડીને પૂર્વગ્રહથી એટલા બધા ગ્રસિત હોય છે કે તેથી સાવ સરળ વાતને સત્ય સ્વરૂપે સમજવા માટે આદર રાખી શકતા નથી. કદાચ રાખતા હોય તે પણ પૂર્વગ્રહના ભૂતથી છુટકારો મેળવી શકતા નથી માટે જ અજ્ઞાની જીવો કર્મો બાંધે છે અને ભવાં તરને વધારે છે. અજ્ઞાનના નશામાં તેઓ વારંવાર બેલતા હોય છે-“રાહુ અને ગ્રાસ કરે છે–રાહ ચન્દ્રને ગ્રાસ કરે છે.” તે આ વિષયમાં સત્ય શું છે? જવાબમાં નરદેવ, દ્રવ્યદેવ, અને ભાગદેવથી પૂજાયેલા દેવાધિદેવે કહ્યું કે, “હે ગૌતમ! તેઓ જે એ પ્રમાણે કહે છે કે, “રાહુ ચંદ્રને સે છે.”—તે પ્રામાણિક કથન નથી. એટલે કે તેમનું માનવું અને કહેવું રતિ માત્ર પણ સાચું નથી. કેમકે જ્યાં ગ્રાસક (બીજાને Page #146 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૬ ૯૧ ગળી જનાર) અને ગ્રામ્ય (બીજા દ્વારા ગળાઈ જનાર) ભાવ હોય ત્યાં તે તે વાતની સંભાવના હોઈ શકે છે પરંતુ રાહુ અને ચંદ્રનાં વિમાનમાં ગ્રામ્ય ગ્રાસક ભાવ નથી પણ આછાદ્ય આછાદક ભાવ જ સંભવી શકે છે. સૂર્ય ચંદ્રનું ગ્રહણ શું છે? આ વિષયમાં હું એમ કહું છું, પ્રતિપાદન કરું છું, પ્રજ્ઞાપિત કરું છું, પ્રરૂપિત કરું છું કે, “રાહુ” એ દેવ છે જે મહાવ્યાદ્ધિ, મહાવૃતિ, મહાબળ, મહાયશ અને મહાસુખને માલિક છે, જે ઉત્તમોત્તમ વસ્ત્રો, માળા, ચંદન આદિ સૌગંધિક પદાર્થોને તથા શ્રેષ્ઠ આભરણેને ધારણ કરનાર છે. તેનાં નવ નામે છે : છંગારક, જટિલિક, સ્તંભ, ખરક, દર, મકર, મસ્ય, કચ્છપ અને કૃષ્ણસર્પ તથા પાંચ વર્ણનાં વિમાને છે. ૧. કૃષ્ણ વિમાન–જે અંજન એટલે કાજલ કે મેશના રંગનું છે તે. ૨. નીલ વિમાન—લીલી તુંબડીના રંગનું. ૩. લાલ વિમાન–મજીઠ જેવી કાન્તિવાળું. ૪. પિીત વિમાન–હળદરના રંગવાળું. ૫. શુકલ વિમાન–ાખના જેવા રંગવાળું. હવે જ્યારે રાહુદેવ પિતાના કૃષ્ણ વિમાનમાં બેસીને ઝડપથી જાય છે અને પાછા ફરે છે, વિક્રિયા અને કામક્રીડા કરે છે ત્યારે અસ્વાભાવિક, અતિ ત્વરાયુક્ત ગતિ હોય છે એટલે કે તે સમયે વિસંસ્થૂલ ચેષ્ટાને માલિક હોવાથી પિતાના વિમાનને બરાબર ચલાવી શકતા નથી તે કારણે પૂર્વ દિશામાં Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ રહેલી ચંદ્રની રેશનીને આચ્છાદિત કરતે તે રાહ પશ્ચિમમાં રહેલા ચંદ્રની કળાને આવૃત્ત કરે છે, ત્યારે તે ચંદ્રની અપેક્ષાએ પૂર્વમાં હોય છે. એ જ રીતે ઉત્તર અને દક્ષિણ દિશાના બે આલાપક સમજવા. એટલે ઉત્તર દિશામાં રહેલા ચંદ્રને અસ્વાભાવિક ગતિએ જો રાહુ જ્યારે આવૃત્ત કરે છે ત્યારે રાહુ દક્ષિણમાં દેખાય છે અને દક્ષિણમાં સ્થિત ચંદ્રની કળાને આવૃત્ત કરે છે ત્યારે રાહુ ઉત્તરમાં દેખાય છે. એ પ્રમાણે ઈશાનને નૈઋત્ય કોણ, અગ્નિ અને વાયવ્ય કોણ માટે ઉપર પ્રમાણે સમજવું. - હવે સૂત્રકાર સુધર્માસ્વામીજી પિતે જ કહે છે કે જ્યારે આવતે કે જતે, વિક્રિયા કે કામક્રીડા કરતે, રાહુ વારંવાર ચંદ્રની લેશ્યા–રેશનીને આચ્છાદિત કરે ત્યારે મનુષ્યલેકના અજ્ઞાન જી કહે છે કે, “રાહુએ ચંદ્રમાને ગળી લીધું છે.” પણ આ તે નર્યો ભ્રમ જ છે. સાચી વાત એ છે કે તે સમયે રાહુએ ચંદ્રને આચ્છાદિત કર્યો હોય છે અને જ્યારે રાહુ ચંદ્રની પાસે થઈને જાય છે ત્યારે લે કે કહે છે કે રાહએ ચંદ્રને પોતાની કુક્ષિમાં લઈ લીધું છે. અને જ્યારે ચંદ્રથી રાહુ આગળ નીકળી જાય છે ત્યારે “ચન્દ્રથી રાહુ મુક્ત થયા” એમ લકે કહે છે. પણ આ બધું બ્રાન્તિવચન છે.” ભગવતે કહ્યું કે, “એક ધ્રુવ રાહુ અને બીજે પર્વ રાહુ” એમ રાહુ બે પ્રકારે છે. - ધ્રુવરાહુ-જે કૃષ્ણ વિમાનમાં બેસીને ચન્દ્રની સાથે જ રહે છે. એટલે કે તેનાથી ચાર આંગળ નીચે રહીને સંચરણ કરે છે તે. પર્વરાહુ-જે અમાવસ્યા અને પૂર્ણિમામાં ચન્દ્ર સાથે Page #148 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું: ઉદ્દેશક-૬ ઉપરાંગ સંબંધ કરે છે. ધ્રુવરાહ કૃષ્ણ પક્ષની પ્રતિપદા (પેડ)થી લઈને અમાવસ્યા સુધી ચન્દ્રની પંદરમાં ભાગની એટલે કે આકાશમાં દેખાતા ચન્દ્રના વિમાનના પંદરમાં ભાગને આછા દિત કરતે રહે છે. એટલું ખાસ જાણવાનું કે ઉપર આકાશના ભાગમાં જે સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, તારા કે ગ્રહો દેખાય છે તે દેવે નથી પણ તેમનાં વિમાને છે, જે ચલ છે. એટલે કે તેમનાં કર્મોની વિચિત્રતા જ એવી છે કે તેમનાં વિમાને આંખના પલકારા જેટલા સમય પૂરતા પણ સ્થિર રહેતા નથી. તેમની સ્થિતિ પણ તેવી હોય છે કે ચંદ્ર અને રાહના વિમાન પાસે પાસે જ સંચરણ કરે છે. અને તેવી સ્થિતિમાં એક બીજાની છાયા એક બીજા પર પડે એને અર્થ એ નથી થતું કે સામેવાળાએ સામેવાળાને ગળી લીધું કે કુક્ષીમાં લઈ લીધો. મનુષ્ય લેકમાં પણ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ કે ગાંધીમાર્ગ ઉપર રહેલી કેઈ સોસાયટીમાં ત્રિવેદી ચતવેદી કે મહાપંડિત પણ રહેતા હોય છે. અને તે જ સંસાયટીમાં હરિજન પણ રહેતું હોય છે. સાથોસાથ બંનેના કર્માનુસાર બંનેને એક જ સમયે ઘેરથી નીકળીને અરવિંદ મીલમાં જવાનું હોવાથી આખા માર્ગ ઉપર નાત, જાત, જ્ઞાન-વિવેક આદિના કેઈપણ સંબંધ વિનાના તે બંને લગભગ પગે ચાલતા કે બસમાં પણ સાથે જ જતા હોય છે અને આવતા હોય છે. વચ્ચે કેઈક સમયે એક સાથે જ બંનેની ગતી શીધ્ર થતી હોય છે કે મંદ થતી હોય છે. તેમાં કારણ હોય છે એટલું જ છે કે તે બંનેના અદૃષ્ટ કર્મો એક જ ઓફિસ(ફર્મ)માંથી રેટલા કમાવવાના છે, અને ખવડાવવાનાં છે. છતાં પણ ત્રિવેદી ત્રિવેદી છે અને હરિજન હરિજન છે. એવું પણ નથી બનવાનું કે ત્રિવેદી હરિજન થઈ જાય કે હરિજન ત્રિવેદી થઈ જાય તેવી રીતે Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ચંદ્ર અને રાહુનાં પુણ્ય કર્મો જુદાં જુદાં, આયુષ્ય મર્યાદા જુદી જુદી તથા ગયા ભવની આ ગતિ કે આવતા ભવની ગતિ પણ જુદી જુદી હોઈ શકે છે. તેથી ચંદ્ર કે સૂર્ય જેવી ઈન્દ્રને ગળી જવા માટેની શક્તિ બિચારા રાહમાં શી રીતે આવી શકે ? આમ એક પછી એક કળાને આચ્છાદિત કરતા રાહ અમાવાસ્યાના દિવસે પૂર્ણ રીતે આચ્છાદિત કરી લે છે. તેવી રીતે શુકલ પક્ષની પ્રતિપદાના દિવસે ચન્દ્રના પન્દરમા ભાગરૂપે એક કળાથી ખસ ખસ પૂર્ણિમાના દિવસે રાહુના આછા દનથી ચન્દ્ર મુક્ત હોય છે, માટે તે ધ્રુવ રાહ છે. જ્યારે પર્વ રાહ જઘન્યથી છ મહિને ચન્દ્ર અને સૂર્યને આચ્છાદિત કરે છે અને વધારેમાં વધારે ૩ વર્ષે આચ્છાદિત કરે છે. ચન્દ્રને સુશ્રી શા માટે કહેવાય છે? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, “તિષી દેવનાં ઇન્દ્ર અને રાજા એવા ચન્દ્રમા પિતાના મૃગાંક વિમાનમાં ઘણું જ કાન્તિવાળા દેવ, દેવીએ અને ઘણા જ ભાયમાન આસન, શયન, સ્તંભ, પાત્ર આદિથી દીપ્ત તથા પોતે પણ સૌમ્યાકાર, મનેહર, સૌભાગ્યસમ્પન્ન, અને પ્રિયદર્શન હોવાથી ઘણું જ સુંદર છે. તે કારણે હે ગૌતમ! ચંદ્રને સુશ્રી કહેવાય છે. સૂર્યને આદિત્ય કહેવાનું શું કારણ? ભગવતે કહ્યું કે, “સમય મુહૂર્ત યાવતુ ઉત્સર્પિણ આદિ કાળ વ્યવહારને પ્રવર્તક સૂર્ય છે એટલે કે હાલ કયું વર્ષ છે ? કર્યો માસ છે? યાવત્ દિવસ, ઘડી, પળ, વિપળ-ઈત્યાદિ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળની પ્રવૃત્તિ સૂર્યને આભારી હોવાથી આદિત્ય કહેવાય છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ' : ઉદ્દેશક-૬ ગ્રહણની અશુભતા શા કારણે છે ? યદ્યપિ ગ્રહણ જેવી વસ્તુ જૈન શાસનને માન્ય નથી માટે તે સબંધી કરાતા વ્યવહાર સમ્યગ્દૃષ્ટ નથી પણ મિથ્યાર્દષ્ટ જ છે, છતાં પણ વ્યવહારમા ના લાપ સમાજને તથા ધર્મને હાનિકો હોઈ શકે છે. તેથી જે ગામમાં તમે રહેતા હેાય ત્યારે તે ગામમાં તે વ્યવહારને માન્ય કરીને પણ તે પ્રમાણે વવામાં નુકસાન નથી. અન્યથા મિથ્યાત્વીએનું અપમાન અને જૈન શાસનની નિંદા થવાના પ્રસંગેા ઘણીવાર ઉપસ્થિત થાય છે. ધાર્મિક `ક જીવન પણ તેવું ન હેાવુ જોઇએ જેથી જીવનના પ્રત્યેક પ્રસ`ગે વિસંવાદિતા અને સમાજમાં વૈર-વિરાધ ઊભા થાય. ૯૫ જ્યાતિષની દૃષ્ટિએ ગ્રહણ: આકાશમાં અસંખ્ય તારાઓમાંથી જે વધારે પ્રકાશિત છે તે નક્ષત્ર તારાઓ છે, જેમની સંખ્યા ૨૭ની છે અને તેમની બાર રાશિએ બની છે એટલે સવા બે નક્ષત્રની એક રાશિ છે. ગમે તે ક્ષેત્રમાં માણસ જ્યારે જન્મે છે, તે સમયે આકાશમાં જે નક્ષત્ર અને રાશિ ઉદિત હેાય તે અનુસાર જાતક (જન્મ લેનાર)નું નામ રાખવામાં આવે છે. પ્રતિદિન એક એક નક્ષત્રને ભાગવતા ચદ્ર લગભગ ૨૭ દ્વિવસે બારે રાશિ ઉપરનું પેાતાનું ભ્રમણ પૂરૂ કરે છે. જાતકની જન્મ-પત્રિકામાં ને રાશિ ઉપર ચંદ્ર હોય અથવા ખેાલાતાં નામના આદિ અક્ષરની જે રાશ હેાય છે તે રાશિ તે જાતકની કહેવાય છે. તે રાશિથી પહેલી, ત્રીજી, છઠ્ઠી, સાતમી, દશમી, અને અગિયારમી રાશિ પર અને શુક્લ પક્ષમાં તેનાથી વધારે બીજી, પાંચમી, તથા નવમી રાશિ પર ચંદ્ર હાય છે ત્યારે Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જાતકનું મન શાંત, સ્થિર અને પ્રસન્ન હતાં તેને જુદી જુદી જાતના ફાયદાનો લાભ મળતું રહે છે. અને જેથી, આઠમી, બારમી રાશિ પર ચંદ્ર હોય છે ત્યારે ધનની તંગી, ચેરને ભય, અગ્નિને ઉપદ્રવ, મનમાં કલેશ, શરીરમાં બિમારી વગેરે થતાં રહે છે. સંક્રાન્તિ પરત્વે ગ્રહણ ફળ : - ગ્રહણના સમયે રાહુદેવ જે રાશિમાં હોય તે રાશિ જાતકની રાશિથી ૩-૪–૮–૧૧ હોય તે સારું છે. તથા ૫-૯-૧૦-૧૨ જે હોય તે મધ્યમ, અને ૬-૭–૧ રાશિમાં ગ્રહણ થાય તે અશુભ ફળ છે. આવા સમયે નેમિનાથ પરમાત્માનું ધ્યાન કરવું, પૂજન કરવું શ્રેયસ્કર છે. - સૂર્ય લગભગ ત્રીસ દિવસમાં રાશિ બદલે છે તેને સંક્રાંતિ કહે છે. તે સમયે જાતકને પોતાની રાશિથી ૪-૮-૧૨ સૂર્ય હતાં તે સંક્રાંતિ તે જાતકને માટે સારી નથી, અને ૩-૬ ૧૦-૧૧મે સૂર્ય આવે ત્યારે જાતકને જુદી જુદી જાતના લાભ થતા રહે છે. તારામલ : અશુભ ગોચરમાં સંક્રાન્તિ થયે છતે પણ જાતકને ચંદ્ર તારા કે ચન્દ્રની શુભ અવસ્થા હશે તે અશુભ સંક્રાન્તિ પણ શુભ બને છે. કૃષ્ણ પક્ષની દશમ પછી ચંદ્રનું બલ લગભગ સમાપ્ત થાય છે. ત્યારે આંગળીના ટેરવા ઉપર રાશિ ગણવાથી શું ફાયદો ? માટે તેવા સમયે તારાબળ વધારે ઉપયુક્ત છે. પિતાના જન્મ કે નામના નક્ષત્રથી તેની ગણત્રી થાય છે. જેમકે કેઈનું જન્મનું કે નામનું નક્ષત્ર “હસ્ત” હોય ત્યારે સાથેના કણક પ્રમાણે ગણત્રી કરવી. Page #152 -------------------------------------------------------------------------- ________________ - તારાબળનું કેષ્ટક IT શતક ૧૨ મું ઉદ્દેશક-૬ જન્મતારાહસ્ત | ચિત્રા | સ્વાતિ |વિશાખાઅનુરાધા ચેષ્ટા | મૂળ |પૂ.ષાઢા ઉ.ષાઢા કર્માતારા | શ્રવણ, ઘનિષ્ઠા, શત. પૂ. ભા./ઉ. ભા. રેવતી | અશ્વિ. ભરણું | કૃતિકા આધાનતાશ રોહિણી, મૃગ | આદ્ર પુનર્વસુ' પુષ્ય | અલૈ. મઘા | પૂ.ફા. ઉ. ફા. તારા નામ | જન્મ | સંપત્] વિપત્. ક્ષમા | યમા | સાધના નિધના' મૈત્રી |પરમ મૈત્રી ફળ મધ્યમ મધ્યમ] ખરાબી સર્વશ્રેષ્ઠ ખરાબ સર્વશ્રેષ્ઠ ખરાબ, મધ્યમ| સર્વશ્રેષ્ઠ அவ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આ પ્રમાણે હસ્ત નક્ષત્રના માલિકને ત્રીજી સ્વાતિ, શતભિષા, આદ્ર, સાતમી મૂળ અશ્વિની અને મઘા, પાંચમી અનુરાધા, ઉત્તર ભાદ્રપદા અને પુષ્ય, આ ત્રણે તારાઓના નવે નક્ષત્રે ખરાબ છે. વદિ ૧૦ થી સુદિ ૧ સુધીના દિવસમાં ચંદ્રબળ જ્યારે કમજોર થાય છે ત્યારે હસ્ત નક્ષત્રવાળે યદિ પૂષ્ય મૂળ શતભિષા આદિ નક્ષત્રો જોઈને કૂદકા મારવા જાય તે સફળ કયાંથી થાય? સુદિ ૨ ના દિવસે જ્યારે ચંદ્રોદય થાય ત્યાર પછી તારાબળ ઉપર નજર નાંખવાની પણ જરૂર નથી. ચંદ્રબળ ! માનવજીવનમાં ચંદ્ર મનના સ્થાનને શોભાવે છે. વ્યવહારમાં પણ આપણે કહીએ છીએ કે જે ભાગ્યશાળીનું મન પ્રસન્ન અને સશક્ત હોય તેને દેવે પણ શું કરી શકવાના હતા? તે જ પ્રમાણે પ્રત્યેક કાર્યમાં ચંદ્રબળ જેવાને આગ્રહ જરૂર રાખો. તેમ છતાં પણ ઝડપી કાર્ય કરવાનું હોય અને ચંદ્ર અશુભ હોય તે તેની અવસ્થા જોઈને સમયને નિર્ણય કરવો જોઈએ. અહોરાત્રમાં ચંદ્રની બાર અવસ્થા હોય છે તે આ પ્રમાણે–પ્રષિતા, હતા, મૃતા, જયા, હાસા, હર્ષા, રતિ, નિદ્રા, ભુક્તિ, જરા, ભયા અને સુખિતા. આમાંથી પ્રેષિતા, હતા, મૃતા નિદ્રા, જરા અને ભયા આ છ અવસ્થામાં રહેલે ચંદ્ર વધારે અશુભ બને છે. માટે શુભ ચંદ્રની પણ આ છે અવસ્થા કાળજીપૂર્વક છોડી દેવી. જ્યારે બીજી અવસ્થા શુભ ફળ દેનારી હોવાથી અશુભ ચંદ્રમાં પણ આ અવસ્થાઓ સ્વીકાર્ય છે. | ચંદ્ર એક રાશિ પર લગભગ ૧૩૫ ઘડી એટલે ૨૪ કલાક રહે છે, તેને દ્વાદશાંશ (બારમે ભાગ) ૧૧ ઘડી અને ૧૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-દ પલને એટલે ૪ કલાક અને ૩૦ મિનિટને છે. જે દિવસે ચંદ્રાવસ્થા જેવાની હોય છે, ત્યારે પંચાંગમાં તે દિવસની રાશિ જે હોય તેના પર ચંદ્ર ક્યારે આવ્યું અને ક્યારે સમાપ્ત થશે તે કલાક મિનિટોને ૧૨ થી ભાગી જે કાળ આવે તે દ્વાદશાંશ કહેવાશે. ત્યારપછી તેના ભક્ત સમયનો નિર્ણય કરી ભેગ્ય સમયમાં જે અવસ્થા લેવી હોય તેને સ્વીકાર કરવો. મેષ રાશિ પર ચંદ્ર હોય ત્યારે “પ્રેષિતા” અવસ્થાથી બાર અવસ્થા કમશઃ જાણવી. વૃષભ રાશિ પર ચંદ્ર હોય ત્યારે હતા ને પ્રારંભમાં લેવી અને ક્રમે ગણતાં બારમી અવસ્થા - પ્રેષિતા” આવશે. યાવત્ મીન પર ચંદ્ર હોય તે પહેલી સુખિતા” અવસ્થા અને બારમી ભયા આવશે. આ પ્રમાણે ચંદ્ર શુભાવસ્થામાં હોય ત્યારે અશુભ સૂર્ય . પણ શુભ ફળદાયી બનશે. યાત્રાદિ શુભ કાર્યોમાં અવસ્થાને જેવા માટે આગ્રહ રાખવે. ગોચર, જન્મ કે પ્રશ્નપત્રિકામાં બંને બાજુ પાપગ્રહની વચ્ચે ચંદ્ર હોય તે માનવીનું મન કમજોર, હતાશ હોવાથી હાનિપ્રદ રહે છે. ત્યાર પછી સૂર્ય અને ચંદ્રના કામભેગેનું વર્ણન છે તે મૂળ સૂત્રથી જાણવું. - શતક ૧૨નો છઠ્ઠો ઉદેશ પૂર્ણ Page #155 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨મું : ઉદ્દેશક-૭ લાકવિસ્તાર અંગે વક્તવ્ય : અનંત માતાપિતા, ભાઈભાભી આદિ પરિવાર કરતાં પણ કરાડગુણા વધારે ઉપકારી પૂજ્ય દીક્ષાગુરુ, વિદ્યાગુરુ, અને ધર્મગુરુદેવાને નમસ્કાર કરીને આ ઉદ્દેશાના આરંભ કરીએ છીએ ઉદયમાં વંતા પૌલિક ભાત્ર તથા ઉપભોગનો ત્યાગ કરીને શ્રામણ્ય ધર્મને સ્વીકારનાર તથા સતીત્વ ધર્મની ચરમ સીમાને પ્રાપ્ત કરેલી ૩૬ હજાર સાધ્વીજીના ચરણકમળથી પવિત્ર થયેલી રાજગૃહી નગરીમાં ભગવત મહાવીરસ્વામી પધાર્યાં છે અને દેવરચિત સમવસરણમાં બિરાજમાન થઈને ધર્મોપદેશ આપતાં પ્રભુએ ક઼માવ્યું કે :– હું ભાગ્યશાળીએ ! આ સંસારને તથા તેની માયાને તમે બરાબર સમજો અને સમજીને તેના ત્યાગ કરે.’ ઉપદેશ સાંભળીને પ`દા પ્રસન્ન થઈ. ત્યાર પછી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે, ‘હે પ્રભા ! આ લોક કેટલેા વિશાળ છે ? ? લેાકની વિસ્તૃતતા : જવાબમાં ભગવતે કહ્યું કે, ‘હે ગૌતમ ! આ લેાક પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્ધ્વ અને અધા આ છએ દિશામાં અસંખ્યાત કોટાકોટી યાજન પ્રમાણ વિશાળ છે. અને વિસ્તૃત (લાંબા-પહેાળા) છે. એક કરોડ (૧૦૦ લાખ)ને એક કરોડની સંખ્યાથી ગુણતાં જે સંખ્યા આવે તે કોટાકોટી કહેવાય છે. એવી અસ ખ્યાત કોટાકોટી જાણવી. એટલે કે પૂર્વ દિશા તરફ આ Page #156 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૭ ૧૦૧ લેક અસંખ્યાત કેટકેટી છે. આ પ્રમાણે છએ દિશામાં પૃથક પૃથક્ અસંખ્યાત કેટકેટી જાણવી. આ કારણે જ લેકને અતિ ગહન, અગાધ, અપાર, અગમ્ય, અનાદિ, શાશ્વત અને અનુત્પન્ન આદિ સાર્થક વિશેષણ આપવામાં આવ્યા છે. અને જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. પગલાસ્તિકાય અને કાળ નામે છ દ્રવ્ય પણ શાશ્વતા છે, જે સંસારભરનાં કે દર્શનશાસ્ત્રનાં માન્ય જે કંઈ ત છે તે બધાએ આ દ્રવ્યમાં સમાવિષ્ટ થઈ જાય છે. - મૂળમાં તે જીવ અને અજીવનું મિશ્રણ જ સંસાર છે. સિદ્ધશિલામાં બિરાજમાન સિદ્ધાત્માઓ સિવાય કોઈ પણ જીવાત્મા અજીવ(પુદ્ગલ વિનાને)એકાકી નથી અને અજીવ(પુ )ને છોડીને જીવાત્માને ઉત્પન્ન થવા માટે બીજું એકેય સાધન નથી. માટે જ જીવ અને અજીવનું મિશ્રણ આ સંસાર. ઈશ્વરાદિ પર શક્તિથી સમ્પાદ્ય નથી પણ સર્વતંત્ર સ્વતંત્ર છે. પ્રશ્ન–“હે પ્રભે! ઉપર પ્રમાણેના અતિ વિસ્તૃત આ લેકમાં એક પુદ્ગલ પરમાણુ જેટલી પણ જગ્યા છે જ્યાં આ જીવાત્મા ઉત્પન્ન ન થયો હોય કે ન મર્યો હોય ?” ' જવાબમાં ભગવતે કહ્યું કેઃ “હે ગૌતમ ! તારો પ્રશ્ન સમર્થ નથી. અર્થાત્ આવું કઈ કાળે સંભવતું નથી.” “શા માટે આવું સંભવતું નથી ?” આના જવાબમાં કહેવાયું છે કે, “આવડા મોટા લેકમાં એક પણ પ્રદેશ એ નથી જ્યાં જીવાત્મા ન જપે હોય કે ન મર્યો હોય. આ જ વાતને ઉદાહરણ આપીને સમજાવતાં પ્રભુએ કહ્યું કે, કોઈ એક માણસ ૧૦૦ બકરા અને બકરીઓ આરામથી સમાઈ શકે તે એક વિશાળ વાડે બનાવે છે. તેમાં જઘન્યથી બે -ત્રણ અને વધારેમાં Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ વધારે હજાર બકરા-ખકરીઓને તેમાં પૂરી દે છે. માન્યું કે તે વાડે સે બકરીએ આરામથી રહી શકે, ફરી શકે તેટલા જ છે, છતાં પણ હજારની સંખ્યામાં બકરીઓને રાખવામાં એવા આશય છે કે ત્યાં એક ઇંચ જેટલી જગ્યા પણ ખાલી રહેવા ન પામે, એવા વાડામાં પુષ્કળ ખાવા-પીવાનું સાધન મૂકી દેવામાં આવે છે જેથી તે વાડામાં કોઇ બકરા કે બકરી ભૂખ્યુ તરસ્યું ન રહી શકે. આ પ્રમાણે છ મહિના સુધી તેમને તે વાડામાં રાખવામાં આવે. આ વાતથી સૂત્રકાર એમ પ્રતિપાદિત કરવા માંગે છે કે સેા બકરીઓના બદલે હજાર બકરીએ તે વાડામાં ઇચ્છા પ્રમાણે ઘાસ ખાશે, પાણી પીશે, જેથી તે વાડાના એક પણ પ્રદેશ તેમનાં મૂત્ર, લીંડીએ, કફ, નાકમાંથી નીકળતા પ્રવાહી પદા, પરૂ, વી, લાહી, રૂવાટી, શીંગડાં કે તેમના નખવડે તે વાડાના એક પણ પ્રદેશ કાર રહેવાના નથી. છતાં કલ્પી લઇએ કે કેાઈ એકાદ પ્રદેશ તેમનાથી કાર રહી ગયા હેાય તે પણ લેાકની શાશ્વત સ્થિતિ, સંસારના અનાદિભાવ, જીવના નિત્યભાવ. કર્માંની અધિકતા અને જન્મમરણની બહુલતા આદિની અપેક્ષાએ વિચારીએ છીએ ત્યારે અતિશય વિશાળ આ લેાકના એક પુદ્ગલ પરમાણુ જેટલા પણ પ્રદેશ તેવો નથી જ્યાં જીવાત્મા જન્મ્યા ન હેાય કે મર્યા ન હાય. (૧) લેાકની શાન્ધત સ્થિતિ : કદાચ કોઈ કહે, ‘ લેાક જેવું પહેલાં કઈ પણ હતું જ નહીં. ’ પરંતુ બ્રહ્માજીએ જ્યારે જેની આવશ્યકતા પડી ત્યારે તે તે ભાવાને ઉત્પન્ન કર્યાં છે. બ્રહ્માજીનુ મૂક્યુ. એક ઇંડુ ઘણા વર્ષોં સુધી પડ્યું રહ્યું પછી તે ફૂટ્યું જેના એક ભાગ માંથી પુરુષ અને બીજા ભાગમાંથી સ્ત્રીનું ઉત્પાદન થયું અને Page #158 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુઃ ઉદ્દેશક-૭ ૧૦૩ બંનેના સંચાગ થતાં માનવસૃષ્ટિ તૈયાર થઇ અને આ પ્રમાણે આખાયે સંસાર રચાયા; પરંતુ બ્રહ્માથી ઉત્પાદિત આ સૃષ્ટિને પેાતે સંભાળવા માટે અશક્ત રહ્યા ત્યારે વિષ્ણુએ આનાં રક્ષણ ભરણુ તથા પાષણની જવાબદારી પેાતાના માથે લીધી. અને ઘણા કારણેા ભેગા થયા ત્યારે શકરજીએ સંસારના સહાર કર્યાં. તે કારણથી લેાકના ઉત્પાદક બ્રહ્મા છે. ” પરંતુ આ બધી વાર્તામાં કેવળીભગવંતા કહે છે કે, લેાક કોઈનાથી પણ ઉત્પાદિત ન હોવાના કારણે શાશ્વત છે, ત્યારે જ તા લેકાકાશના પ્રતિપ્રદેશમાં અનાદિ કાળથી જીવાની વિવિધ પ્રકારની ગતિ-આગતિ તથા જન્મ-મરણ સત્યાય બની શકશે. (૨) લેાકની અનાદિતા : જેની આદિ હાય તેને જ અત હાય છે.’ આ ન્યાયથી બ્રહ્માએ યદિ સસારને સન્મ્યાં હોય તેમ માનવામાં આવે તે અંત સમયે બ્રહ્માંડના અનંતાનંત જીવા શુ અજીવરૂપમાં પરિમિત થશે ? અજીવ થઇને પણ તે કયાં જશે ? પૃથ્વી ઉપર રહેલા અસ`ખ્યાત પતા, નદીઓ, મહાનદીઓ, પત્થરા, ઝાડા, કૂવાઓ, વાવા, તળાવેા, કૂતરાઓ, ભૂંડા, કાગડાઓ, નારકા, દેવા, સમુદ્રો, ખાડીએ આદિ અનંત પદાર્થા ભગવાનના પેટમાં શી રીતે સમાશે ? અનંતાનંત જીવાના સંહાર કરીને પણ ભગવાન કચો ફાયદો મેળવશે ? તથા સાવ મૂર્ખ માણુસ પણ પેાતાના પુત્ર કે દત્તક પુત્રને મારતા નથી તે પછી શંકરના હાથે થતા સંહારને ઉદાસીન ભાવે જોનાર વિષ્ણુની દયા કાં રહેશે? ઈત્યાદિક પ્રશ્નોના જવાઞા કોઈની પાસે છે જ નહિ. માટે સંસારભરના દેવા દેવેન્દ્રો નાગકુમારે બ્રહ્મદેવ, અસુરેન્દ્રો દ્વારા પૂજિત છે. પાદપીડ જેમની, અહિંસા-સંયમ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને તપાધર્મ વડે જીવમાત્રના અનંત સુખના રક્ષક, સમ્યમ્ - દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મેક્ષમાર્ગના ઉત્પાદક, મિથ્યાજ્ઞાન, અવિરતિ આદિ પાપકર્મોના સંહારક, પુરૂષોત્તમ, પુરૂષસિંહાદિ સાર્થક વિશેષણથી વિશેષિત ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “હે ગૌતમ! આ સંસાર (લેક) અનાદિ કાળથી શાશ્વત હોવાથી તેના પ્રત્યેક પ્રદેશમાં જીવની ગતિ–આગતિ તથા જન્મમરણની પરંપરા જે સૌ જીવોને માટે અનુભવગમ્ય છે તે અબાધિત બની રહેશે. (૩) જીવોને નિત્યભાવ: દીપકની તિની જેમ જીવને જે ક્ષણિક કે નાશવંત માનવામાં આવે તે તે જીના શેષ રહેલા કલેવર (મૃતશરીર) લેકના પ્રત્યેક પ્રદેશમાં શી રીતે રહેશે? તેમને સ્થિર કણ રાખશે ? જલકાયના જીવે જ નહિ હશે તે નદીનાળાં અને સમુદ્રોની શી દશા થશે ? સમુદ્રમાં શેષનાગની શય્યા ઉપર ચાર મહિનાને વિશ્રામ લેનાર વિષ્ણુને ઉંઘવાનું સ્થાન ક્યાં રહેશે? વનસ્પતિકાયના જીવે જ અવિદ્યમાન હશે તે સંસારભરનાં લીંબડા, આંબા, રાયણ, બાવળ, વડ, પીપળા આદિ ઝાડો જમીનમાં કેવી રીતે ઊભા રહેશે? તેમને ઊભા રાખવા માટે થાંભલાના ટેકા દેનાર પણ ક્યાંથી મળશે? - હાથી ઘોડા કૂતરા કાગડા તથા માણસે આદિના જીવને અનિત્ય ભાવ સ્વીકારતાં તેમનાં શેષ રહેલાં મુડદાંનો ઢગલે કયા સ્થાને કરવામાં આવશે? પરંતુ સંસારમાં આવું કદિ બન્યું નથી, બનતું નથી. અને બનશે પણ નહિ માટે જીવને Page #160 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૭ ૧૦૫ શાશ્વત માનવાનું યુક્તિયુક્ત છે. વિતંડાવાદ, તર્કવાદ કે અનુમાનાદિ વિવાદોથી સંસારનું સત્ય સ્વરૂપ જાણી શકાય તેમ નથી, માટે જ અરિહંતેનું શાસન અજોડ હોવાથી સૌને માન્ય છે, કેમકે તેમનું શાસન જ હેવરાવરજિસસ....' જીવમાં નિત્યત્વ પણ સ્વાભાવિક રહેલું હોવાથી જીવાભાનું સ્થાનાન્તર, રૂપાન્તર કે અવસ્થાન્તર શક્ય બને છે. એકાંત અનિત્ય માનવામાં તેની સિદ્ધિ બનતી નથી. (૪) કર્મોની બહુલતા : જીની નિત્યતા માન્યા પછી તે જમાં કર્મોની બહુલતા ન માનીએ તે સંસારની ચારે ગતિઓમાં પરિભ્રમણ સંભવી શકે તેમ નથી, અને પરિભ્રમણ તે છે જ. ત્યારે જ તે આજના વિદ્યમાન સંસારી જીવના માથા ઉપર અનંત ભૂતકાળ વ્યતીત થયે છે અને જાતિભવ્ય કે અભવ્ય જીવના માથા ઉપર અનંત ભવિષ્યકાળ રહે છેઆવી સ્થિતિમાં કર્મોની અલ્પતા જ માનવામાં આવે તે લાખ-કરડ–સંખ્ય કે અસંખ્ય ભવની રખડપટ્ટીની સંગતિ થઈ શકે નહિ. માટે સિદ્ધાત્માઓને છેડીને બીજા અનંતાનંત જે કર્મોની બહુલતાવાળા છે અને રહેશે. (૫) જન્માદિની બહુલતા : કર્મોની બહુલતા માન્યા પછી જન્માદિની બહુલતા પણ માન્યા વિના ચાલી શકે તેમ નથી. અન્યથા સત્ યુગમાં જન્મીને કરેલાં કર્મોના અનુસારે કલિયુગમાં અસાતાદિક છે. શી રીતે ભેગવાશે? બીજાના પગમાં ઘુસાડેલે કાંટો ૯૦ ભવ પછી બુદ્ધદેવના પગમાં શી રીતે શુ? રાષભદેવજીના શાસનમાં બાંધેલું નીચ. શેત્રીય કમ મહાવીરસ્વામીને કેટલાયે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કરોડ સાગરોપમ પછી ઉદયમાં શી રીતે આવ્યું? માટે કર્મોની બહુલતા જેમ સ્વીકાર્ય છે તેમ જન્માદિની બહુલતાને પણ માનવાની જ રહી. આ બધી ચર્ચાને ફલિતાર્થ એ જ છે કે અનાદિ કાળથી પરિભ્રમણ કરતા જીવે કેઈપણ જાતિ, સ્થાન, મૂળ, પેનિઆદિ શેષ રાખ્યાં નથી અને “પ્લે ગ્રાઉન્ડ”ના ફૂટબોલની જેમ આપણે આત્મા ક્યાંય થંભ્યા વિના રખડપટ્ટી કરી રહ્યો છે. પ્રત્યેક યોનિમાં જવાની અનંતવાર રખડપટ્ટી જિજ્ઞાસુ ગૌતમસ્વામીજીને સંબોધન કરતાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, “હે ગૌતમ ! રત્નપ્રભા નામની પ્રથમ નરકના ૩૦ લાખ નારકાવાસમાં આપણે જીવ કે જીવાત્માઓ તત્રસ્થ નારકની જેમ પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય રૂપે અનેકવાર કે અનંતીવાર જન્મી ચૂક્યા છે. અનેકને અર્થ બેથી લઈને અસંખ્યાતવાર સુધી, અને અનંત એટલે જે સંખ્યારૂપમાં ન ગણી શકાય છે. સાર એ છે કે આ જીવ પહેલી ભૂમિમાં પૃથ્વીકાયાદિ રૂપે અનેક અથવા અનંતવાર જન્મ્યો, મર્યો છે. બીજી પૃથ્વીથી યાવત્ સાતમી સુધી અને દેવલેક, ઈશાન દેવલેક સુધી અનેક કે અનંતવાર જપે, મર્યો છે. જ્યારે ત્રીજા દેવલકથી નવ વેયક સુધીમાં કેવળ દેવીરૂપને છોડીને બાકી બધાં રૂપે અનેક અથવા અનંતવાર જમ્યા છે. અને પાંચ અનુત્તરમાં દેવી રૂપે એકેયવાર અને દેવરૂપે અનંતવાર Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૭ જ નથી કેમકે વિજય, વૈજયંત, જયંત અને અપરાજિતમાં જન્મેલે જીવાત્મા બે ભવ કરી મેક્ષમાં જાય છે. અને સર્વાર્થસિદ્ધમાં એક ભવ કરી મેક્ષમાં જાય છે. તેથી પહેલાના ચારમાં બે વાર અને છેલ્લામાં એક જ વાર જન્મે છે. શેષ સર્વત્ર અનેક કે અનંતની ગણત્રી સમજવી. નરકાવાસની સંખ્યા : રત્નપ્રભા નરકમાં ૩૦ લાખ આવાસ શર્કરા પ્રભામાં ૨૫ લાખ આવાસ વાલુકાપ્રભામાં ૧૫ લાખ આવાસ પંકપ્રભામાં ૧૦ લાખ આવાસ ધૂમપ્રભામાં ૩ લાખ આવાસ તમ:પ્રભામાં ૯૯૯૯૫ આવાસ તમસ્તમપ્રભામાં કેવળ પાંચ આવાસ અસુરકુમારમાં ૬૪ લાખ આવાસ બાકીના આવાસે “સકલતીર્થ” સૂત્રાનુસાર જાણી લેવા. વાસના ત્યાજ્ય શા માટે? આ સૂત્રને ફલિતાર્થ એ છે કે દેવલોકમાં આ જીવાત્મા અનંતવાર જન્મે છે અને સામાન્યરૂપે દેવેનું આયુષ્ય સાગરોપમ કે ઘણું સાગરોપમનું હોય છે અને દેવીઓનું આયુષ્ય પલ્યોપમ કે તેથી વધારે હોય છે, માટે દેવકના એક જ અવતારમાં આ જીવાત્માએ એક ભવ પૂરતી સંખ્યાત કે અસંખ્યાત દેવીઓ સાથેના ભેગવિલાસે માણ્યા છે, ગુલાબજલ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ કે અત્તરની ભરેલી વાવડીએમાં સ્નાન પણ કર્યાં છે. કેમકે અસંખ્યાત કે અગણિત વર્ષાનું પલ્યાપમ હેાય છે અને દશ કોડાકોડી પલ્યાપમનુ એક સાગરોપમ હોય છે, એટલે કે એક કરાડ પ્રત્યેાપમને એક કરોડ પલ્યેાપમ સાથે ગણતા એક કેાડાકોડી હેાય છે. આવા દશ કોડાકોડી સમજવા. દેલાકના એક જ અવતારની દેવી ગણી શકાતી નથી તેા પછી દેવલાકના અનંત ભવામાં દેવીએ સાથેના ભોગવિલાસા કાણુ માપી શકે? તેવી રીતે નરકાવાસામાં ત્રણે પ્રકારની વેદનાએ પણ અનંતી વાર અને અનંતપ્રકારે ભોગવી છે. વનસ્પતિમાં આ જીવ અન'તીવાર છેદાયા, ભેદાયેા, કપાયા, બફાયા અને લાયા છે. વિકલેન્દ્રિયમાં ખીજાના પગ નીચે કચડાઇને કે બીજા પ્રકારે પણ અનતી અન તીવાર વિના મેાતે મર્યાં છે. તે પછી એક ભવ માટેનાં અત્ય૫ સુખા કે દુ:ખા તથા ભોગવિલાસે માટે શા સારુ રાજી કે નારાજ થતા હશે ? આત્ત ધ્યાન કરતા હશે ? થેાડીક વિચારધારાને તેજ કરીએ અને એકાંતમાં બેસીને આત્માને સમજાવીએ કે હે જીવાત્મન્ ! તે પોતે જ હીરાની બગડી જેવી ચમકદાર, મેાતીના પાણી જેવી દેદીપ્યમાન, પરવાળાં જેવાં હેાઠ, નખ અને પગનાં તળિયાંવાળી, કપૂરની ગેાટી જેવી ઉજળી, ગુલામના અત્તર જેવી સુગ'ધે ભરેલી મલ, મૂત્ર, વિષ્ટાચરબી-પિત્ત-કફ-લાહી આદિની દુર્ગંધથી સર્વથા રહિત, માખણના પિંડ જેવી મુલાયમ શરીરવાળી, કમળનાં પાંદડાં જેવી વિશાળ આંખોવાળી, લવીંગ જેવી પાતળી કમરવાળી, શરીરનાં અંગોપાંગમાં કોઈ પણ જાતની ખોડખાંપણ વિનાની તેમજ ભાગ્ય અંગામાં રતિમાત્ર પણ ફ્ક ન પડે તેવી, હૈયાના અતૂટ રાગવાળી, આયુષ્યપર્યંત ચરણસેવા કરનારી, એક નહિ પણ Page #164 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૭ ૧૦૯ અસંખ્ય-અનંત દેવીઓ સાથે સુંદર શાઓમાં સ્વૈચ્છિક, રોક ટોક વિનાના ભેગવિલાસ તે માણી લીધા છે. જ્યારે મનુષ્ય સ્ત્રી–સાથેના ભેગવિલાસ અત્યંત બિભત્સ, દુર્ગધમય, અદર્શનીય અને આંખના પલકારે સમાપ્ત થનારા છે, તેમાં તારે અરિહંતના ધર્મને તિલાંજલિ આપીને સાથોસાથ સત્કર્મોને બરબાદ કરીને, આવતા ભવ માટે પુણ્યકર્મોનું દેવાળું કાઢીને આસક્તિ ધારણ કરવા જેવું શું છે? સાગરેપ કે પલ્યોપમે કે ૮૪ લાખ પૂર્વના આયુષ્યના ભેગવિલાસે પણ અમર ન રહ્યા તે પછી કેવળ ૨૫-૩૦ વર્ષના ભેગવિલાસે તારા આત્માને સંતોષ શી રીતે આપી શકશે? શી રીતે સમાધિ અપાવશે? માનસિક પ્રસન્નતા કે લૂંટાઈ ગયેલી શારીરિક શક્તિઓને પાછી અપાવશે? નિસ્તેજ બનેલે તારે ચહેરે ફરી ચમકદાર બનશે? હજાર મણ ઘી-દૂધ ખાધા પછી પણ તારી લેતૃત્વશક્તિ વધશે? સાલમપાક, કપરાપાક કે બદામપાક આદિ દ્રવ્ય તારા રૂપરંગને યથાસ્થિત કરી શકશે? આ બધા પ્રશ્નોના જવાબ “ના” માં હોય તે પછી તારે શું કરવું જોઈએ તેને વિચાર પંચમહાવ્રતધારીઓ પાસે બેસીને કરી લેજે, વિલંબ કરીશ નહિ; કેમકે વિષયવાસનાના ભેગવિલાસમાં ખવાઈ ગયેલું માનવજીવન પાછું ક્યારે મળશે તે કેવલી ભગવંતે જાણે છે આ પ્રમાણે જનાવર નિમાં અનંતાભ સુધી જોગવાઈ ગયેલા ભેગવિલાસ પછી રાધાવેધની સમાન મેળવેલે મનુષ્ય અવતાર, જનાવરોની જેમ વિવેક મર્યાદા વિનાના ભેગવિલાસમાં પૂર્ણ કરવાથી તારા આત્માની દશા કેવી થશે? આને નિર્ણય મુનિભગવંતો પાસેથી કરી લેજે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દેવાના ભેગવિલાસનું ફળ શું? યદ્યપિ મનુષ્યના ભેગવિલાસે કરતાં દેવનિના ભેગવિલાસે સારા છે એમ માની લઈએ તે પણ ચેરના હાથમાં પડેલી સુવર્ણની બેડી જેવા દેવના અવતારથી આત્માનું કલ્યાણ શી રીતે થશે? સમજી લેવું જોઈએ કે આપણો આત્મા સર્વથા સર્વતંત્ર સ્વતંત્ર દ્રવ્ય છે. જ્યારે તેના પ્રતિપ્રદેશે રહેલી કર્મસત્તા સર્વથા જડ છે. જે વિજળીના ચમકારા જેવી, કપટી માણસના ધ્યાન જેવી, પીપળનાં પાન જેવી, અને નદીના પ્રવાહ જેવી હોવાથી જીવાત્માને મેહકર્મનું શરાબપાન કરાવીને દુર્ગતિનાં દ્વાર દેખાડશે અને પિતે છૂટી પડશે. આ પ્રમાણે વિષયવાસનાના પૂર્ણ ગુલામ બનેલા દેવને ભવાંતરમાં વનસ્પતિકાયમાં જન્મ લેવા સિવાય બીજો માર્ગ નથી, જ્યાંથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત તીર્થંકર પરમાત્માની વીસીએ પૂર્ણ થયે પણ બહાર નીકળવાનું નથી. માટે મુનિરાજોને સહવાસ કરીને યથાશક્ય ભેગવિલાસને ત્યાગ કરે એ જ માનવજીવનની સફળતા છે. જીવ માત્ર સાથેને અનંત સંબંધ: માનવ માત્રની શંકાઓના નિવારણ અર્થે ગૌતમસ્વામીના પૂછેલા પ્રશ્નોના જવાબ આપતાં ભગવાને ફરમાવ્યું કે “હે ગૌતમ! આ આપણો આત્મા સમસ્ત પ્રાણીઓના પુત્રરૂપે, પિતારૂપે, પતિરૂપે, પત્નીરૂપે, જમાઈરૂપે અને પુત્રીરૂપે અનેક કે અનંતવાર ઉત્પન્ન થયે છે અને સમસ્ત જીવે પણ આપણું પુત્ર, પિતા, પત્ની, પતિ કે પુત્રીરૂપે પણ અનંતવાર ઉત્પન્ન થયા છે. સારાંશ કે અનંત સંસારની અનંત માયામાં ફસાયેલે આપણે આત્મા અનેક કે અનંત માતા, પિતા, ભાઈ, પુત્રી, Page #166 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૭ ૧૧૧ પુત્રવધૂઓ કે જમાઈઓને પિતાનાં આત્મીય બનાવ્યાં છે. અત્યાર સુધીની અનંતાનંત માતાઓનાં પીધેલા દૂધને ભેગું કરવામાં આવે તે તેની આગળ ગંગા અને સિંધુ નદીના પ્રવાહ પણ સાવ પાતળા લાગશે, તેવી રીતે અનંતાનંત ભવાની માયાના કારણે ભેગવેલી હાડમારીઓ, વિયેગો, મારકાટ આદિને લઈને જેટલા પ્રમાણમાં આપણે રૂદન કર્યું છે તે પાણી જે ભેગું કરવામાં આવે તે ગંગા અને સિંધુ નદીના પ્રવાહ કરતાં પણ વધી જાય છે. - માણસને જ્યાં સુધી મેહ અને અજ્ઞાનને નશે હોય છે, ત્યાં સુધી પોતાના ચાલુ ભવને જ શણગારવા માટે જિંદગી ખપાવી દે છે. પરંતુ જ્ઞાનીઓ કહે છે કે આ ભવની તારી પ્રાણપ્યારી બનેલી પત્ની જેની પાછળ તે આખી જિંદગી માયાની મસ્તીમાં પૂર્ણ કરી છે, તે કદાચ ગત ભવેની કે આવતા ભવની તારી માતા પણ હોઈ શકે છે કે હઈ શકશે, અને આ ભવની માતા આવતા ભવની પત્ની પણ બની શકશે ઈત્યાદિ કારણેને લઈને અત્યંત રાગ કે દ્વેષ કેઈની સાથે રાખીશ નહિ; કેમકે આ સંસાર તે આ ભવ પૂરતો જ છે, અને પ્રાયઃ આ ભવને એકે ય મેમ્બર આવતા ભવને માટે તારા ઉપયોગમાં આવે તેમ નથી. સમસ્ત સાથે શત્રુ સંબંધ ભગવંતે કહ્યું કે, “આપણે જીવ સમસ્ત જીવને શત્રુ, વરી, મારક કે વધક કે પ્રત્યેનીક રૂપે અથવા સમસ્ત જીવે આપણું શત્રુ આદિ રૂપે અનેક કે અનંતવાર ઉત્પન્ન થયા છે. આખાયે સંસાર આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ઉઘાડેલા પુસ્તકની જેમ પ્રત્યક્ષ છે. કૂતરાં, ખીલાડાં, સાંઢ, પાડા, વાઘ, ઉંદરડાં, સર્પ, નાળિયા આદિનાં જાતિવૈર છે, હાડ વૈર છે. એકલા સપના શત્રુઓ કેટલા છે ? મેાર, નાળિયા કે વાંદરા આદિના હાથે ચીરાતા અને વિના મેાતે રીખાતા મરતા સનિ તમે જોયા છે? મનુષ્ય અવતારમાં અવતરેલા આપણા શત્રુઓની પરંપરા આપણે સૌ પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ. સગા માપના હાથે મરાતા કે રીખાતા બેટા, કે સગા બેટાના હાથે મરાતે ખાપ, તથા પત્નીના હાથે ટીપાતા રીમાતા, ગાળા ખાતા પુણ્યશાળી પુરૂષોને તમે ઓળખી કાઢશે ? સંસારમાં સૌથી પ્રથમ આ જ જ્ઞાન-વિજ્ઞાન લેવા જેવું છે. આવી રીતે આ જીવાત્મા રાજા રૂપે, મત્રી રૂપે, પ્રજા રૂપે, શેઠ રૂપે, નાકર રૂપે પણ અનંતવાર જન્મ્યા છે અને મર્યા છે. આ પ્રમાણે પરમ દયાળુ પરમાત્માની વાણી શ્રવણ ગોચર કરીને ગૌતમસ્વામી ધણા જ પ્રસન્ન થયા અને પુનઃ પુનઃ પરમાત્માને ભાવ વંદના કરતાં પેાતાની સાધનામાં સાવધાન થયા. શતક ૧૨ ના ઉદ્દેશા સાતમા પૂ Page #168 -------------------------------------------------------------------------- ________________ શતક ૧ર મું: ઉદ્દેશક-૮ બે શરીર એટલે શું? તે કાળમાં અને તે સમયમાં રાજગૃહી નામની નગરી હતી. એક દિવસ ભગવાન મહાવીર ચતુર્વિધ સંઘ સાથે વિહાર કરતાં ત્યાં પધાર્યા અને શ્રેણિક રાજા અભયકુમાર આદિ વંદન કરવા માટે આવ્યા. પ્રભુએ ઉપદેશ આપે. બારેય પર્વદા હર્ષિત થઈ પિત પિતાને ઘેર ગઈ. તે સમયે જુદા જુદા પ્રશ્નો દ્વારા જનતાને જ્ઞાન તથા ચારિત્રની પ્રાપ્તિ થાય તે ઈરાદાથી ગૌતમસ્વામીએ ભગવંતને પૂછયું કે, “હે પ્રભે! કઈક મેટી અદ્ધિવાળ, યુતિવાળો, બલિષ્ઠ, યશસ્વી તથા મહા સુખસંપન્ન દેવ પિતાના દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને તથા ચવીને બે શરીરવાળા નાગની નિ (સર્પનિ)માં અથવા હાથીરૂપે શરીર ધારણ કરી શકે છે?” (દેવકમાંથી અવી સર્પના અવતારમાં જાય અને ત્યાંથી મનુષ્યત્વ મેળવીને મેક્ષમાં જાય તેને બે શરીરી કહેવાય છે.) જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, ગૌતમ! તે દેવ બે શરીરવાળા નાગમાં ઉત્પન્ન થઈ શકે છે.” અનંત સુખનું સ્થાન મોક્ષ મેળવવા માટે મનુષ્યભવ સિવાય બીજો એકેય ભવ નથી. હાથી ચાહે ગમે તેટલે બળવાન હોય કે સર્ષ ચાહે ગમે તેટલે ફૂર હોય, અથવા દેવલેકને દેવ પિતાની બધી શક્તિઓ કામે લગાડી દે તે પણ તેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે કે મક્ષ મેળવવા માટે પુણ્ય કે પાપ કામમાં આવતું નથી. પરંતુ તે બંનેને સમૂળ નાશ કર્યા પછી જ મોક્ષ મેળવી શકાય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બીજી વાત આ પ્રશ્નોત્તરથી જણાય છે કે બધાયે સર્પો નરકમાં જ જાય તેવું નથી. અર્થાત્ જંકશન સ્ટેશન પર આવવા માટે જેમ ચાર કે છ એ બાજુના રસ્તા ઉઘાડા હોય છે તેમ મનુષ્ય અવતાર પણ જંકશન છે. માટે ચારે ગતિઓના જીવે મનુષ્ય અવતાર મેળવી શકે છે. નાગનો બીજા ભવે મોક્ષ : કદાચ કોઈ પ્રશ્ન કરે કે, “દેવ સીધે મનુષ્ય અવતારમાં કેમ નથી આવતે?” તે જવાબમાં એમ કહેવાયું છે કે, જન્મ લેવામાં કોઈની શક્તિ કે ઈચ્છા કામમાં આવતી નથી. પરંતુ પિતાના ત્રાણાનુબંધ જે જે સ્થાનમાં જે જે જીવે સાથે ચુકવવાના હોય છે તથા ભવભવાંતરમાં બાંધેલા નિયાણાને વશ થઈ જીવને તે તે નિ સ્વીકારવી પડે છે. તેમાં કેઈનું કંઈ પણ ચાલી શકતું નથી. મેહનીય કર્મની સ્થિતિ લગભગ ૭૦ કડાછેડીની છે, સંભવ છે કે સર્પનિને ત્યાગ કરી મનુષ્ય અવતારમાંથી મેક્ષ મેળવનાર ભાગ્યશાળીને આત્મા બે ચાર ભામાં મોક્ષની ગ્યતાવાળાં કર્મો કદાચ બાંધ્યાં હોય પણ તે પહેલાના ભમાં સર્પનિ માટેની લાયકાત પણ નિકાચિત કરી લીધી હોય અને તે કારણથી મોક્ષગામી આત્મા પણ તેવા ભયંકર નાગના અવતારને મેળવી શકે છે. પણે નવા ચિકણાં કર્મો બાંધવાની લાયકાત તેની નષ્ટ થઈ ગઈ હોવાથી સર્ષ કે નાગ–અવતારમાં રહ્યા છતાં પણ ભયંકર કમેને બાંધ્યા વિના સીધા મનુષ્ય અવતારમાં આવે છે અને મોક્ષ મેળવે છે. ' ચરાચર સંસારનાં કર્મોને તથા જીવોની અતિઆગતિને Page #170 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું: ઉદ્દેશક-૮ ૧૧૫ પ્રત્યક્ષ કરનારા અરિહંત પરમાત્માઓ કહે છે કે “સર્પનું અને મનુષ્યનું શરીર આ બે શરીર કહેવાય છે, અને તે દેવ એવી રીતે બે શરીરવાળે થઈને મેક્ષે જાય છે. હાથી કે સર્પ શા માટે પૂજાય છે? - ગૌતમસ્વામીના પ્રશ્નોનો જવાબ આપતાં ભગવંતે ફરમાવ્યું કે “મેક્ષની લાયકાત મેળવેલ દેવ નાગ(સર્ષ કે હાથી)ના અવતારને પામીને બીજાઓ દ્વારા ચંદન કેસર કે ધૂપવડે પૂજાય છે.” “હે નાગરાજ ! હે ગજરાજ !” આવા માનવાચક શબ્દો વડે સ્તુતિપાત્ર બને છે. તેમનું શરીર બીજાઓ દ્વારા પૂજ્ય બને છે. અને સારાં વસ્ત્રો તથા આભૂષણોવડે સત્કરણીય બને છે તથા વિનય દ્વારા સન્માનિત થાય છે. દેવભવના મિત્ર દેવે તેમનું પ્રાતિહાર્ય અર્થાત્ સર્પને કે હાથીને મહિમા જેમ વધે તેમ કરે છે. આ કારણે જ નાગને દેવરૂપ માનીને આજે પણ નાગરાજ પૂજાય છે અને હાથીની સૂંઢ પણ પૂજાય છે. તેમને સેના ચાંદીના આભૂષણથી શણગારાય છે. ત્યારે શું નાગપૂજા કરવી ? સંભવ છે કે આજે જે રીતે નાગ(સર્પ)ની કે હાથીની પૂજા વગેરે થાય છે તેમાં ઉપર્યુક્ત કારણ કદાચ હોઈ શકે ! પણ મોટા ભાગે તે પ્રાયઃ સર્પો નારકીયા કીડા જ હોય છે. કેમકે લાખોમાં એકાદને છોડી બાકીના સર્વે મહાક્રોધી ક્રૂરહિંસક હેવાથી પરઘાતક છે. મનુષ્ય અવતારમાં જેઓના વ્યાપાર-વ્યવહાર ભાષા આદિ બગડેલા હોય તેમને પિતાના કુટુંબના મેમ્બરેથી લઈને જગત સાથે પણ વૈર હોવાથી મરણુતે સર્પના અવતારને પામે છે. અને ઘણું જ દ્વારા ભયભીત પણ એમ થાત કે વડલા હવાથી સાત Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બનેલા સર્પ છુપાઈને રહે છે. તેમ છતાં પણ કદાચ કર્મસંગે વાંદરાના હાથમાં સર્પ સપડાઈ જાય તે કાકડી અને કંકેડાની જેમ પથ્થર ઉપર છુંદાઈને મરે છે. મેરની નજરે પડતાં મેર સર્પને પૂંછડીએ પકડીને આકાશમાં સાથે લઈ જાય છે, પછી ઉપરથી નીચે પટકે છે, જે જીવતે હેય તે ફરીથી પકડીને ઊંચે લઈ જાય છે. આમ સર્ષ રાજને રીબાઈ રીબાઈને મરવું પડે છે. અને નેળિયા સાથેની સપની લડાઈ તમે જોઈ છે? સચેતન, સહદય, આસન્ન ભવ્ય પુરૂષને સર્પ અને નેળિયાનું યુદ્ધ જેવામાં આવ્યું હશે તે કંપારી છૂટ્યા વિના નહીં રહી હોય. જ્ઞાની પૂર્વ કહે છે કે, “માંડવગઢનાં દટ્ટણ પટ્ટણ જોયા પછી માણસના જીવનમાં દાનેશ્વરિતા ન આવે, સમરાદિત્યની કથા સાંભળ્યા કે વાંચ્યા પછી માણસને કોધના ઉપશમપૂર્વક વૈરાગ્યની પ્રાપ્તિ ન થાય તે, અને સર્પ અને નેળિયાની લડાઈ જોયા પછી “બાંધેલાં વેરઝેર કેવાં ભયંકર પરિણામે લાવે છે એમ વિચારતાં બધા જી સાથેના વેરઝેર શમાવી મિચ્છામિ દુક્કડં દેવાના ભાવ ન જાગે તે તેમને કમભાગી કે દૂરભવી સમજવા.” આ બધું જાણ્યા પછી ગતાનુગતિક દૃષ્ટિએ નાગપૂજા કે હાથીપૂજા કરવી જૈન શાસનને માન્ય નથી. બીજા ની મેલગામિતા? દેવલેકમાંથી ચવીને તેવા પ્રકારને દેવ પૃથ્વીકાયિક મણિઓમાં પણ ઉત્પન્ન થાય છે. અને અવતાર પૂર્ણ કરી બીજા અવતારે મનુષ્યત્વને પામી મેક્ષમાં જાય છે, કર્મવશ વનસ્પતિમાં આવી મનુષ્યાવતાર ધારીને બીજે ભવે પણ ક્ષે Page #172 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૮ ૧૧૭ જાય છે. તે મણિ કે વૃક્ષમાં રહેલા જીવને પૂર્વભવીય મિત્ર દેવ ત્યાં આવીને તે મણિની અને વૃક્ષની પૂજ-સત્કાર, સન્માન સાથે ચંદનથી પણ પૂજા કરે છે. વૃક્ષના મૂળમાં ચબુતરો વિશેષ કરી લીંપી ઝુંપીને પણ તે ઝાડને મહિમા વધારે છે. આ કારણે જ કદાચ મણિઓને મહિમા વધ્યું હોય તેમ લાગે છે. અરિહંતદેવેની અંજનશલાકા, પ્રતિષ્ઠા તથા કુંભસ્થાપનામાં પંચરત્નની પોટલી તે આજે પણ વપરાય છે. તથા અમુક ગ્રહો નડતા હોય તે અમુક અમુક મણિને વીંટીમાં નાંખીને આજે પણ પહેરે છે. તેમ છતાં આ રિવાજમાં પણ ગતાનગતિકતા જોવામાં આવે છે. કેમકે બધા મણિએ કંઈ તેવા પ્રકારના ભાગ્યશાળીઓના શરીર પર હોતા નથી. છાની સદગતિ અને દુર્મતિ શા કારણે? સંસારનું સર્જન, પરિસ્થિતિ અને હવામાન આદિ ના શુભ અશુભ કર્મોને આધીન છે. તેવી રીતે મરણોત્તર ગતિ પણ કર્મને આધીન છે. જ્યાં સુધી કર્મોને એક પણ અણુ જીવના પ્રદેશ સાથે છે ત્યાં સુધી ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ પણ અનિવાર્ય છે. પુણ્યકર્મના ફળ સ્વરૂપે જીવનમાં સુખ-શાંતિ સમાધિ, પ્રસન્ન ચિત્ત આદિ હેય તે સદ્ગતિ અને તેનાથી વિપરીત દુર્ગતિ જાણવી. અર્થાત્ દુઃખ-દારિદ્રય, ભૂખ-તરસ, ઠંડી-ગરમી આદિની વેદનાઓ જ્યાં પ્રચુર માત્રામાં ભેગવવી પડે છે તે દુર્ગતિ છે, જેમાં નારક અને તિયના અવતાર સમજવા. નરક ગતિમાં સ્વાભાવિકરૂપે દુઃખની પરંપરા છે અને Page #173 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તિર્યંચ અવતારમાં પરાધીનતા, અવિવેક, પૂર્વભવીય કુસંસ્કારના કારણે તે છે પણ દુઃખી છે. મનુષ્યાવતારને પામેલે જીવ પિતાની સત્કરણી અને સદ્વિચાર દ્વારા સગતિ અને અસભ્ય, હિંસક આદિ દુષ્ટ કરણીથી દુર્ગતિને માલિક જેમ થાય છે, તેવી રીતે પશુ અવતારને પામેલા છમાં પણ યદિ સંત સમાગમ, શુભ ભાવના કેળવીને પાપને, પાપ ભાવનાઓને સર્વથા છોડી દે અથવા છેડવા માટેની તાલીમ મેળવે અથવા અમુક પ્રકારના પાપોને જાણી બૂઝીને પડતાં મૂકી દે તે તે તિર્યંચે પણ સદ્ગતિના સ્વામી બની શકે છે. બીજા ભાગના પુસ્તકમાં જેમ આપણે જાણી શક્યા છીએ કે તિર્યંચે પણ દેશવિરતિ ધર્મને સ્વીકારી દેવકને કે મનુષ્યલેકને મેળવવા માટે ભાગ્યશાળી બને છે. અગણિત દષ્ટાંતે શાસ્ત્રનાં પાનાઓ પર સંગ્રહાયેલાં છે. જેમ કે ચંડકૌશિક નાગરાજ, હાથીના શરીરમાં રહેલે રૂપાસેનને જીવ, કાદંબરી અટવીમાં પાર્શ્વનાથ પ્રભુને પૂજતે મદોન્મત્ત હાથી, પરમાત્માની અક્ષતપૂજા કરતું કીર યુગલ, જટાયુ પક્ષી આદિ દષ્ટાંતે સૌની જીભ ઉપર રમી રહ્યા છે. આખી જિંદગીમાં શુદ્ધ શ્રદ્ધાપૂર્વક એક જ સામાયિક કરનાર શ્રાવક, એક જ દિવસની દીક્ષા પાળતે મુનિ, મેક્ષ કે દેવગતિ પ્રાપ્ત કરી શકતા હોય તે જીવનના છેલ્લા શ્વાસ પર્યત જૈન ધર્મની, પંચ મહાવ્રતધારી ગુરુદેવની અને દયાપૂર્ણ જૈન ધર્મની શ્રદ્ધા રાખનાર માટે શું કહેવાનું હોય? વાંદરા આદિની ગતિ હવે આપણે પ્રશ્નોત્તરને જોઈ લઈએ. ગૌતમસ્વામીજી Page #174 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૮ ૧૧૯ પૂછે છે કે, “હે પ્રભો! ગેળાંગૂલ વૃષભ અર્થાત્ ગાયના પૂંછડા જેવો મોટો યૂથપતિ વાંદરો (ઘણી સંખ્યાની વાંદરીઓને ભક્તા), કુફ્ફટ વૃષભ અર્થાત્ મોટે કુકડો અને બંડુક વૃષભ (મોટો દેડકે) આ ત્રણે તિર્યંચે યદિ. નિશીલ (સદાચાર રહિત) નિર્બત (અણુવ્રત રહિત) નિર્ગુણ (ત્રણ ગુણવ્રત રહિત) નિર્મદ (સદાચારની મર્યાદા રહિત) અપ્રત્યાખ્યાન (પાપના ત્યાગની ભાવનારહિત) અને પૌષધપવાસ વિનાના હોય તે તેઓ મર્યા પછી એક સાગરેપમની આયુષ્ય મર્યાદાવાળી રત્નપ્રભા નામની પહેલી નરક પ્રાપ્ત કરશે? ' જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, ગૌતમ! તે જીવે જે નરકગતિમાં ઉત્પન્ન થનારા હોય છે, તેમને નારક કહેવામાં વાંધો નથી. જેમ શ્રીમંતને પુત્ર શ્રીમંત, રાજાને પુત્ર રાજા અને કુમારી કન્યાને માતા કહી શકીએ છીએ યદ્યપિ અત્યારે શ્રીમંત પુત્ર શ્રીમંતને પર્યાયમાં, રાજપુત્ર રાજાના પર્યાયમાં અને કુમારી કન્યા માતૃત્વના પર્યાયમાં નથી તે પણ ભૂતકાળ અને વર્તમાનકાળને અભેદ હોવાથી તેમને તેવા સંબોધનથી સંબોધી શકાય છે. તેવી રીતે તિર્યંચગતિમાં રહેલાઓને પણ નારક તરીકે કહી શકીએ છીએ. ઉપચારથી પુણ્યકર્મના ભેગવટામાં ગળાડૂબ થઈ મોટા પાયા પર આરંભ સમારંભ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કરનાર મૈથુનકર્મમાં મસ્ત બનીને પરિગ્રહને અમર્યાદિત કરતા શ્રીમંતને પણ આપણે કહીએ છીએ કે, “આ બિચારા નારકીયા કીડા છે.” આજ પ્રમાણે સિંહ, વાઘ, રીંછ, તરસ, ગેંડા, પરાશર અને શરભ આદિ જેને માટે પણ જાણી લેવું; તથા ગીધ, કાગડા, વિલય આદિ હિંસક પંખીઓ માટે પણ જાણવું.” ભગવાન મહાવીરસ્વામીની સત્ય વાણી સાંભળીને ગૌતમ સ્વામીજી કહે છે કે, હે પ્રભે! આપની વાણી જ યથાર્થ છે, ગંભીર છે અને સત્યાર્થીને પ્રકાશિત કરનાર છે. શતક ૧૨ ને ઉદેશે આઠમે પૂર્ણ. આ #larrannmoranomine Page #176 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૯ દેવાના પ્રકાર સંબંધી વતવ્યતા સંસારને પદાર્થ માત્ર ગુણપર્યાયાત્મક હોવાથી તેને સભ્ય નિર્ણય સાપેક્ષ દૃષ્ટિ વિના થઈ શકતું નથી. કેમકે મૂળ દ્રવ્યની અપેક્ષાએ તે સ્થિર છે અને ગુણપર્યાની અપેક્ષાએ તેમાં ઉત્પાદ અને વ્યય રહેલા છે. તેવી રીતે જુદા જુદા નિક્ષેપાએથી પણ વસ્તુને નિર્ણય સર્વાગી થાય છે. એક જ વસ્તુને વ્યક્તિને જુદી જુદી અપેક્ષાએ નિર્ણય કરે તેને નિક્ષેપ કહે છે. ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિકરૂપે દેના ચાર ભેદ જ આપણે જાણતા હતા. પરંતુ અહીં બીજી બીજી અપેક્ષાએ દેવેના પાંચ ભેદ કહેવાયા છે. (૧) ભવ્ય દ્રવ્યદેવ, (૨) નરદેવ, (૩) ધર્મદેવ, (૪) દેવાધિદેવ, (૫) ભાગદેવ. હવે આ પાંચેય દેવેને આપણે વિસ્તારથી જાણીએ. (૧) ભવ્ય દ્રવ્ય દેવ: હે પ્રભે! ભવ્ય દ્રવ્યદેવને ભવ્ય દ્રવ્યદેવ શા માટે કહે છે? અને આ પદને અર્થ શું થાય છે? જવાબમાં પરમાત્માએ ફરમાવ્યું કે, હે ગૌતમ! જે જીવે અત્યારે તિર્યંચ પંચેન્દ્રિયમાં કે મનુષ્યમાં રહેલા હેય અને અહીંથી બીજા ભવમાં દેવનિ પ્રાપ્ત કરવાની યોગ્યતા મેળવેલા ભાગ્યશાળીઓને ભવ્ય દ્રવ્યદેવ કહેવાય છે, યદ્યપિ અત્યારે તે દેવત્વને પ્રાપ્ત થયેલ નથી તે પણ “મવિતુમતિ ડુત મથ:' આ ઉક્તિથી ભવિષ્યમાં દેવત્વની યેગ્યતા થઈ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ગયેલી હોવાથી તે તિર્યંચ કે મનુષ્ય ભવ્ય દ્રવ્યદેવથી બેધાય છે. જેમ કે અત્યારે “નમુકુળ ' ગેખનાર બાળમુનિ ભવિષ્યમાં શ્રુતજ્ઞાની થશે તે કારણે પણ તે જ્ઞાની કહેવાય છે. (૨) નરદેવ : - ગૌતમસ્વામીજીએ ભગવાન મહાવીરસ્વામીને પૂછેલી નરદેવની વ્યાખ્યાના જવાબમાં પ્રભુએ કહ્યું કે, “જેમ “gg fસઢ ફુવ fiઠ્ઠ:” કહેવાય છે, તેવી રીતે “નરેપુ–નરસાનેy ટેવ પુત્ર રેવ:” માણસમાં જે આરાધ્ય, સેવ્ય, દેવ જેવા રૂપાળા, પૃથ્વીની ચારે દિશાઓમાં પ્રભુત્વ ધરાવનાર, ચકરત્ન જેમને પ્રાપ્ત થયું હોય તેવા, નવ નિધાને જેમનાં ચરણમાં હોય તેવા, જેમના ભંડાર ભરપૂર હોય તેવા, ૩૨ હજાર મુકુટબંધી રાજાઓથી સેવિત, સમુદ્રપર્યત પૃથ્વીના સ્વામી એવા ચકવતીને નરેદેવ કહેવાય છે.” (૩) ધર્મદેવ : ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં ધર્મદેવની વ્યાખ્યા આપતાં પ્રભુએ કહ્યું કે, “જેઓ પાંચ સમિતિઓથી સમિતિ, ત્રણ ગુપ્તિથી ગુપ્ત હોય, દશ પ્રકારે સાધુધર્મમાં સ્થિર હોય તે ધર્મદેવ છે.” દુર્ગતિ તરફ જતા જીવને સગતિ તરફ લઈ જાય તે ધર્મ છે. “વૃદિક સારમતિ તઝતિ વણથ:” અર્થાત્ સંસારની માયામાંથી ઉત્પન્ન થતા તામસિક, રાજસિક, વૈકારિક, વૈભાવિક કે ઔદયિક આદિ ભાવ-વિચારે તથા આચારને ત્યાગ કરાવી સાત્વિક, સ્વાભાવિક અને ક્ષાપશમિતા સાથેની સ્વસ્થતા પ્રાપ્ત કરાવે તે ધર્મ છે. આવા કલ્યાણકારી ધર્મના પ્રરૂપક તીર્થકરે જ હોય છે અને મુનિરાજે તે ધર્મના આરાધક હોવાથી ધર્મદેવ તરીકે સંબોધાય છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું: ઉદ્દેશક-૯ ૧૨૩ (૪) દેવાધિદેવ : ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં દેવાધિદેવની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં પ્રભુએ કહ્યું કે, “જેમનાં જીવનમાં પારમાર્થિક રૂપે ક્ષાયિકભાવે તથા સાદિ અનંત ભાગે “પરમાત્મતત્ત્વ પ્રાપ્ત થવાથી જેઓ અજન્મા થયા હોય, અથવા “સેવાનામપિ તેવા.” એટલે કે સામાન્ય જનથી પૂજાતા ભૂત, પ્રેત, રાક્ષસ, નાગકુમાર, બ્રહ્મદેવ, વ્યંતરદેવ, તિષ્ક દેવ આદિ કરોડો કરોડ દેવના પણ જે પૂજ્ય છે, દેવ છે તે દેવાધિદેવ કહેવાય છે. અથવા safi ધિ-ઉઘા રેવા: હેવાધિદેવા:” અર્થાત્ લેકોત્તર ગુણેના ધારક દેવાધિદેવ કહેવાય છે. જ્યારે સામાન્ય દેવે સંસારવતી હોવાથી લૌકિક કહેવાય છે કેમકે તેઓ ક્ષી મર્થરા વારિત . દેવગતિનું પુણ્ય ક્ષય થયે તેમને ફરીથી જન્મ લેવો સર્વથા અનિવાર્ય છે. જન્મીને પરણે છે, ભેગ વિલાસ માણે છે, વૃદ્ધ થાય છે, પાછા મરે છે. આ પ્રમાણે જન્મ જરા અને મૃત્યુના ચક્રાવે ચઢેલા હોવાથી સામાન્ય દે દેવાધિદેવને લાયક બનતા નથી. માટે જેઓએ તપશ્ચર્યા વિશેષથી કેવળજ્ઞાન મેળવેલું હોય તે જ દેવાધિદેવ કહેવાય છે. જેઓ સંસાર ત્રણે કાળના, ત્રણે લેકના અનંતપર્યાથી યુક્ત સંપૂર્ણ દ્રવ્યોને યથાર્થરૂપે જાણે છે, જુએ છે અને પ્રરૂપે છે તે અરિહંત, અહંતુ સર્વશ તીર્થકર આદિ નામે સબંધાય છે. (૫) ભાદેવ : આ ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે, દેવગતિ, દેવાયુ અને દેવ આનુપૂવી નામ કર્મના કારણે અત્યારે જેઓ દેવત્વના પર્યાયને ધારણ કરી રહ્યા છે તે ભાવ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ દેવ કહેવાય છે, જેમાં નાગકુમાર, સુવર્ણ કુમાર, વાયુકુમાર, ઉદધિકુમાર આદિ દેવા અને તેમના ઇન્દ્રો ભવનપતિ દેવ કહેવ ય છે. વ્ય'તર, વાણવ્યંતર, કિંનર, કિંપુરુષ, યક્ષ, પ્રેત, ડાકણ, શાકિની, રાક્ષસ, તિય`ગ ભૃભક આદિ દેવા બ્યંતર કહેવાય છે. સૂર્ય ચંદ્ર નક્ષત્ર તારા અને ગ્રહ દેવા જ્યાતિષી દેવ છે. ૧૨ દેવલાકના વૈમાનિકો, હું ચૈવયેક દેવા અને ૫ અનુત્તર દેવા જેમાં બ્રહ્મલાક પણ સમાવિષ્ટ છે તે વૈમાનિક કહેવાય છે. ઉપરના બધાયે દેવાને જન્મ છે, મરણ છે, આધિ વ્યાધિ અને ઉપાધિ છે; માટે કેવળજ્ઞાન વિનાના આ દેવા કેઇ કાળે પણ ૩૩ કરોડ દેવા ભેગા મળીને પણુ કોઇને કેવળજ્ઞાન અપાવી મેાક્ષ પ્રાપ્ત કરાવી શકતા નથી પાંચેય દેવામાં ઉત્પાદની વતવ્યતા : (૧) ભવ્ય દ્રવ્યદેવ— ગૌતમસ્વામીના પ્રશ્નથી ચારે ગતિના કયા કયા જીવા મૃત્યુ પામીને ઉપર કહેલા પાંચે દેવામાં ઉત્પન્ન થાય છે તેની વિગત વિસ્તારથી કહેવામાં આવી છે. પ્રશ્ન-ડે પ્રભા ! ભવ્ય દ્રવ્યદેવે કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નરકગતિમાંથી ? (તય ચગતિમાંથી ? મનુષ્યગતિમાંથી ? કે દેવગતિમાંથી વ્યવીને ભવ્ય દ્રવ્યદેવા થાય છે ? આ પ્રશ્ન છે અને આગળ પણ એજ પદ્ધતિના પ્રશ્નો છે. જવાખમાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ ! ચારેય ગતિમાંથી નીકળીને જીવા ભવ્ય દ્રવ્યદેવ તરીકે ઉત્પન્ન થાય છે. ( અહીં અવાંતર ભેદો જાણવા માટે પ્રજ્ઞાપના સૂત્રનું છઠ્ઠુ વ્યુત્ક્રાન્તિ પદ્મ જોવા માટેની ભલામણ કરવામાં આવી છે. ) પૃથ્વીકાયિક Page #180 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ' : ઉદ્દેશક-૯ ૧૨૫ જીવાથી લઇ ચાર અનુત્તર સ્થાનેથી આવીને આ સ્થાન પ્રાપ્ત કરે છે. પરંતુ અસંખ્યાત વના આયુષ્યવાળા અકમ ભૂમિજ પચેન્દ્રિય તૈય`ચ અને માનુષ્ય તથા અન્તીપના યુગલિકો તથા સર્વાંČસિદ્ધ દેવા ભવ્ય દ્રવ્યદેવરૂપે જન્મતા નથી. કેમકે તેમના ઉત્પાદ ભાવદેવ (દેવલાક) રૂપે થાય છે જ્યારે સર્વાંસિદ્ધો એકાવતારી જ હાવાથી નિયમા મેાક્ષમાં જવાના હેાવાથી તે ભવ્યદ્રવ્ય દેવ બનતા નથી. અને પહેલાના ચાર અનુત્તરા તા ભવ્ય દ્રવ્યદેવરૂપે બની શકે છે. (૨) નરદેવ— નરક કે દેવગતિમાંથી આવેલા જીવા નરદેવરૂપે જન્મે છે પણ મનુષ્ય કે તિર્યં ચ જીવા નરદેવ પદને પામતા નથી. નરકમાં પણ પહેલી નરક ભૂમિના જીવા અને દેવના સર્વાંસિદ્ધ સુધીના દેવા મનુષ્ય અવતાર પામીને નરદેવ(ચક્રવતી પદ પામે છે. (૩) ધર્મદેવ— ચારે ગતિના જીવા પાતપાતાના સ્થાનથી ચ્યવીને કે મરીને મનુષ્ય અવતાર પામી ધર્મદેવત્વ' પદ પામી શકે છે. કેવળ નીચે લખેલા જીવા ધ દેવ થઈ શકતાં નથી. છઠ્ઠી નરકના જીવા મનુષ્ય અવતાર પામી શકે છે પણ ચારિત્ર લઈ શકતા નથી. સાતમી નરક, તેજસ્કાય, વાયુકાય, અસંખ્ય આયુષ્યવાળા, અક ભૂમિ, કમ ભૂમિ તથા અન્તપિના યુગલિકો, મનુષ્ય અને તિર્યંચા મનુષ્ય અવતાર જ પામી શકતા નથી તેા મુનિવેષની વાત જ કયાં રહી ? (૪) દેવાધિદેવ નરક અને દેવગતિમાંથી આવેલા જીવે દેવાધિદેવ પદને Page #181 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મેળવે છે, એટલે કે તીર્થકર બને છે. આનાથી સ્પષ્ટ છે કે મનુષ્ય અથવા તિર્યંચ ગતિના છ મનુષ્ય અવતારને પામી શકે છે. પણ તીર્થકર બની શકતા નથી. દેવગતિમાંથી પણ વૈમાનિકથી યાવત્ સર્વાર્થસિદ્ધ દેવ સમજવા. જ્યારે નરકમાં પહેલી ત્રણ નરક સમજવી. ભવનપતિ, વ્યંતર કે જ્યોતિષી દે તીર્થકર બનતા નથી. (૫) ભાગદેવ– ભાવવા માટે પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા પદ અનુસાર જાણી લેવું. પાંચે દેવની સ્થિતિ સંબંધી વકતવ્યતા ભવ્ય દ્રવ્યદેવની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પાપમની છે. કેમકે અન્તર્મુહૂર્તના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચે દેવેમાં ઉત્પન્ન થાય છે. જ્યારે ઉત્તરકુરુ આદિ યુગલિકેની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પાપમની છે અને નિયમા દેવલેકના જ મહેમાન છે. | નરદેવ બ્રહ્મદત્ત ચક્રવર્તીની અપેક્ષાએ જઘન્યથી ૭૦૦ વર્ષની અને ભરતની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી ૮૪ લાખ પૂર્વની સમજવી. ધર્મદેવની જઘન્ય સ્થિતિ અપ્રમત્ત સંયમના કારણે અન્તર્મુહુર્તની અને પ્રમત્ત સંયમીની એક સમયની છે, કેમકે જેમનું આયુષ્ય અન્તર્મુહૂર્તને શેષ હોય અને ચારિત્ર લીધું હેય તે દૃષ્ટિએ જઘન્ય સ્થિતિ ફલિતાર્થ થાય છે. જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ દેશનપૂર્વ કેટિની છે, તે તેટલા આયુષ્યવાળા જીવેના ચારિત્ર-ગ્રહણની અપેક્ષાએ સમજવી અને પૂર્વકેટિમાં જે દેશનતા (એટલે કંઈક કમ) જે કહ્યું છે તે પૂર્વકેટીમાં Page #182 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૯ ૧૨૭ આઠ વર્ષ આછા થવાના કારણે કહ્યું છે. કેમકે દીક્ષાગ્રહણ આઠ વર્ષ વીત્યા પછી કરવામાં આવે છે. ( છ વર્ષ અને ત્રણ વર્ષોંની ઉંમરના અતિમુક્તક તથા વૈરસ્વામીની દીક્ષાની વાત તે સથા ગૌણ હોવાથી સૂત્રકારે તેની નોંધ લીધી નથી. ) દેવાધિદેવની જઘન્ય સ્થિતિ મહાવીરસ્વામીની અપેક્ષાએ ૭૨ વર્ષીની અને ઋષભદેવની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી ૮૪ લાખ પૂની છે. ભાવદેવાની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરાપમની છે. તેમની વિપુણા માટેની વકતવ્યતા : ભગવાને ફરમાવ્યું કે, ‘ભવ્ય દ્રવ્યદેવ, નરદેવ તથા ધર્મ દેવ વૈક્રિય લબ્ધિસ...પન્ન મનુષ્યા અને તિર્યં ચ પચેન્દ્રિયા પોતાની વૈક્રિય શક્તિથી એક તથા અનેક રૂપની વિકણા કરવા શક્તિમાન છે. જ્યારે એક રૂપની વિધ્રુણા કરે છે ત્યારે એકેન્દ્રિય, એઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરીન્દ્રિય અને પંચેન્દ્રિય જીવના રૂપનુ નિર્માણ કરી શકે છે અને અનેક રૂપ કરવા હાય તેા એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધી જીવાના સંખ્યાત—અસંખ્યાત રૂપા પાતાની સાથે સંબદ્ધ કે અસંબદ્ધ સરખા કે અણુસરખા વર્ણાદિથી યુક્ત વિકુ॰ણા કરે છે અને તેમ કરીને તેઓ ઈચ્છાનુસાર પેાતાનાં કાર્યો કરે છે. દેવાધિદેવા યદ્યપિ વિકુ॰ણા કરવા માટે પૂર્ણ સમર્થ છે તથાપિ સČથા કૃતકૃત્ય હાવાથી કોઇ દિવસ વિકા કરતા નથી, કરી નથી અને કરશે પણ નિહ. ભાવદેવા એક અથવા અનેક રૂપે કરે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તે દેવની ઉત્પત્તિ માટેની વક્તવ્યતા : હે પ્રભે ! ભવ્ય દ્રવ્યદેવે પિતાના વિદ્યમાન ભવને ત્યાગ કરીને કયાં અવતરે છે?” આ પ્રશ્ન છે. જવાબમાં પ્રભુએ કહ્યું કે “તે નરક યાવત્ પંચેન્દ્રિય મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી પરંતુ તેમનામાં દેવભવ સ્વભાવતઃ ભાવી હોવાના કારણે ચારે નિકાયના ગમે તે દેવલોકમાં જન્મે છે. નરદેવે મનુષ્ય કે તિર્યંચમાં જન્મતા નથી પરંતુ વિષય વાસનામાં રચ્યાપચ્યા રહેવાથી નરકગતિમાં જાય છે. યદિ તેઓ મુનિવેષ સ્વીકારે તે ભાવદેવમાં જન્મે છે પરંતુ ગૃહસ્થવેષમાં નિયમા નરક છે. અને સાતે ય નરક તેમના માટે ઉઘાડાં છે. - ધર્મદેવ(મુનિઓ તથા સાધ્વીઓ)ને માટે નિયમા દેવગતિ જ છે. કેમકે દેવાયુના બંધવાળાને જ ચારિત્રની પ્રાપ્તિ શક્ય છે. દેવનિમાં પણ વૈમાનિક યાવત્ સર્વાર્થસિદ્ધ વિમાન છે. ભાવસંયમીને માટે ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ દેવક નથી જ્યારે કેટલાક ધર્મદેવે કર્મોને ક્ષય કરી મેક્ષમાં પણ જાય છે. જ્યારે દેવાધિદેવેને મેક્ષ સિવાય બીજે ક્યાંય પણ જન્મ નથી. ભારદે ઍવીને પૃથ્વીકાયાદિમાં જન્મે છે અને અસુકુમારથી લઈ ઈશાન દેવલેક સુધીના દેવે પણ પૃથ્વીકાયમાં જન્મી શકે છે. તેમની સ્થિતિ આદિનું વર્ણન : કેવળ ધર્મદેવની સ્થિતિ જઘન્યથી એક સમયની છે. (શુભ ભાની પ્રાપ્તિ પછી જ મરણ પામે છે.) અને ઉત્કૃષ્ટ સ્થિતિ Page #184 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૯ દેશનપૂર્વ કોટિની છે. વિરહકાળ માટે જાણવાનું કે ભવ્ય દ્રવ્યદેવને કાળ કરી પુનઃ તે પ્રર્યાયને પ્રાપ્ત કરવામાં ૧૦ હજાર વર્ષ ઉપર અન્તર્મુહૂર્તને અંતર પડે છે. કેમકે ભવ્ય દ્રવ્યદેવ મરણ પામી ૧૦ હજારની સ્થિતિવાળે વ્યંતરદેવ થાય છે અને ત્યાંથી ચવીને એક અંતર્મુહૂર્ત સુધી શુભ પૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થઈ પુનઃ ભવ્ય દ્રવ્યદેવ અવસ્થા પ્રાપ્ત કરે છે. માટે ૧૦ હજાર વર્ષ ઉપર એક અન્તરમુહૂર્તને કાળ કહેવાય છે. નરદેવેને ફરીથી નરદેવ થવામાં એક સાગરોપમ કરતાં સહેજ વધારે સમય લાગે છે. કેમકે ચક્રવત મરીને પહેલી ભૂમિમાં એક સાગરોપમનું આયુષ્ય ભેગવીને પાછો નરેદેવરૂપે થાય છે. ચકર ઉત્પન્ન થયા પછી જ તે નરદેવ કહેવાય છે અને તેની પ્રાપ્તિમાં થોડો સમય લાગી જવાના કારણે જ એમ કહેવાયું છે. જ્યારે નરેદેવને ઉત્કૃષ્ટ વિરહકાળ અર્ધપુદ્ગલ પરિવર્ત કહેવાયું છે. કેમકે સમ્યફદષ્ટિ જીવોને ચક્રવતી પદ પ્રાપ્ત થાય છે અને સમ્યકત્વ પ્રાપ્ત અને વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્ત જ શેષ હોય છે. તે કેઈ જીવ પોતાના અંતિમ ભવમાં ચકવર્તી પદ પ્રાપ્ત કરે તે પહેલા અને અંતિમ ભવની વચ્ચે અર્ધપુદ્ગલ પરિવર્ત સમય પસાર થાય છે. ધર્મદેવના વિરહકાળ માટે કહેવાયું છે કે, જઘન્યથી પલ્યોપમ પૃથત્વ અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધી હોય છે. અહીં ખાસ સમજવાનું કે અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ કરતાં અનંતકાળ કંઈક ન્યૂન હેય છે. જઘન્યનું કારણ આપતાં કહેવાયું કે ચારિત્ર પાળીને સૌધર્મકલ્પમાં પલ્યોપમ પૃથકૃત્વ આયુષ્યવાળે દેવ થયે અને ત્યાંથી એવીને મનુષ્ય શરીર મેળવી ફરીથી ચારિત્ર સ્વીકારે તે આશયથી પપમ પૃથત્વ કહેવાયું છે. યદ્યપિ ચારિત્ર સ્વીકાર કરવામાં પાસ કે આઠ વર્ષની Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ઉંમરમાં ચારિત્ર લીધું હોય તે પાપમ પૃથકત્વ કરતાં આઠ વર્ષ વધારે કહેવું જોઈતું હતું પણ તેમ કહ્યું નથી. માટે ચારિત્ર વિનાને કાળ પલ્યોપમ પૃથકત્વમાં સમાવિષ્ટ સમજવો. ભાદેવને વિરહકાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત કહેવાનું કારણ એ છે કે દેવકથી ચ્યવને કેઈક જીવ મનુષ્ય કે તિર્યંચરૂપે અવતરીને અન્તર્મુહૂર્તમાં જ કાળ કરીને પાછે દેવાવતાર મેળવી શકે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિની કાળમર્યાદા અનંત ઉત્સર્પિણની હેવાથી દેવને વિરહકાળ પણ તેટલે જ સમજ. કેમકે વિષયવાસનામાં લુબ્ધ બનેલ દેવ વનસ્પતિકાયમાં જાય છે ત્યાં તેને તેટલે સમય રહેવાનું હોવાથી કદાચ તે જીવ પાછો દેવ બને તે અપેક્ષાએ આ સૂત્ર-વચન છે. અલ્પસ્તુત્વ કાળ : સૌથી થડા નરદેવે હોય છે. તેનાથી સંખ્યાતગણું વધારે દેવાધિદે હોય છે. તેનાથી ધર્મદેવે સંખ્યાતગણું છે. ભવ્ય દ્રવ્યદેવે તેમનાથી પણ અસંખ્યાત છે. અને ભાવેદે તેનાથી અસંખ્યાતગણું છે. ભાવનું અપબહુત્વ: અનુત્તરપપાતિક ભાવળે સૌથી ઓછા છે. ઉપરિત્રિકના ત્રણ રૈવેયકે તેનાથી સંખ્યાતગણ. મધ્યમત્રિકના પ્રિવેયિકો તેનાથી સંખ્યાતગણા. બારમા દેવલેના સંખ્યાલગણા વધારે જાણવા. આ પછી ક્રમશઃ આરણ અને આનતમાં સંખ્યાતગણ. Page #186 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૯ ૧૩૧ ત્યારપછી સહસ્ત્રાર, મહાશુક, લાતંક, બ્રહ્મલેક, મહેન્દ્ર, સનતકુમાર, ઈશાનમાં ક્રમશઃ અસંખ્યાતગણું વધારે છે. સૌધર્મ માં સંખ્યાતગણું વધારે જાણવા. ભવનવાસી દેવો અસંખ્યાતગણ, તેનાથી વ્યંતરે અસંખ્યાતગણું અને જ્યોતિષ તેનાથી પણ અસંખ્યાતગણું વધારે જાણવા. આ પ્રમાણે દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીની વાણી સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા. ઈન્દ્રો અને દેવે ખુશ થયા અને સૌ કઈ જૈનશાસનની આરાધના કરી નિર્જરા તત્વ તરફ પ્રસ્થાન કરવા માટે કટિબદ્ધ થયા અને ભગવાન મહાવીરને ભાવ તથા દ્રવ્યવંદના કરી પોતપોતાના સ્થાને ગયા. છે શતક ૧૨નો નવમે ઉદ્દેશ પૂર્ણ કરે S Page #187 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨મું : ઉદ્દેશક-૧૦ આત્મા કેટલા પ્રકારે છે? બારમા શતકના દશમા અને છેલ્લા ઉદ્દેશામાં ગૌતમસ્વામીજીએ આત્મા સંબંધી ભિન્ન ભિન્ન પ્રકારે પ્રશ્નો પૂછળ્યા છે કારણ કે આ બ્રહ્માંડમાં સૌથી પહેલી જાણવા માટેની કોઈ વસ્તુ હોય તે તે આત્મા છે. તેના અભાવમાં પૂરા સંસારની મુસાફરી કરનારા, પ્લેનમાં ઉડનારા મોટા મોટા શ્રીમતે, સત્તાધારીઓ અને ડીગ્રીધારીઓના જીવનમાં પણ અધૂરાપણું જ રહેવાનું છે. આત્માની ઓળખાણ વિનાના માણસને પરમાત્માની પણ ઓળખાણ સત્ય સ્વરૂપે શી રીતે થશે? જેને પિતાના નિજત્વનું ભાન અને જ્ઞાન નથી તે પાક પદાર્થોનું યથાર્થ અને પૂર્ણજ્ઞાન શી રીતે પ્રાપ્ત કરશે? અને તે વિના તેની સાધના–ભક્તિ-ઉપાસના-તપ-જપ-ધ્યાન અને દાનાદિ ક્રિયાઓ ઘઉંના ખેતરમાં ઘાસની ઉત્પત્તિથી વધુ બીજુ કયું ફળ આપશે? ૮૪ લાખ જીવાનિમાંથી ઉત્કૃષ્ટતમ મનુષ્ય અવતારને પામ્યા પછી પણ માણસ દંભી, માયા મૃષાવાદી, હિંસક, દુરાચારી બનતે હોય તે તેનાં ઘણાં કારણેમાં મુખ્ય કારણ આત્માની ઓળખાણને અભાવ એ જ છે. માટે જ આધ્યાત્મિક આચા નું એક જ કથન છે કે “લાખ કરોડે પ્રકારના પદુગલિક પદાર્થોનું જ્ઞાન મેળવતાં પહેલાં તમે “આત્મા’નું સત્યાર્થ જ્ઞાન મેળવવા માટે જ પ્રયત્ન કરજો જેથી તમારી અજ્ઞાનગ્રંથિઓ છેદાશે, મિથ્યાજ્ઞાનને ભૂતડો પલાયન થશે, વિપરીત જ્ઞાનરૂપી પિશાચને ઊભા રહેવાનું પણ સ્થાન નહિ મળે. તેમ જ કામરૂપી ગુંડે, માનરૂપી અજગર, માયા નામે નાગણ, લેભ નામે Page #188 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૧૦ ૧૩૩ રાક્ષસ તથા સંસારની માયારૂપ ડાકણ સર્વથા શક્તિહીન થયા પછી તમારે સ્વાધીન બનશે. રૂપઘેલી તથા મેહઘેલી કેશા વેશ્યાને સમજાવતાં શ્રી સ્થૂલીભદ્ર મુનિરાજે કહ્યું હતું કે “કેશા! તારા શરીરના રૂપરંગ કરતાં પણ તારે આત્મા વધારે રૂપાળે છે, તે તું કેમ જેતી નથી? સમજી લે જે કેશા ! આ તારું નમણું શરીર, મદભરી કમર, લીંબુની ફાડ જેવી આંખ, લાલ હેઠ, અને યુવાનીનાં તોફાનમાં ચકડોળે ચડેલી આ તારી શરીરયષ્ટિ તે એક દિવસે રાખમાં મળી જશે. આ તારા કાળા ભમર અને સુંવાળા વાળને કાળી નાગણ જે એટલે ઘાસના પૂળાની જેમ ફરરર કરતાં બળીને ખાખ થશે. તેલની માલીશ કરીને મજબુત થયેલા અને માખણના પીંડ જેવાં ચમકદાર હાડકાં અને ચામડાં સૂકાં લાકડાંની જેમ અગ્નિદેવને શરણ થતાં ભસ્મસાત્ થશે. માટે ભાડાના મકાન જેવા તારા આ શરીરમાં રહેલા આત્મદેવની ઓળખાણ કર, જેથી તારે આત્મા તને અજર-અમર અને અનંત શક્તિના માલિક જે લાગશે. કેશા ! ભેગવિલાસના માધ્યમથી શરીરને પાપનું ઘર બનાવીશ નહિ. કેમકે કામદેવને તાંડવનૃત્ય કરવા માટે સ્ત્રીનું શરીર તે માયાનું મંદિર છે અને માછલાં જેવા જુવાન માણસોને પિતાના ચક્કરમાં ફસાવવા માટે જાળ છે, તે તું સમજ, બરાબર સમજ. એકાંતમાં આંખ બંધ કરીને તું તારા આત્માને વિચાર કરજે, જેથી શરીરની મસ્તીની માયા તારી છૂટશે અને આત્મા સાથે માયા બંધાશે. કેશા ! ક્ષણભંગુર શરીરને પંપાળવા કરતાં આત્માને પંપાળતી થજે.” અને એક દિવસ મદભરેલી કેશા વેશ્યાએ શ્રી ભૂલીભદ્રમુનિના ચરણોમાં Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મસ્તક ઝુકાવી દીધું તથા વ્રતના પાલનથી ઇતિહાસના પાને અમર બની ગઈ | આ અને આવી બીજી કથાઓથી પણ આપણે જાણી શકીએ છીએ કે આત્માની ઓળખાણ જ સૌ પ્રથમ કરવાની જરૂર છે. કેમકે અરૂપી અદશ્ય અને અલક્ષ્ય આત્માનું સત્ય જ્ઞાન કરવું તેમાં ભલભલા ગોથાં ખાધાં છે. માટે જ સંસારની માયામાં પૂરેપૂરા રંગાયેલા સ્વાર્થાન્ત પંડિતે કે મહાપંડિતે પણ આત્માની ઓળખાણ પિતે જ કરી શક્યા નથી, તે તેમના હજારો-લાખ શ્લોકમાં તે બીજાઓને આત્મજ્ઞાન શી રીતે કરાવી શકશે ? પરમાત્માના નામનાં ટીલા ટપકાં કરવામાં આખી જિંદગી પૂર્ણ કરીને પણ તેઓ બીજાને આત્મજ્ઞાન સત્યરૂપે કરાવી શક્યા નથી. માટે જ સંસારમાં માંસાહાર, શરાબપાન, વેશ્યા ગમન, જુગાર, રમીની રમત, પરસ્ત્રી ગમન, પરપુરૂષ ગમન આદિ દૂષણે સંસારને કદરૂપે બનાવવા માટે કારણભૂત બન્યાં છે. તેથી ભાઈ-ભાઈના, પિતા-પુત્રના, નણંદ-ભાભીને, સાસુ-વહુના કલેશોથી માનવજાત સર્વથા કમજોર બની છે, પરિણામે આધ્યાત્મિક ગ્રન્થનું વાચન છે પણ જીવન આસુરી છે. ભગવાનની બાહ્ય ભક્તિનાં ભક્તિવેડાં છે, પણ આત્મારામ કેરા ધાકર જ રહેવા પામ્યા છે. - આ બધાં કારણોને લઈને દેવાધિદેવ, સર્વજ્ઞ, નિરંજન, તીર્થકર ભગષાન, મહાવીરસ્વામીએ કહ્યું કે : હે આત્મન ! તું તારી જાતને પહેલાં ઓળખી લે. તારા ગુણ અને પર્યાનું યથાર્થ જ્ઞાન મેળવી લે. તારા વૈકારિક અને સ્વાભાવિક ભાવે નિર્ણય પહેલાં કરી લે. આ જ કલ્યાણ છે, મેક્ષ છે અને આમેન્નતિ માટેનું પ્રથમ સોપાન છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૧ ૧૩૫ ભાવદયાના સ્વામી, જીવ માત્રના પરમ મિત્ર, માયાવીપાપી–કામી-કોધી માનવના હિતેચ્છ, કીડા-મકડા-પૃથ્વીપાણી-અગ્નિ-વનપતિ આદિજીને અભયદાન દેનારા, આંખમાં અમી, જીભમાં મીઠાશ, હૃદયમાં દયા, કરણમાં ક્ષમા અને ચાલવા ફરવામાં પૂર્ણ ઉપયોગી ગૌતમસ્વામીએ ભગવંતને પૂછયું કે, “હે પ્રભે! આત્મા કેટલા પ્રકારે છે ?” જવાબમાં સ્યાદ્વાદના સ્વામી, નયવાદથી સાપેક્ષ ભાષાવાદી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, “હે ગૌતમ! આત્માના આઠ પ્રકાર(દ) છે. સ્થાનાંગસૂત્રમાં “gશે માયા” “આત્મા એક છે” કહીને ભગવતી સૂત્રમાં ભગવંત આત્માને આઠ પ્રકારે કહે છે. આમાં તથ્થાંશ એ છે કે નિરપેક્ષ એટલે કે દ્રવ્ય માત્રામાં અન્ય અન્ય બીજા અનંત ધર્મો(પર્યાય)ની વિદ્યમાનતા પ્રત્યક્ષ જોવાઈ રહી હોય ત્યારે તેમની અપેક્ષા રાખ્યા વિના જ કેવળ ભાષા વ્યવહારમાં “જ” “gaa” “હી' શબ્દનો પ્રયોગ કરીએ તે નિરપેક્ષ ભાષા હોવાથી જૂઠી ભાષા છે. અને આવો ભાષાવ્યવહાર માણસના અને સમાજના જીવનમાં વૈર–વિરોધકલેશ આદિ દૂષણો ઊભાં કરે છે. માટે અનંતજ્ઞાની કેવળીઓની ભાષા નિરપેક્ષ નહિ પણ સાપેક્ષ હોય છે.” સાપેક્ષવાદઃ, ___ “एकस्मिन् वस्तुनि-पदार्थ-द्रव्ये पृथक् पृथक् अपेक्षाभिः સહિંતો તો વાત (જાર) સ સાપેક્ષ વાર: ” એટલે કે કઈ એક પદાર્થમાં રહેલી ભિન્ન ભિન્ન અવસ્થાએને ખ્યાલ રાખીને પદાર્થોને નિર્ણય કરે તે સાપેક્ષવાદ છે. એટલું ધ્યાન રાખવાનું કે પંચ મહાવ્રત-જેમ સંવધર્મ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ ' છે, તેમ સાપેક્ષવાદ કોઈ સ્વત ંત્ર ધમ નથી કે મહાવીરસ્વામી જ તેના ઉત્પાદક કે વાચક નથી. પરંતુ વસ્તુમાત્રના સત્ય જ્ઞાનને મેળવવા માટે જુદી જુદી અપેક્ષાએ તેમાં રહેલા અસ્તિત્વધર્માંના સ્વીકાર અને નાસ્તિત્વ પર્યાયાના પરિહાર કરી ભાષાવ્યવહાર કરવા તે સાપેક્ષવાદ છે. અનંતાનંત ચેતન કે અચેતન પદાર્થાથી પૂર્ણ હાવાથી પ્રત્યક્ષ દેખાતા આ બ્રહ્માંડને નિશાળ( School )ની ઉપમા આપવામાં આવી છે અને મનુષ્ય ચેાનિ પ્રાપ્ત મનુષ્યને વિદ્યાર્થીની ઉપમા આપી છે. અનંત સંસારના માયા પ્રપંચના ઘેનમાં બેભાન બનેલે જીવાત્મા સ ખ્યાત—અસંખ્યાત કે અનંતભવામાં સ્પષ્ટ કે અસ્પષ્ટ અકથનીય વેદનાઓને ભાગવીને સારી રીતે થાકી ગયા પછી જ કોઈ એકાદ ભવમાં મનુષ્ય અવતાર પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી અને છે. આવી પરિસ્થિતિમાં પણ તે ભાગ્ય શાળી જો સત્યજ્ઞાન મેળવવા માટે પ્રયત્નશીલ ન બની શકયો તે પાછે અન ત સંસારના ગમાં પટકાઇ ગયા વિના રહી શકે તેમ નથી. અને આવી રીતે તે આ જીવાત્માએ અનંત વાર મનુષ્ય અવતારો મેળવ્યા અને ફોગટ ગુમાવી પણ દીધા છે. આ ભવના આંટા સાČક કરવા હાય, પરમાત્માની કૃપા મેળવવી હાય, સદ્ગતિઓના સ્વામી બનવું હોય, સંસારના બધાયે મનુષ્યા સાથે મૈત્રીભાવ કેળવવા હાય તે। ભાષાવ્યવહારને સુધાર્યાં વિના છુટકારા નથી; કેમકે અહિંસક-સત્યવાદી કે સદાચારી જીવનના મૂળ પાસેા જ ભાષાવ્યવહાર છે જેને સુધાર્યાં વિના સંસારના કોઈપણ માણસ મૈત્રીભાવપ્રમાદભાવ, કારુણ્યભાવ કે ઉપેક્ષાભાવને કેળવી સકવાના નથી. Page #192 -------------------------------------------------------------------------- ________________ સતક ૧૨ મુ : ઉદ્દેશક-૧૦ ૧૩૭ 6 વ્રત કેવળ મૈત્રીભાવના રાગડા તાણુવા એ જુદી વાત છે અને જીવનના અણુઅણુમાં મૈત્રીભાવ કેળવવા તે જુદી વાત છે. આ બધી વાતાનુ ધ્યાન રાખીને જ ભગવતે કહ્યું કે, નિયમ–સદનુષ્ઠાન કે ધ્યાન આદિને ફલિતાર્થ કરવા માટે ભાષાવ્યવહારને સાપેક્ષ બનાવવાની તાલીમ સૌ પહેલાં લેવાની જરૂર છે. અન્યથા સૌની સાથે વેર-ઝેર–કલેશ-કંકાસ–મારકૂટ આદિ તત્ત્વાને જીવનમાં પ્રવેશ કરતાં અટકાવી શકાશે નહિં. વસ્તુ એક જ છે, વાત એક જ છે, જેમકે ગૃહસ્થાશ્રમને ભાગવતા ક‘ટાળી ગયેલા માનવાએ બીજા જાત ભાઇઓની કે દેશવાસીઓની સેવા કરવા માટે એક સસ્થા ઊભી કરી. હૅવે આ લક્ષ્ય કે ધ્યેય ખરાખર રહે ત્યાં સુધી વાંધા નથી પણ સ્વાર્થવૃત્તિના કારણે જ્યારે તે સંસ્થામાં ભગાણ પડશે ત્યારે એક સસ્થામાંથી ખીજી, ત્રીજી સંસ્થા ઊભી થઇને માનવસેવા માટે ઊભી થયેલી તે સંસ્થા જ માનવ સેવાને બદલે માનવ સમાજના કે માનવતાના દ્રોહ કરનારી બની જશે. આ કારણે જ સંસાર દુ:ખી છે, શ્રીમંત દુઃખી છે, સત્તાધારી દુઃખી છે. અને સૌને વૈકુંઠવાસ, વિષ્ણુવાસ કે મેાક્ષ અપાવનાર ભાગ્યશાળીઓ પણ પેાતાના ભાષાવ્યવહાર યદિ સાપેક્ષ બનાવવા ન પામે તે તે મહાદુ:ખી છે. વસ્તુની યથા તા જાણવા માટે સાપેક્ષવાદ માપદંડ છે, જેની રૂપરેખા પહેલા અને બીજા ભાગમાં અપાઈ ગયેલી હાવાથી હવે આપણે મૂળ પ્રશ્નોત્તરની ચર્ચા કરીએ. ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં સ્યાદ્વાદી ભગવંત મહાવીરસ્વામીએ પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ આત્માના આઠ ભેદ કહ્યા છે તે આ પ્રમાણે 18 Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧) દ્રવ્યાત્મા, (૨) કષાયાત્મા, (૩) ગાત્મા, - (૪) ઉપયોગાત્મા, (૫) જ્ઞાનાત્મા, (૬) દર્શનાત્મા, (૭) ચારિત્રાત્મા, (૮) વીર્યાત્મા. હવે આપણે ભાવાર્થ જાણીએ. (૧) દ્રવ્યાત્મા જે અપરાપર પર્યાને તથા સ્વકીય અને પરકીય જ્ઞાનાદિ ગુણોને નિરંતર પ્રાપ્ત કરનાર તે દ્રવ્યાત્મા છે. “સતત-અધિજછતિ વૃતિ કારમા ” આ વ્યુત્પત્તિથી ઉપગ સ્વભાવી આત્મા પદાર્થોને નિરંતર જાણતા રહે અથવા જુદા જુદા પર્યાને લેતે જાય તેમ મૂકો જાય તે દ્રવ્યાત્મા છે. અથવા કષાયાદિ પર્યાને ગૌણ કરે ત્યારે શુદ્ધ દ્રવ્યરૂપ પિતાના સ્વભાવને પ્રાપ્ત થયેલ આત્મા તે દ્રવ્યાત્મા છે. દ્રવ્ય અને પર્યાનું મિશ્રણ જ સંસાર છે. તે કારણે જ સંસારનું કે તેને કોઈ પણ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય છે ત્યારે તેને બે દષ્ટિથી જોવું જોઈએ. અને તે તે શબ્દથી ભાષાવ્યવહાર કરવો જોઈએ. કેમકે સંસારભરના અનંતાનંત પર્યામાં દ્રવ્યતત્વની વિદ્યમાનતા કોઈ કાળે અને કેઈનાથી પણ નકારી શકાતી નથી. તેવી રીતે કઈ પણ દ્રવ્ય પર્યાય વિનાનું હેઈ શકતું નથી. આ પ્રમાણે પદાર્થમાત્રમાં બંને ત (દ્રવ્ય પર્યાય) રહેલા જ છે ત્યારે તેમને બે દષ્ટિથી જોયા વિના છુટકે નથી. - એક દષ્ટિ છે દ્રવ્યાસ્તિક નયની. એટલે પદાર્થમાત્રમાં રહેલા પર્યાને ગૌણ કરીને કેવળ તેને દ્રવ્ય સંબંધી જ વિચારણા કરવી. Page #194 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુઃ ઉદ્દેશક-૧૦ ૧૩૯ બીજી દૃષ્ટિ પર્યાયાસ્તિક નયની. એટલે વિદ્યમાન દ્રવ્યની વિચારણા ન કરતાં તે દ્રવ્ય જે જે પર્યાચામાં રહેલું હોય તે પર્યાયેાની જ વિચારણા કરવી. ' જેમકે આત્મા નિત્ય છે. ’ આવે ભાષાવ્યવહાર એટલા માટે સત્ય છે કે દ્રવ્યની દૃષ્ટિએ આત્મતત્ત્વ નિત્ય તથા શાશ્વત જ છે. 9 6 6 અને આત્મા અનિત્ય છે. ' આવે। ભાષાવ્યવહાર પણ એટલા માટે સત્ય છે કે આત્મામાં રહેલા સહભાવી ગુણા અને ક્રમભાવી પર્યાયે પ્રતિ સમયે નવા નવા આવતા રહે છે અને જતા રહે છે, માટે પર્યાયેા તરફ જ દૃષ્ટિ રાખીને આત્મા અનિત્ય છે. ’આવા ભાષાવ્યવહાર પણ સત્ય હાય છે. દ્રવ્યવની અપેક્ષાએ આત્મા અરૂપી' છે પણ જુદા જુદા પર્યાયાના કારણે તેમાં હલન ચલન દેખાતુ હાવાથી આત્માને ‘રૂપી’ કહેવામાં પણ જૈન શાસનને ખાધ નથી. આમ અને પ્રકારે કરાતા ભાષાવ્યવહાર જ સાપેક્ષ ભાષણ છે, જે સર્વથા સત્ય છે. આ સીધુ સાદું ‘તત્ત્વ અનાદ્ધિ કાળથી ભાષામાં ખેલાય છે અને સંસારનું પ્રાણી માત્ર પેાતાની મેળે સમજી જાય છે. પરંતુ જ્ઞાન જ્યારે વક્ર મિથ્યાત્વ વાસિત, વિપરીત કે સ'શયી બને છે ત્યારે આ સીધી સાદી વાત તેમાં રહેલા ખીજા પર્યાયાના સથા તિરસ્કાર કરી કેવળ એક જ પર્યાયને જોવાની આદત. જેમકે- આત્મા નિત્ય જ છે. અરૂપી જ છે. ' આવા પ્રકારના ભાષાવ્યવહાર દ્રવ્યમાં રહેલા બીજા પર્યાયેાની અપેક્ષા નહિ રાખતાં હોવાના કારણે નિરપેક્ષ ભાષાવ્યવહાર કહેવાય છે, જે સર્વથા જુઠો અને પ્રપચી ભાષાવ્યવહાર છે, જેના કારણે સંસારના કલેશેા, કકાસા, 6 ', ' Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી ભગવત્તી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વિતંડાવાદી, ડંડા ઠંડીના યુદ્ધો કાઈ કાળે પણ નાબુદ થઇ શકતા નથી. આમાં કેવળ આપણી અજ્ઞાનતા જ મુખ્ય કારણ છે. માટે જ કહેવાયું છે કે ' दुनिया खूबसुरत है हमें जीना आया नहि, हर चीज में नशा भरा है हमें पीना आया नहि' । આ બધા વાદિવવાદા મટાડવા માટે જ સાપેક્ષવાદ અમૃત તુલ્ય છે. આગળ કહેવાતા સાતે આત્મામાં આ દ્રવ્યાત્મા સદૈવ સ્થિત છે. (૨) કષાયાભા— આત્માના અનંત જ્ઞાનાદિ ગુણા સ્વાભાવિક હોવા છતાં પણ તે ગુણા દબાઈ જાય છે અને પેાતાના સ્વકીય પર્યાયાને બદલે પરકીય પર્યાયેાની જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે તે ‘કષાયાત્મા’ કહેવાય છે, જેમાં કષાયે અક્ષીણ અને અનુપશાંત હાય છે. (૩) યાગાત્મા – મન વચન તથા કાયાને ચેાગ કહેવાય છે, અને જ્યાં સુધી આત્માની સયેાગી અવસ્થા છે ત્યાં સુધી તે આત્માના માનસિક વાચિક તથા કાયિક વ્યાપારા અવિચ્છિન્નપણે ચાલુ જ ડાય છે. માટે તે ત્રણેના વ્યાપારવાળે આત્મા ચેાગાત્મા કહેવાય છે. (૪) ઉપયેગામા— જીવનું લક્ષણ ઉપયાગ છે. પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દન આ પ્રમાણે જ્ઞાન દનના ઉપયાગ આત્માને Page #196 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૧૦ ૧૪૧ સતત હેય છે માટે ઉપયોગાત્મા કહેવાય છે. અથવા વિવક્ષિત વસ્તુને ઉપગ ઉપગાત્માને હોય છે. (૫) જ્ઞાનાત્મા– જ્ઞાન આત્માને સહભાવી ગુણ છે. માટે દર્શનને ગૌણ કરી જ્યારે જાતિ, ગુણ, કર્મ આદિ વિશેષણથી યુક્ત તે જ્ઞાન બને છે, ત્યારે તેને સ્વામી જ્ઞાનાત્મા કહેવાય છે. (૬) દર્શનાત્મા જ્યાં વિશેષ બેધને ગૌણ કરી સામાન્ય એટલે જાતિ, ગુણ, કર્મ રહિત વસ્તુના જ્ઞાનને દર્શનાત્મા કહે છે. (૭) ચારિત્રાત્મા– 'चर्यते आचयते इति चारित्रतद्वान् चारित्रात्मा' સર્વાશે કે અલ્પાંશે અવિરતિને ત્યાગ ચારિત્ર કહેવાય છે. આવું ચારિત્ર જેની પાસે હોય તે ચારિત્રાત્મા છે. (૮) વીર્યામા જ્યારે આત્મામાં ઉત્થાન, બળ આદિને સંચાર થાય છે ત્યારે તે વીર્યાત્મા કહેવાય છે. આઠેય આત્માઓની પરસ્પર સંબંધિતા ? જે દ્રવ્યાત્મા હોય છે તે કષાયાત્મા હોય છે અથવા નથી હતા. પણ જે કષાયાત્મા છે તે દ્રવ્યાત્મા નિયમ હોય છે, પરંતુ ક્ષીણ કે ઉપશાન્ત કષાયી કષાયાભા હોતા નથી. કષાય આત્માને સ્વાભાવિક પર્યાય નથી, પણ મેહજન્ય વૈભાવિક Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પર્યાય છે. માટે મેહકર્મથી ઘેરાયેલે આત્મા નિયમથી કષાયાત્મા હોય છે પરંતુ જ્યારે પિતાના વીર્યને જાગૃત કરી મેહરાજાના સૈનિકો સાથે રણમેદાનમાં ય-વિજય કરે છે ત્યારે ઉપર ઉપરને ગુણસ્થાનને વરેલે તે આત્મા કષાયી હેત નથી. ગાત્મા સાથે પણ દ્રવ્યાત્માને વૈકલ્પિક સંબંધ સમજી લે. કેમકે સિદ્ધાત્મા ગ વિનાના છે. છતાં પણ દ્રવ્યાત્મા તે છે જ અને જે યંગાત્મા છે તે નિયમા દ્રવ્યાત્મા છે. સિદ્ધાત્માઓ પણ ઉપગવાળા હોવાથી ઉપગાત્મા અને દ્રવ્યાત્માને તાદામ્ય સંબંધ જાણો. સમ્યગદષ્ટિ જીવે જ્ઞાનાત્મા છે અને મિથ્યાદષ્ટિ જેને સમ્યગુજ્ઞાનને અભાવ હોવાથી તેઓ જ્ઞાનાત્મા નથી. માટે જ્યાં જ્ઞાનાત્મા છે ત્યાં નિયમ દ્રવ્યાત્મા છે જ. સિદ્ધના છે પણ જ્ઞાનાત્મા છે. સિદ્ધાત્માની જેમ દ્રવ્યાત્મા અને દર્શનાત્મા પણ સંબંધિત છે. કેમકે દર્શનાત્મા જે ચક્ષુદર્શનાદિવાળા હોય છે તેમ તેઓ દિવ્યાત્મા પણ હોય છે. સિદ્ધાત્મા અને અવિરત સમ્યગુદષ્ટિ જી સમ્યફચારિત્ર વિનાના હોવાથી દ્રવ્યાત્માને ચારિત્રાત્માની ભજના જાણવી. સિદ્ધાત્મા સકરણ (ઇન્દ્રિય સહિત વીર્ય) વીર્યવાળા નથી હતા. શેષ સર્વે જી વીર્યવાળા છે. જ્યાં કષાયાત્મા છે ત્યાં ઉપગાત્મા અવશ્ય હોય છે અને જ્યાં ઉપગરહિતતા છે (કેવળ જડ પદાર્થો) ત્યાં કષાયની સદૂભાવના નથી. તથા કેવળી ઉપગાત્મા છે પણ કવાયાભા નથી. Page #198 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક–૧૦ ૧૪૩ સકષાય મિથ્યાષ્ટિમાં જ્ઞાનને અભાવ છે અને સમ્યદષ્ટિમાં સભાવ છે માટે જ્યાં કષાય છે ત્યાં જ્ઞાનની ભજના. પણ જે જ્ઞાની હોય છે ત્યાં કષાયમુક્તિ અને કષાય સહિતતા પણ હોય છે. કષાય અને દર્શનને સંબંધ પણ ઉપર પ્રમાણે જાણ. કષાયેના સદૂભાવમાં ચારિત્ર હોય છે અથવા નથી દેતું. જેમ પ્રમત્ત અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા મુનિઓમાં ચારિત્ર હોય છે પણ કષાય માટે ભજના જાણવી. અસંયત એટલે સમ્યગદષ્ટિ અવિરત તથા મિથ્યાદષ્ટિમાં કષાય હોય છે પણ ચારિત્ર હેતું નથી. અને યથાખ્યાત ચારિત્ર સંપન્ન મુનિને ચારિત્ર હોય છે પણ કષાય નથી. આ સૂત્રની ટીકામાં વિદ્વવર્ય મુનિરાજ શ્રી ઘાસીલાલજી મહારાજે સ્વકીય ભગવતીસૂત્રના ૧૦મા ભાગમાં ૩૭૦મા પાના પર “હ્યાન્નાહિત પ્રમત્તયતીનામિવ સંવષાયાન” યદ્યપિ અભયદેવસૂરિજીના કથનને અનુકૂળ શબ્દો જ છે, છતાં પણ અભયદેવસૂરિજીના સમય દરમ્યાન યતિ શબ્દ મુનિ વાચક હતે જે પંચ મહાવ્રત આદિ સંયમ ગુણેને સાર્થક કરતે હોવાથી તે સમયના ઇતિહાસમાં યતિ શબ્દ મુનિનો પર્યાય મનાતું હતું. જ્યારે આ વર્તમાન સમયમાં જ્યારે ઘાસીલાલજી મહારાજ વિદ્યમાન હતા અને ભગવતીસૂત્ર પર સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ટીકા લખી રહ્યા છે તે દરમ્યાન યતિસંસ્થા મુનિ સંસ્થાથી સર્વથા ભિન્ન છે, જેમનાં જીવનમાં વ્રત નથી પણ સ્નાન પાણી, મેટર સવારી આદિ બધા યે સાવદ્ય કાર્યોની છૂટ છે અને મોટે ભાગે તે લગ્ન સંબંધવાળા છે, આવી સ્થિતિમાં યતિ શબ્દને ઉપગ મુનિના પર્યાયમાં કર તે સર્વથા અયુક્ત છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અહીં પ્રમત્ત વિશેષણ લગાડવાથી અને પ્રમત્ત ગુણસ્થાનક છઠું હોવાથી યતિ શબ્દ મુનિને જ પર્યાય ઈષ્ટ છે. માટે યતિ શબ્દના સ્થાને મુનિ શબ્દ રાખવું જોઈતું હતું જેથી મુનિમાં બધા યે જૈન સંપ્રદાયના મુનિઓને સમાવેશ થઈ જતું હતું અને આ ગુણસ્થાનકમાં કષાયેની વિદ્યમાનતા નકારવામાં આવી નથી. આમ છતાં પણ યતિ શબ્દ મૂકવામાં આવ્યું છે, તેને અર્થ એ થશે કે પોતાના સંપ્રદાય સિવાયના, પ્રમત્તયતિ શબ્દમાં બીજા બધાયે જૈન સંપ્રદાયને સમાવેશ થશે જેઓ સકષાયી હોવાથી ચારિત્રના અભાવવાળા હોય છે. તથા ચારિત્રમાં કષાય પણ હેય છે. તેના અર્થમાં સામાયિકાદિ સમ્પન્ન મુનિઓ લીધા છે એટલે સામાયિકાદિમાં સ્થાનક મુનિઓ જ આવશે. અને તેમ થતાં બીજા બધા સંપ્રદાયના મુનિ જેમાં દિગમ્બર, મંદિરમાગી, ખરતરગચ્છ, અચલગચ્છ, પાર્ધચંદ્રગચ્છ અને આગળ વધીએ તે તેરાપંથી મુનિએ પણ જતિ મહારાજ જેવા જ હોય છે. શબ્દપ્રયોગમાં કે ભ્રમ થઈ શકે છે? કષાયાત્મા અને વર્યાત્મા માટે જાણવાનું કે જ્યાં કષાયે છે ત્યાં વીર્યતા છે, પરંતુ કેવળી સવાર્ય હોવા છતાં પણ કષાયી નથી, એટલે વીર્યાત્માની સાથે કષાયેની ભજના જાણવી. આત્માઓની અલ્પ બહુલતા: (૧) ચારિત્રાત્મા સૌથી છેડા છે જે સંખ્યાત છે. (૨) જ્ઞાનાત્માએ અનંત છે સિદ્ધ અને સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ. Page #200 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૧૦ ૧૪૫ (૩) તેનાથી કષાયાત્મા અનંતગુણ છે કેમકે સિદ્ધના છ કરતાં પણ કષાયના ઉદયવાળા ઘણું જ હોય છે. (૪) તેનાથી ગાત્મા વિશેષાધિક છે. (૫) અગીની અપેક્ષાએ વર્માત્મા વિશેષાધિક છે. (૬) ઉપગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્માની સંખ્યા તુલ્ય છે, છતાં પણ વીર્યાત્માની અપેક્ષાએ વિશેષાધિક છે. ક આત્માનું સ્વરૂપ શું છે? ચાર જ્ઞાનના સ્વામી ગૌતમસ્વામીએ પૂછયું કે, “હે પ્રભે! આત્માનું સ્વરૂપ શું છે?” તે માટેના ઘણું અગત્યના પ્રશ્નો પૂછયા છે, કેમકે કોઈ પણ દ્રવ્યનું સ્વરૂપ જાણ્યા વિના તેની યથાર્થતા જાણી શકાતી નથી અને તેના અભાવમાં તે દ્રવ્યની અસ્તિત્વ વિષયક શંકાઓ પણ અદશ્ય થઈ શકે તેમ નથી. આજના સંસારની આ જ દશા છે કે સૌ કેઈ, આત્મા આત્માની વાતે કરે છે. તેની વ્યાખ્યાઓ નક્કી કરે છે, તેને મેળવવા માટે ડાં ઘણું અનુષ્ઠાન પણ કરે છે, પરંતુ અફસેસ સાથે કહીએ છીએ કે તેઓ હજુ સુધી આત્મજ્ઞાનના અભાવે (અનભિજ્ઞ) જેવી જોઈએ તેવી પ્રગતિ સાધી શક્તા નથી અને ઘાણીના બળદની જેમ ઘણું ચાલીને પણ પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાં આવીને માયાના ખૂટે બંધાઈ જાય છે. સમવસરણમાં બેઠેલા બધાઓને આત્માનું અસલી સ્વરૂપ જાણવામાં આવે તેવી ભાવદયાના કારણે જ ગૌતમસ્વામીએ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૂછ્યું કે, “હે પ્રભે! આત્મા શું જ્ઞાનસ્વરૂપ છે? જ્ઞાન અને આત્મામાં શી ભિન્નતા છે? જ્ઞાન એ જ આત્મા છે કે અજ્ઞાન આત્મા છે? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, “હે ગૌતમ! આત્મા કથંચિત્ જ્ઞાન સ્વરૂપ છે, પરંતુ જ્ઞાન તે સ્વયં આત્મા જ છે.” હે ગૌતમ! જમીનમાંથી નીકળેલા હિરાના પત્થર જેવો આમ અનંતાનુબંધી કોધ-માન-માયા અને લેભ અને મિથ્યાત્વના મેલ(કચરા)ના કારણે અનાદિકાળથી વ્યાપ્ત છે. અને જ્યાં સુધી તે કષાયોની હાજરી છે ત્યાં સુધી દર્શનમેહનીય કર્મની તાકાત કેઈકાળે પણ ઓછી થતી નથી. તેવી સ્થિતિમાં તે આત્મા મિથ્યાત્વી હોય છે, જે આત્મદ્રવ્યનો ક્રમ ભાવી પર્યાય કહેવાય છે. યદ્યપિ આત્માની સાથે અનાદિકાળને સહભાવી મિત્ર હોવા છતાં પણ અભવ્ય આત્માને છેડી બીજા આત્માઓ સાથે અંત સુધીને મિત્ર નથી, માટે તે મિથ્યાત્વ આત્માને સહભાવી ગુણ હોઈ શકે નહિ પણ કમભાવી પર્યાય છે. જ્યારે જ્ઞાન સહભાવી ગુણ હોવાથી નિગોદ અવસ્થાથી લઈ સિદ્ધ શિલાપર્યત પણ જ્ઞાન અને આત્મા જુદા હોઈ શકતા નથી. - દિવ્યશક્તિના સ્વામી સૂર્યનારાયણને પણ અષાઢ, શ્રાવણ મહિનાના વાદળાઓ એવી રીતે ઘેરી લે છે કે જેનાથી સૂર્યનાં કિરણે ૨-૪-૬ દિવસ સુધી લગભગ અદશ્ય રહે છે. પરંતુ જોરદાર પવનના ઝપાટે જ્યારે વાદળાંઓ ચલાયમાન થાય છે ત્યારે સૂર્યનારાયણ પિતાની અજબગજબ શક્તિથી તે વાદળાઓને સર્વથા છિન્નભિન્ન કરી, પતે આકાશમાં દેદીપ્યમાન થઈ જનતાને તથા આખા સંસારને પણ પ્રકાશમય બનાવી દે Page #202 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૧૦ ૧૪૭ છે. એ જ પ્રમાણે અનંતાનુબંધી કષાયથી ઉત્પન્ન થયેલા તથા ભવભવાંતરની માયા વડે ખૂબ વધી પડેલા મિથ્ય ત્વરૂપી વાદળાઓથી આત્મારૂપી સૂર્ય પણ આચ્છાદિત થયેલ હેવાથી તે મિથ્યાત્વી કહેવાય છે. પરંતુ પિતાની મેળે ઘસડાઈ ઘસડાઈને ગોળાકારે થયેલા નદીના પત્થરની જેમ આ આત્મા પણ સ્વાભાવિક રીતે અથવા પોતાની પુરુષાર્થ શક્તિ વડે અનંતાનુબંધી કષાયને પરાસ્ત કરે છે ત્યારે મિથ્યાત્વમેહનીય કર્મોનાં વાદળાંઓ પણ ધીમે ધીમે ખસતાં જાય છે અને આત્મા જ્યારે અનિવૃત્તિકરણ નામની શક્તિને પ્રાપ્ત કરે છે ત્યારે તે મિથ્યાત્વ બિચારું રંક જેવું બની જાય છે. અને અમુક મુદત સુધી અથવા સર્વકાળ સુધી પણ તે ગચ્છતિ થાય છે ત્યારે આત્માને ઔપથમિક, ક્ષાપશમિક કે ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અને આત્માની અનંત શક્તિને અવરોધ કરનારા મિથ્યાત્વજન્ય હિંસ કર્મ, ચૌર્ય કર્મ, મૈથુન કર્મ, પરિગ્રહ કર્મ તથા મૃષાવાદ કર્મ અને ક્રોધમાનાદિ કર્મોના વેગ કમજોર પડે છે. તે સમયે અજ્ઞાન (જ્ઞાનાવરણીય કર્મ)નું પરિવર્તન થઈને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે કે મિથ્યાત્વની હાજરીમાં જે જ્ઞાન હતું તેમાંથી અજ્ઞાનતત્વ નાશ પામીને સમ્યક્તત્વને પ્રવેશ થતાં તે જ્ઞાન સમ્યજ્ઞાન બને છે. આ કારણે જ ભગવંતે કહ્યું કે, “આત્મા કથંચિત્ જ્ઞાન રૂપ છે અને કથંચિત્ અજ્ઞાન રૂપે છે.” કારણમાં કહેવાયું છે કે તત્ તત્ ગુણની ઉપલબ્ધિ તે તે દ્રવ્યમાં ( ગુણમાં) જ હોય છે. જ્ઞાન અરૂપી હોવાના કારણે ગુણ છે માટે ચૈતન્ય સ્વરૂપી આત્માને જ તે ગુણ હોઈ શકે છે. જડ પદાર્થ રૂપી હોય છે માટે તેમને ગુણ હોઈ શકતું નથી. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મિથ્યાત્વની ઉત્પત્તિ મેહકમને આભારી છે અને કર્મો જડજ હોય છે, માટે તેની હાજરીમાં થતું અજ્ઞાન આત્મરૂપ હોઈ શકે નહિ, પણ સમ્યજ્ઞાન આત્માની ચૈતન્ય અને સમ્યકત્વશક્તિને આભારી હોવાથી તે આત્મરૂપ છે. આ જ વાતને આમ કહી શકીએ કે આત્મા સ્વદ્રવ્યની અપેક્ષાએ જ્ઞાની છે અને પરદ્રવ્યની અપેક્ષાએ અજ્ઞાની છે. જેમકે- સ્વકીય દ્રવ્ય - ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ ઘટ-પટ આદિમાં અસ્તિત્વ ધર્મ છે અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિ ધર્મની વિદ્યમાનતા પણ નકારી શકાય તેમ નથી. જ્ઞાતાને અભિપ્રાય કઈ કાળે પણ એક સરખો રહેતું નથી. કેઈક સમયે ય પદાર્થની અમુક અપેક્ષાએ વાત કરે છે ત્યારે બીજા સમયે બીજી અપેક્ષાએ વાત કરે છે. એક પિતાએ પિતાના પુત્રને આદેશ આપતાં કહ્યું કે, “તું કુંભારને ત્યાં જજે અને અમદાવાદને, લાલ રંગને, નાના આકારને, પિષ મહિનાને બનેલે, માટીને ઘડો ખરીદીને લાવજે.” કરે કુંભારની દુકાને જાય છે અને તેના કહેવા મુજબ દુકાનદાર ઘડો બતાવે છે ત્યારે ખરીદનાર અસ્તિત્વ ધર્મની અપેક્ષા રાખ્યા વિના નાસ્તિત્વ પ્રકારથી જુદા જુદા પ્રશ્નો દુકાનદારને પૂછી શકે છે, કે, “શું આ ઘડો ખંભાતને તે નથી? પાટણને તે નથી? સુવર્ણ અને ચાંદીને નથી ? ધોળા–પીળા કે કાળા રંગને તે નથી? ચૈત્ર વૈશાખાદિ મહિનાઓને ઘડાયેલે તે નથી? મારા કહેલા આકાર કરતાં મેટા આકારનો તે નથી ને ? માટીને છે તે રાજસ્થાન કે માળવાદિ દેશની માટીને તે નથી? ચીમનભાઈ આદિ કુંભારના હાથે તે બનાવેલ નથી ને?” ઈત્યાદિ અગણિત પ્રશ્નો પૂછવા માટે ખરીદનાર કરે હકકદાર છે, કેમકે તેના પિતાએ જે પ્રકારના ઘડાની ખરીદી Page #204 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક–૧૦ ૧૪૯ કરવાનું કહ્યું છે તેનાથી આ ઘડે વિરુદ્ધ તે નથી ને? તે માટે પૂછાય છે અને દુકાનદારને તેને ખુલાસે કરે પડે છે. આખા ય સંસારને વ્યવહાર આ પ્રમાણે જ ચાલે છે. તેવી રીતે આત્મા નામના દ્રવ્યને જિજ્ઞાસુ જ્ઞાતા પણ પોતાના ગુરુને પૂછી શકે છે કે, “આત્મા રૂપી છે? અરૂપી છે ? નિત્ય છે ? અનિત્ય છે ? શરીરવ્યાપી છે ? ચૈતન્ય સ્વરૂપી છે?” ઈત્યાદિ પ્રશ્નોને જવાબ યદિ ગુરુ “જ” લગાડીને આપે, કે આત્મા રૂપી જ છે, નિત્ય જ છે, અનિત્ય જ છે, ત્યારે જિજ્ઞાસુ શિષ્યના મનમાં ફરી પ્રશ્ન ઉદ્ભવશે કે, આત્મા જે રૂપી જ હોય તે ઘડાની જેમ દેખાતે કેમ નથી? અરૂપી જ હોય તે સૌના શરીરમાં શી રીતે હલન ચલન આદિથી પ્રત્યક્ષ અનુભવાય છે? અને શરીરની ચેષ્ટાઓથી અનુભૂત આત્મા અરૂપી શા માટે ? નિત્ય જ હોય તે પ્રત્યેક આત્માનાં સુખદુઃખાદિનાં ઢંઢોના આકારે જૂદા જૂદા શા માટે? અનિત્ય અને ક્ષણિક જ હોય તે કરાઈ ગયેલાં પાપોને ભેગવવા માટે નરકમાં જનાર કેણ? તથા પુણ્યનો ભોગવટો કરનાર કેણ? આવા પ્રકારના અગણિત પ્રશ્નોમાં યદિ નિરપેક્ષ ભાષાવ્યવહાર કરવામાં આવશે તે જિજ્ઞાસુની જ જિજ્ઞાસા શાંત થશે નહિ. તેમ થતાં સંસારના ભાગ્યમાં વિસંવાદ, વિવાદ, વેર-ઝેર, મારકાટ આદિ હિંસકવૃત્તિ અને પ્રવૃત્તિનું દાન રહેશે. માટે “વચન વ્યવહાર સાપેક્ષ સાચો.” એટલે કે ધાર્મિક કે સામાજિક, કૌટુંબિક આદિ પ્રત્યેક સમસ્યાઓને સાપેક્ષ દષ્ટિએ જેવી, સમજવી, બલવી, સાંભળવી. આના સિવાય બીજે ક્યાંય પણ કલ્યાણ નથી, મોક્ષ નથી, તેમ શાંતિ-સમાધિ નથી. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સત્તાત્મક રૂપે આત્મા જ્ઞાની છે પરંતુ વ્યવહારાત્મક રૂપે તે ઉપરની વાત સર્વાશે કે અલ્પાશે પણ જુઠી જ પડે છે. કેમકે સંસારને વ્યવહાર કેવળ સત્તાત્મક રૂપે નહિ પણ વ્યવહારાત્મક રૂપે ચાલે છે. સુવર્ણના કંદોરામાં કે હારમાં યદ્યપિ સે ટચનું સેનું છે તે પણ તેની કિંમત સે ટચના ભાવ પ્રમાણે ક્યાં મળે છે તેવી જ રીતે આત્માનું સ્વરૂપ જ્ઞાન હોવાના કારણે તે જ્ઞાની છે એ વાત સાચી પરંતુ સત્તાત્મક રૂપે જ યદિ સંસારનું સંચાલન થતું હોય તે જ્ઞાની આત્મા, જૂઠ-પ્રપંચ, કલહ, હિંસા, મિથુન, પરિગ્રહ ક્રોધ, માન, માયા અને લેભ આદિ વૈકારિક ભાવના કારણે પિતાના સંસારવ્યવહારને કડવી તુંબડી જે શા કારણે બનાવે છે? માટે જુઠ પ્રપંચાદિ કાર્યો અજ્ઞાનજન્ય જ હોય છે અને તે અજ્ઞાન આત્માનું સ્વરૂપ ન હોવા છતાં પણ કેવળ વ્યવહારનયથી આત્મા અજ્ઞાની પણ કહેવાય છે. બસ ! એ જ સુસંગત ભાષાવ્યવહાર છે, જે સ્યાદ્વાદ અર્થાત્ સાપેક્ષ દૃષ્ટિ કેળવ્યા વિના પ્રાપ્ત થઈ શકે તેમ નથી. જ્ઞાનમાં જેમ ભરતી ઓટ આવે છે તેવી રીતે અજ્ઞાનમાં પણ ભરતી ઓટ આવે છે, છતાં પણ કેઈક સમયે અજ્ઞાનને સર્વથા ક્ષય પણ થઈ શકે છે. જ્યારે જ્ઞાનને ક્ષય કઈ કાળે નથી થતો, માટે નિષેદવતી આત્મા પણ જ્ઞાની છે. યાવત સિદ્ધશિલામાં બિરાજમાન સિદ્ધાત્માઓ પણ જ્ઞાની છે. યદ્યપિ નિગેદના જીવનું જ્ઞાન મહઅંશે ઢંકાઈ ગયેલું હોય છે, અને સિદ્ધના જીનું જ્ઞાન સર્વથા પ્રકાશમાન છે. આ કારણે નિગદવતી જી મહદ્ અંશે અજ્ઞાની છે પણ કેવળજ્ઞાની અને સિદ્ધાત્માઓમાં અજ્ઞાનને એક પણ પસ્મથુનથી. Page #206 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૧૦ ૧૫૧ “pઘાથથા: TUT: ” એટલે કે ગુણે હંમેશા ગુણીને આશ્રિત થઈને જ રહેલા હોય છે. માટે તે ભિન્ન પણ નથી હોતા અને અભિન્ન પણ નથી. તેથી કથંચિત્ કેઈક અપેક્ષાએ ગુણ ગુણ વિનાનો પણ હોઈ શકે છે. જેમકે અજ્ઞાનાવસ્થામાં આત્મા જ્ઞાન વિનાને નથી. અને જ્ઞાન ગુણ ગુણ એવા આત્માને છેડી રહી શકતું નથી, માટે અભિન્ન પણ છે, જેમકે લીમડાના ઝાડમાં વનસ્પતિત્વ છે પણ વનસ્પતિમાં લીમડા તત્ત્વ છે અને ન પણ હોઈ શકે. આંબાના ઝાડમાં વનસ્પતિ તત્ત્વ છે પણ લીંમડાનું તત્ત્વ નથી હોતું. અહીં “અજ્ઞાન” શબ્દમાં અને અર્થ સર્વથા નિષેધમાં લેવાનું નથી પણ કુત્સિત અર્થમાં “નગ"ને અર્થ ઘટાડો. કેમકે પ્રત્યક્ષ દેખાતા સંસારમાં સદાચારી-દુરાચારી, દયાળુકસાઈ, સંતેષી–લેભી કૃપણ–ઉદાર, અહિંસક-હિંસક સત્યવાદી-મૃષાવાદી આદિ માનવામાં બુદ્ધિ પણ છે અને જ્ઞાન પણ છે. પરંતુ એકમાં બુદ્ધિ અને બીજામાં દુબુદ્ધિ છે, એકમાં સમ્યફ શ્રુતજ્ઞાન છે, બીજામાં મિથ્યાજ્ઞાન છે. માટે એક જ્ઞાન તરીકે સંબધયું અને બીજું અજ્ઞાનથી સંબોધાયું. શરાબના નશા જેવા મોહનીય કર્મના તત્રોદયમાં કે ઉદ્દીર્ણમાં જ્ઞાનાવરણીય કર્મની તીવ્રતા વધી જતાં માનવના વિચારોમાં ગંદાપણું –સંકીર્ણતા-સ્વાર્થાન્યતા આદિ વધી જતાં તેમની બુદ્ધિ એટલે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ કુત્સિત થાય છે, માટે જ તે જ્ઞાન મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન શબ્દથી વ્યવહુત થાય છે. આંખમાં થયેલે કમળો સર્વત્ર પીળું પીળું દેખાડે છે પરંતુ સામેના માણસનાં કપડાં પીળાં નથી પણ સફેદ છે, તેવી Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ રીતે પીળા કાચના ચશ્માથી પણ સફેદ કપડાં પીળાં દેખાય છે. આ બધી વાતમાં રોગ અને ચશ્મા કારણુરૂપ છે, તેમ મિથ્યાત્વ અને અજ્ઞાન પણ આત્માના ભયંકર રાગ છે જેની વિદ્યમાનતામાં પ્રત્યક્ષ દેખાતી સત્ય વસ્તુને પણ તે માનવા તૈયાર નથી. હિંસા–જૂઠ–મૈથુન આદિનાં પાપે અને તેનાં કડવાં ફળે દેખાઈ રહ્યાં છે તે પણ માનવના જીવનમાં રહેલાં મતિઅજ્ઞાન, કે શ્રુતઅજ્ઞાન–તેને માનવા તૈયાર નથી. ૧. માંસાહાર નિયી માણસાનુ ભાજન છે. ૨. શરાબપાન નિસ પરિણામવાળાનુ કૃત્ય છે. ૩. ખકરા આદિ જનાવરાની હત્યા તે ક્રૂર માનવનું દુષ્કૃત્ય છે. ૪. જુગાર, રમી આદિની રમતા નવરા માણસેાનું કામ છે. ઈત્યાદિક પ્રત્યક્ષ દેખાતાં પાામાં ધર્મની ભાવના અથવા પાપને પાપ તરીકે નહિ માનવાની માનિસક દશામાં અજ્ઞાન જ કામ કરી રહ્યું છે. 6 પ્રશ્ન- હું પ્રભા ! નરક ગતિના જીવાત્માએ શુ જ્ઞાન સ્વરૂપ છે ? અજ્ઞાન સ્વરૂપ છે? અથવા તેમનું જ્ઞાન તેમના આત્માથી ભિન્ન હોય છે ? અભિન્ન હોય છે? જવાબ-ભગવતે ફરમાળ્યું કે, ‘ ગૌતમ ! સમ્યક્ દનની અપેક્ષાએ નારકા જ્ઞાન સ્વરૂપ છે. મિથ્યાદર્શનના કારણે અજ્ઞાન છે. સારાંશ કે નરક ગતિમાં રહેનારા જીવાને પણ સમ્યગ્દનની દુર્લભતા નથી. કારણ કે કર્મોના ઉઢચકાળ પ્રાયઃ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ શતક ૧૨ મું ઉદ્દેશક-૧૦ કરીને નિમિત્તોની અપેક્ષા રાખતું હોય છે. ત્યારે નરકમાં ક્યા કારણે સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે? જવાબમાં ભગવંતે નીચે મુજબના ત્રણ કારણે સમ્યક્ત્વની પ્રાપ્તિ કહી છે. નરકમાં સમ્યક્ત્વ પ્રાપ્તિના કારણે (૧) જાતિ સ્મરણ– યદ્યપિ તે વિભંગ જ્ઞાનના સ્વામી હોવાથી પિતાના એક, બે, કે ત્રણ ભવેને જોવાની ક્ષમતાવાળા હોય છે, તે પણ મિથ્યાત્વના જોરે, વૈર કર્મોની લેવડદેવડમાં જ સમય પૂર્ણ થઈ જવાનાં કારણે પિતાના ગત ભ માટેને ઉપગ મૂકી શકતા નથી. તથાપિ કેઈક ઈવેને ભવિતવ્યતાને લઈને આવું સ્મરણ થઈ આવે કે, “પૂર્વ ભવમાં ધર્મબુદ્ધિથી મેં અનુષ્ઠાનેને સ્વીકાર્યા હતાં, પરંતુ મેહવશ સ્વીકારેલા તે અનુષ્ઠાનની આરાધના ન કરતાં વિરાધના કરી હતી. માટે મારે નરક ગતિમાં આવવું પડ્યું છે. આવી રીતે પૂર્વભવનું સ્મરણ થતાં જ ભાનમાં આવેલા નારકને સમ્યક્ત્વની પ્રાપ્તિ સુલભ બને છે. (૨) ધર્મ શ્રવણ– યદ્યપિ નરકમાં દ્રષિ-મહર્ષિ, સાધુ-સંત કે પંડિતમહા–પંડિત હેતા નથી, તે પણ પૂર્વ ભવના નેહવશ કે ધર્મના રાગથી બદ્ધ થયેલા મિત્રદેવે નરકમાં જઈને તેમને ઉપદેશ આપે છે અને નારકના જીવોને પૂર્વભવ ખ્યાલમાં આવતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૩) વેદનાનુભવ– અત્યુત્કટ ત્રણ પ્રકારની વેદનાને ભેગવતા તે નારકને, જે આવે ખ્યાલ આવે કે, “પૂર્વભવમાં મિથ્યા મેહને વશ થઈને ભયંકરમાં ભયંકર રીતે આચરેલા, હિંસા-જૂઠ, ચેરીમિથુન–પરિગ્રહ આદિના પાપે હજારો લાખે કે કરડે છે સાથે વૈરાનુબંધ બાંધ્યા છે. માટે તે પાપોને, વિરેને ભેગવવા માટે નરકમાં ઉત્પન્ન થયે છું અને દુઃખ ભોગવી રહ્યો છું.” એમ સમજીને સાન-ભાનમાં આવેલા નારકને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સમ્યક્ત્વ પ્રાપ્ત નારકે જ્ઞાનસ્વરૂપ હોય છે. જ્યારે તે વિનાના નારકે અજ્ઞાનમય હોવાથી ફરી ફરી કર્મો બાંધે છે, ભગવે છે અને સંસારની વૃદ્ધિ કરે છે. અસુરકુમારથી લઈ સ્વનિતકુમાર દેવે સુધી સમજવું. સ્થાનિક અનંતાનંત જે મિથ્યાદષ્ટિ હોવાથી અજ્ઞાન સ્વરૂપ જ હોય છે. કેમકે સમ્યકત્વને સાથે લઈને કેઈપણ જીવ એકેન્દ્રિયત્નને પ્રાપ્ત કરતું નથી અને ગાઢ મિથ્યાત્વના કારણે ત્યાં રહે ત્યાં સુધી સમ્યક્ત્વને પામી શકવાને નથી. કહેવાયું છે કે, “એકેન્દ્રિય છે પ્રતિપન્ન કે પ્રતિપદ્યમાન સમ્યકત્વાળા નથી હોતા.” માટે મિથ્યાત્વી હોવાને કારણે અજ્ઞાન છે, અને તેમનું અજ્ઞાન તેમના આત્માથી ભિન્ન નથી હોતું. બેઈન્દ્રિય, ત્રીરિન્દ્રિય, ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વાણવ્યંતર, તિષિક અને વૈમાનિક છે પણ નારકની જેમ ક્યારેક જ્ઞાનરૂપ અને ક્યારેક અજ્ઞાનરૂપ હોય છે. દર્શન માટે ફરમાવતાં ભગવતે કહ્યું કે, “હે ગૌતમ! Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧પપ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૧૦ આત્મા દર્શનરૂપ જ હોય છે, અને દર્શન પણ નિયમથી આત્મારૂપ જ હોય છે. કેમકે સમ્યગદષ્ટિ કે મિથ્યાદષ્ટિમાં દર્શન સમાન જ હોય છે. અહીં દર્શનથી મિથ્યાદર્શન શબ્દની વ્યાખ્યા લેવાની નથી, પરંતુ દર્શનાવરણીયના ક્ષપશમથી પ્રાપ્ત થતી દર્શનશક્તિ લેવાની છે. નારક જી, વિકસેન્દ્રિયે, પંચેન્દ્રિ તિર્યંચ મનુષ્ય તથા દેના જીવે પણ દર્શન સ્વરૂપવાળા હોય છે. રત્નપ્રભાદિ વિષે વક્તવ્ય વિશેષતા પ્રશ્ન-“હે પ્રભે! રત્નપ્રભા પૃથ્વી શું સરૂપ છે? અસરૂપ છે?” કર્મવશ બનેલ આત્મા પ્રતિસમયે તે તે પર્યાને સ્વીકારતે અને ત્યાગતું હોવાથી આત્મા સરૂપ છે, કેમકે સરૂપ પદાર્થ જ ભિન્ન ભિન્ન પર્યાને પ્રાપ્ત કરે છે, અને અસદુરૂપ પદાર્થ તેમ કરતું નથી. માટે જ ગૌતમસ્વામીએ પૂછયું કે, રત્નપ્રભા પૃથ્વી શું સદ્દરૂપ છે? અથવા અસદ્દરૂપ છે? જવાબ–પરમાત્માએ કહ્યું કે, “રત્નપ્રભા પૃથ્વી કથંચિત (અમુક અપેક્ષાએ) સરૂપ એટલે આત્મરૂપ છે, અને બીજી અપેક્ષાએ કથંચિત્ અસરૂપ છે. અને તે બંનેને એક જ સમયમાં કહેવું હોય તે કથંચિત્ અવક્તવ્ય પણ છે. સરળાર્થ એ છે કે રત્નપ્રભા પૃથ્વી પિતાના સ્વભાવથી સરૂપ છે અને પરસ્વભાવથી અસદુરૂપ છે. ' કેઈ પણ પૃચ્છક, અમુક દ્રવ્યને અસ્તિત્વ પર્યાયથી કે નાસ્તિત્વ પર્યાયથી પૂછી શકે છે. જેમકે-રમલાલે રતનલાલને Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૂછયું કે, “કેસરીચંદ મરીને ક્યાં ગયે? ત્યારે જવાબ મળે કે “પહેલી નરકમાં ગમે છે. ત્યારે ફરીથી પ્રશ્ન થયે કે, “પહેલી ભૂમિ શું સુખકારી છે? ત્યાંના શરીરે શું રૂપાળા છે? ૩૩ સાગરોપમ, ૨૨ સાગરેપમ કે ત્રણ સાગરેપમની આયુષ્ય મર્યાદાવાળા છે? તે જે પરસ્પર સંપીને રહે છે? પરમાધામીએ તે ત્યાં નથી જતાને?” ઈત્યાદિ પ્રશ્નોને જવાબ દેવાય છે કે, નારકે અત્યંત દુઃખી છે, કદરૂપા છે. એક સાગરેપમની આયુષ્ય મર્યાદાવાળા અને પરસ્પર એક બીજાના વૈરી છે. પરમાધામીઓની વેદનાવાળા છે. પૂછનારે પરભાવ રૂપે (અસદ્ રૂપે) પૂછયું છે અને જવાબ દેનારાએ સ્વભાવ રૂપે (સદ્ રૂપે) જવાબ દીધો છે. એ પ્રમાણે સંસારના કેઈપણ દ્રવ્ય માટે વિધેયાત્મક કે નિષેધાત્મક રૂપે પ્રશ્ન સંભવી શકે છે, પરંતુ ઉત્તરદાતાને જે પદ્ધતિએ પ્રશ્નો પુછાયા હેય છે તેવી જ રીતે જવાબ દેવાના હેાય છે. મતલબ કે દ્રવ્યમાત્ર સ્વરૂપથી સરૂપ છે, અને પરભાવથી અસરૂપ છે. આ બંને એક જ દ્રવ્યમાં વિદ્યમાન છે. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, “હે ભાગ્યશાળીએ ! તમે પ્રત્યેક પ્રશ્નને બંને બાજુથી જોવાની આદત કેળવશે તે વસ્તુની યથાર્થતાને મેળવી શકશો. અવક્તવ્ય માટે જાણવાનું કે પદાર્થોમાં બંને રૂપો વિદ્યમાન હોવા છતાં કદાચ કોઈ પ્રશ્નકર્તા મનસ્વી હોવાના કારણે એમ પૂછે કે, “રત્નપ્રભા પૃથ્વીમાં બંને દૃષ્ટિએ હોવા છતાં પણ એક જ સમયે એક જ સાથે કહેવું હોય તે શી રીતે કહેવાય?' જવાબમાં ભગવંતે કહ્યું છે કે, “શબ્દો આકાશ ગુણ નથી, પણ પુગલ હોવાથી તેની ઉત્પત્તિ કમશઃ થાય છે, પણ એક સમયે ઘણા શબ્દો બોલી શકાતા નથી. તેથી અવક્તવ્ય શબ્દને Page #212 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ' : ઉદ્દેશક-૧૦ ૧૫૭ વ્યવહાર કરવા, એટલે કે રત્નપ્રભા પૃથ્વી કથ'ચિત્ અવક્તવ્ય છે અર્થાત્ નિર'શકાળ સર્વથા નાજુક હોવાથી જે સમયે સદ્ગુરૂપ શખ્સના વ્યવહાર કરાય છે તે જ સમયે અસપ શબ્દ ખેલી શકવા માટે અતીન્દ્રિયજ્ઞાની પણ સમર્થ નથી હાતા તેા ખીજાની શી વાત કરવી? આ વાત પેાતાના આત્મવ કે અનાત્મત્વની અપેક્ષાએ જ સમજવાની છે. અર્થાત્ રત્નપ્રભા પૃથ્વી પોતાનાં ગુણ, પર્યાય કે નામની અપેક્ષાએ સદ્ રૂપ છે. પરતુ બીજી શ રા પ્રભા આદિના ગુણ પર્યાય કે નામની અપેક્ષાએ રત્નપ્રભા અસદ્ રૂપ છે. અવક્તવ્યતા એટલે રત્નપ્રભામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ રૂપ બને પર્યાયાને સર્વથા અભાવ, કે અવાચ્યત્વ જ હાય છે એમ સમજવાનું નથી, પરંતુ તે મને પર્યાયે એક સમયમાં ખેલી શકાતા નથી માટે તેમના અવક્તવ્ય શબ્દથી વ્યવહાર કર્યાં છે. આ પ્રમાણે આગળ પણ સમજવું. તથા બીજી પૃથ્વી, અનુત્તર વિમાન સુધીના દેવલાક અને પુદ્ગલ માટે પણ સમજવું. દ્વિપ્રદેશિક સ્કંધ માટે નીચે પ્રમાણે છ ભાંગા ઘટાવવા. કથ'ચિત્ સત્, કથંચિત્ અસત્, કથંચિત્ અવક્તવ્ય, કથંચિત્ ઉભયાત્મક, કથંચિત્ સત્ અવક્તવ્ય, કથંચિત્ અસત્ અવક્તવ્ય જ્યારે ત્રિપ્રદેશિક માટે સાતે ભાંગા જાણવા અને મૂળસૂત્રથી વધારે જાણવા ભલામણ છે. શતક ૧૨ના દશમા ઉદ્દેશા પૂ. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩ સમાપ્તિવચનમ જગતુપૂજ્ય નવયુગપ્રવર્તક, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય સ્વ. શ્રી ૧૦૦૮ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.(કાશીવાળા)ના ઘણા શિષ્યમાં અદ્વિતીય વસ્તૃત્વ શક્તિધારક, પ્રાસાદિક લેખન સામગ્રીના સ્વામી, ઐતિહાસિક, ધાર્મિક, આગમીય આદિ ગ્રંથના સર્જક, પંચ મહાવ્રતના પાલક, અહિંસા-સંયમના પ્રચારક, શાસનદીપક સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ. સા.ના શિષ્ય, ન્યાય, વ્યાકરણ, કાવ્યતીર્થ, ભગવતીસૂત્રાદિ આગમના ગદ્વાહક, પન્યાસપદવિભૂષિત, ગણિવર્ય શ્રી પૂર્ણાનંદવિજયજીએ (કુમારશ્રમણે) પિતાના સ્વાધ્યાય માટે ભવભવાંતરમાં સમ્યગજ્ઞાનના સંસ્કારની પ્રાપ્તિ થાય તે માટે ભગવતીસૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) જેવા ગહનાતિગહન, આગમ સૂત્રના બારમા શતકને દશ ઉદ્દેશાઓ સાથે પૂર્ણ કર્યું છે शुभ भूयात् सर्वेषां जीवानाम् जैनत्व प्राप्नुयुः सर्वे जीवाः । ૧૨મું શતક પૂર્ણ * * - - Page #214 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુંઃ ઉદ્દેશક-૧ માકુકમઃ હેય (ત્યાગ કરવા ગ્ય) ઉપાદેય (સ્વીકાર કરવા યોગ્ય) અને ગેય (જાણવા ગ્ય) પદાર્થોનું તલસ્પર્શી જ્ઞાન કેવળજ્ઞાની શ્રી અરિહંત પરમાત્માને જ હોય છે. કેમકે અનંત સંસારમાં રહેલા અભિલાષ્ય પદાર્થો પણ અરિહંત દેવ વિના બીજા કેઈને પૂર્ણરૂપે દશ્ય હેતા નથી, તે પછી સર્વથા અદશ્ય પદાર્થો, તેમનાં સ્થાને, તેમની આયુષ્ય મર્યાદાએ, તે સ્થાનથી જીવેનું નિષ્ક્રમણ કે પ્રવેશનઆદિ ચર્મચક્ષુઓને માટે અપ્રત્યક્ષ જ હોવાથી તેમનું વર્ણન યથાર્થ રીતે તેઓ શી રીતે કરી શકે ? પદાર્થો આગમગમ્ય અને તર્કગમ્ય, બે જાતના હોય છે. તેમાં જે આગમગમ્ય છે તેમને સિદ્ધ કરવા માટે તર્ક, અનુમાન, હેતુ આદિને સહારે લે સર્વથા અનુચિત જ નહિ પણ અક્ષમ્ય અપરાધ છે. - પ્રત્યક્ષ દેખાતા સંસારને ઘણા પદાર્થોને વડીલેના કહેવાથી જ સત્ય માનવા પડે છે. તે પછી સર્વથા અપ્રત્યક્ષ પદાર્થોને કેવળી પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા રાખીને સત્ય સ્વરૂપે સ્વીકારવામાં શે બાધ છે? જ્યાં સુધી આપણું બુદ્ધિ પહોંચી શકે ત્યાં સુધી અને છેવટે શ્રદ્ધાથી પણ અરિહંતદેવના વચનને સત્ય માનવું એમાં જ ડહાપણ છે, કલ્યાણ છે. | દેવાધિદેવ ચરમ તીર્થકર ભગવાન મહાવીરસ્વામી અને તેમના સાનિધ્યમાં રહેનારા કેવળજ્ઞાનીએ ચતુર્શાનીઓ, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તપસ્વી-મહા તપસ્વીએ, તથા શિયળની સાક્ષાત્ મૂર્તિસમ સાધ્વીજી મહારાજોની ચરણરજથી પવિત્ર થયેલી રાજગૃહી નગરીમાં સમવસરણની સ્થાપના થયેલી છે. તેમાં બિરાજમાન ભગવંતના ચરણામાં ઇન્દ્રો, દેવા, રાજા-રાણી, શેઠ-શેઠાણી ઉપરાંત અગણિત માનવ સમુદાય ઉપસ્થિત થઈને ભાવવંદન સાથે દ્રવ્યવદન કરી સૌ કોઈ યથાસ્થાને બેસી ગયા છે. ભગવર્તે દેશના આપતાં ફરમાવ્યું કે, ‘હે જીવાત્માઓ ! અનંત, અગાધ અને અગમ્ય સંસારમાં ચારેય ગતિએ અનાદિ કાળની છે અને અનંતકાળ સુધી રહેશે. તેમાં જનારા અને તેમાંથી બહાર આવનારા જીવા પણ અનાદિકાળથી અનંતાનંત છે અને અનંતાકાળ સુધી અનંતાનંત સંખ્યામાં રહેશે. તે ચારે ગતિ એમાં નરકતિ પણ શાશ્વતી છે. જે રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને તમસ્તમપ્રશ્ના નામે સાત નરક પૃથ્વીએ છે. તેમાંથી રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસા છે. જે સખ્યાત યાજન વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત યેાજન વિસ્તારવાળા પણ છે. ’ નરકમાં ઉત્પાદ : પ્રશ્ન—‘હે પ્રભા ! રત્નપ્રભાના સંખ્યાત યાજન વિસ્તારવાળા ૩૦ લાખ નરકાવાસમાં એક સમયમાં કેટલા જીવા જન્મ લે છે? (૧) કાપેાત લેશ્યાના માલિકે કેટલી સખ્યામાં જન્મ લે છે ? (કૃષ્ણે લેશ્યાવાળા જીવા ઠ્ઠી અને સાતમી નરકમાં જાય છે, જ્યારે કાપાત લેસ્યાવાળા જીવા રત્નપ્રભામાં જાય છે.) Page #216 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૧ ૧૬૧ (૨) અર્ધપુદ્ગલ પરાવર્ત કરતાં પણ જેમને સંસાર વધારે હોય છે તે કૃષ્ણપાક્ષિક જ કેટલા? (૩) શુલપાક્ષિક છે કેટલી સંખ્યામાં નરકમાં જન્મ આ પ્રમાણે સંસી, અસંસી, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, આભિનિબોષિક (મતિજ્ઞાની), શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મતિ– અજ્ઞાની, કૃતાજ્ઞાની, વિર્ભાગજ્ઞાની, ચક્ષુદર્શની, અચક્ષુદર્શની, અવધિદર્શની, આહારસંસી, ભયસંજ્ઞી,મૈથુનસંજ્ઞી, પરિગ્રહસંસી, સ્ત્રીવેદી, પુરૂષવેદી, નપુંસકવેદી, ક્રોધી, માની, માયી. લેબી, શ્રોત્રેન્દ્રિપયુક્ત, ચક્ષુરિન્દ્રિપયુક્ત, ઘ્રાણેન્દ્રિપયુક્ત, રસનેપિયુક્ત, સ્પર્શેન્દ્રિયોપયુક્ત, નેઈન્દ્રિયોપયુક્ત, મનેયેગી, વચનગી, કાયયેગી, સાકારોપયોગી અને અનાકારપગી; આ પ્રમાણે ૩૯ પ્રકારના નરકમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલી સંખ્યામાં જન્મ લે છે? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, “હે ગૌતમ! રત્નપ્રભાની પહેલી નરકભૂમિના સંખ્યાત યાજનવાળા ૩૦ લાખ નરકાવાસમાં જઘન્યથી એક સમયમાં એક, બે, કે ત્રણ જ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે સંખ્યાત જી જન્મે છે. અનંતાનંત જીવરાશિમાં જન્મમરણ સૌને માટે અનિવાર્ય અને નિયત હોવાથી એક સમયમાં એક જીવથી લઈને સંખ્યાત સુધીના જીવે પહેલી નરકમાં જન્મ મરણ કરે છે. નરક ગતિ છે માટે તેમાં જવાવાળા જ પણ છે અને તેમાંથી નીકળવાવાળા પણ જીવે છે. માટે નરકગતિ પણ સર્વ સમયે સૌને માટે ઉઘાડી છે. કર્મ સત્તાને કેઇની શરમ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નથી, માટે ચાલતા ધરતી ધ્રુજાવનારા હેય, મૂછ પર લીંબુ રાખનારા હોય કે હીરા મેતીનાં આભૂષણથી આભૂષિત હોય ઈત્યાદિ બધા જ યદિ મનુષ્યગતિમાં જન્મીને નરકગતિને ગ્ય કર્મો કરશે તે બધાંને નરકગતિમાં જતા કેઈ પણ રેકનાર નથી. મનુષ્ય કે તિર્યંચગતિને જીવે યદિ કાપિત લેશ્યામાં રમણ કરનારા છે તે ઉપર પ્રમાણેની સંખ્યામાં નરકમાં જશે. આ પ્રમાણે કૃષ્ણપાક્ષિક, શુલપાક્ષિક, સંજ્ઞી, અસંસી, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની (જેમાં ચતુર્દશ પૂર્વધારી અને અગ્યારમા ગુણઠાણના છાને પણ સમાવેશ છે.), અવધિજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞાની છે પણ ઉપરની જેમ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી નરકમાં જનારા સમજવા. નોંધ: સમ્યગ્દર્શનની સ્પર્શના આત્માને થયા વિના સમ્યફ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. માટે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી અથવા તેની હયાતી સુધી અથવા ત્યાંથી પતિત થઈને જ્યાં સુધી મિથ્યાત્વ ગુણઠાણે ન આવે ત્યાં સુધી કેઈ પણ જીવાત્મા નરકનું આયુષ્ય બાંધી શકતા નથી. ત્યારે આ ચાલુ પ્રશ્નોત્તરમાં સમજવાનું કે કોઈ જીવાત્માએ મિથ્યાત્વની અવસ્થામાં આરંભ–સમારંભને લઈને નરકાયુષ્ય બાધ્યું હોય અને પછીથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થયે છતે પણ તે જીવાત્મા નરકગતિમાં જઈ શકે છે. માટે જ કહેવાયું છે કે – શ્રેણિક જેવા તુમ ગુણરાગી, તે એ કર્મની બેડી ન ભાંગી.” અવધિજ્ઞાની દેવને જીવ દેવલેકમાંથી સીધે કારણભાવે નરકમાં જતો નથી, પણ મનુષ્ય કે તિર્યંચ જીવને તપશ્ચર્યાદિ કારણે અવધિજ્ઞાન થયું હોય તે પણ ચારિત્રગુણની શુદ્ધિના Page #218 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુ' : ઉદ્દેશક-૧ ૧૦૩ અભાવે નરકગતિમાં જવાની સંભાવના છે. મતિજ્ઞાની આત્મા ચાહે ગમે તેટલા બુદ્ધિશાળી હાય, તર્કવાદ દ્વારા બીજાને પરાસ્ત કરનારા હોય, અથવા ગમે તેવા વિકટ પ્રસંગેામાં પણ પોતાની બુદ્ધિ દ્વારા રસ્તા શેાધી કાઢનાર હોય તે પણ ક્રિ તે ચારિત્રશુદ્ધ નથી તે તેમને પણ નરકની સંભાવના છે. ચક્ષુદની જીવે નરકમાં જતા નથી. કેમકે તે ભવપૂર્ણ થતાં ચક્ષુરિન્દ્રિયને પણ ત્યાગ અવશ્ય ભાવી હાવાથી ચતુદર્શી ની જીવને નરક નથી. તેા પણ એટલું સમજવાનું કે આંખ ભલે લીંબુની ફાડ જેવી કે કાજલ આંજેલી હેાય, કાન પણ લાંબા હાય, જીભ પણ સારી હાય, સ્પર્શેન્દ્રિય માખણ જેવી મુલાયમ હેાય તે પણ તેમના વિષયેાના ભાગવટામાં ચારિત્રની શુદ્ધિના ખ્યાલ રાખવામાં ન આવે તેા ઇન્દ્રિયા ભલે આવતા ભવે સાથે ન આવે તે પણ આત્માને તેા નરક ગતિ જ શેષ રહેવા પામશે. જ્યારે અચક્ષુદÖનીને નરક કહી છે. અહીં અચક્ષુદનથી ઇન્દ્રિય નિરપેક્ષ સામાન્ય ઉપયાગ પ્રતિપાદ્ય છે. અને નરકમાં ઉત્પત્તિ સમયે તેના સદ્ભાવ રહે છે; માટે અચક્ષુદીને નરક છે. અધિદેશની આહાર, ભય, મૈથુન અને પરિગ્રહસ’જ્ઞાના માલિકા કાપાત લેશ્યાના સમયે આયુષ્યબંધ કરે તેા રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થશે. પુરૂષવેદ કે સ્રીવેદના સ્વામીઓને નરક નથી પણ નપુસકવેદીને નરક છે. ક્રોધી, માની, માયી, લેભી જીવે નરકમાં જાય છે. જ્યારે પાંચે ઇન્દ્રિયૈા મરણેાત્તર સાથે રહેતી નથી. માટે ઇન્દ્રિયાપયુક્ત જીવા નરકમાં જતા નથી અને નાઇન્દ્રિય મન રૂપ હાવાથી ભાવ મનના માલિક નરકમાં જાય છે. નરકમાં Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ઉત્પન્ન થતા જીવ અપર્યાપ્ત હાવાથી મન, વચનવાળે ન હાવાથી મનાયેગી, વચનયેાગી નરકમાં જતા નથી. પણ સૂક્ષ્મ શરીર સદૈવ સહચારી હાવાથી કાયયેાગીને નરક કહી છે. તેમ સાકારાપયેાગી કે અનાકારોપયોગી જીવ પણ નરકમાં જાય છે. સંખ્યા સૌને માટે જઘન્યથી એકથી ત્રણ સુધી અને ઉત્કૃષ્ટથી સ`ખ્યાત જાણવી. —નરકામાં ઉત્પાદક નામક વિષય સમાપ્ત. ઉના વિષયક વક્તવ્યતા :– રત્નપ્રભા નામની પહેલી નરક ભૂમિના સ`ખ્યાત યેાજનવાળા ૩૦ લાખ નરકાવાસામાંથી એક સમયે નરકાયુષ્ય પૂર્ણ કરી કેટલા જીવા બહાર નીકળે છે, એટલે નરકમાંથી બહાર આવનારા જીવા કેટલા ? અહીં પણ ઉત્પાદની જેમ ૩૯ પ્રકાર વડે નિર્ણય કરવાના છે. પ્રશ્નના ઉત્તર આપતાં ભગવતે કહ્યું કે, • હે ગૌતમ ! ઉત્પાદની જેમ જઘન્યથી એક, બે કે ત્રણ જીવા અને ઉત્કૃષ્ટથી સંખ્યાત થવા એક સમયમાં કાપાત લેશ્યાવાળા, કૃષ્ણ અને શુકલપાક્ષિક અને સત્તી જીવા નરકભૂમિના ત્યાગ કરી બહાર આવે છે. જ્યારે અસની જીવાની ઉના એટલા માટે નથી કે, તે પરભવના પ્રથમ સમયે જ થાય છે, અને નારક જીવા ત્યાંથી મરીને અસત્તી ભવ કરતા નથી. ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, નરકની જેમ જાણુવા. પરંતુ નરકગતિના આયુષ્યક્ષયના સમયે વિભગ જ્ઞાન અને ચક્ષુદાનના અભાવ હાવાથી ઉતના Page #220 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૧ ૧૬૫ નથી. અચક્ષુદર્શનના છ તથા અવધિદર્શનની આહાર, ભય, મિથુન અને પરિગ્રહ સંગ્રી, પુરુષ, સ્ત્રી અને નપુંસક વેદી તથા ચારે કષાયી જીવે પણ કાપત લેશ્યાની જેમ સમજવા. જ્યારે પાંચે ઈન્દ્રિય પયુક્ત ઓની ઈન્દ્રિયે ત્યાં જ સમાપ્ત થઈ જવાના કારણે ઉદ્વર્તના નથી. નેઈન્દ્રિય, કાયમી (કાર્પણ શરીરની અપેક્ષાએ) તથા સાકાર અને અનાકારપગી છે નરકથી ઉદ્વર્તિત થાય છે પણ માગી, વચનગી જેનું ઉદ્વર્તન નથી. નારક જીવોની નરકમાં કેટલી સંખ્યા : હે પ્રભે! પહેલી ભૂમિના સંખ્યાત જનવાળા ૩૦ લાખ નરકાવાસમાં નારક જીવે કેટલી સંખ્યામાં છે? અર્થાત્ ઉત્પાદ અને ઉદ્વર્તનામાં કહેલા ૩૯ પ્રકારના છ નીચે લખેલા ભેદમાં કેટલા છે? (૧) અનંતરો પપત્રક-નરક ગતિમાં ઉત્પન્ન થવાના પ્રથમ સમયના નારક છ કેટલા? (૨) પરંપરે૫૫ન્નક–ઉત્પન્ન થયે બે સમયથી વધારે સમય થયો હોય તે જ કેટલા? (૩) અનંતરાવગાઢ-વિવક્ષિત ક્ષેત્રમાં પ્રથમ સમયમાં અવગાઢ એટલે હાજર કેટલા? (૪) પરંપરાવગાઢ–વિવક્ષિત ક્ષેત્રમાં પરંપરારૂપે જેમની હાજરીમાં બે સમયાદિ થયા હેય. (૫) અનંતાહાર-નરકમાં જન્મ સમયે જ આહાર લેનારા કેટલા ? Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ભા. ૩ (૬) પર પરાહાર—એ આદિ સમયામાં આહાર લેનારા કેટલા ? (૭) અન’તર પર્યાપ્તક-પ્રથમ સમયે પર્યાપ્તક કેટલા ? (૮) પરંપરા પર્યાપ્તક---એ આદિ સમયામાં પર્યાપ્તક કેટલા ? (૯) ચરમ શરીર—અનંત સંસારમાં પરિભ્રમણ કરતા આ નરક ગતિને ભવ જેમના અંતિમ છે, એટલે કે નરકમાંથી નીકળીને સિદ્ધશિલા પ્રાપ્ત કરનારા કેટલા ? (૧૦) અચરમ શરીર—વધારે ભવ કરનારા કેટલા ? અનંત સંસારની અનંત માયાને પ્રત્યક્ષ કરનારા અનતજ્ઞાની ભગવાન મહાવીરસ્વામીએ ક્માભ્યું કે, ‘હે ગૌતમ ! રત્નપ્રભાના સંખ્યાત યાજનવાળા ૩૦ લાખ નરકવાસામાં કાપાતલેશ્યા, કૃષ્ણપાક્ષિક, શુલપાક્ષિક અને સંગ઼ી નારક સખ્યાત હાય છે. જ્યારે અસસી નારકો કયારેક હોય છે, અને કયારેક નથી હાતા. જ્યારે હોય છે ત્યારે જધન્યથી એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત હેાય છે. કેમકે નરકમાં જતાં પહેલાં અસની હાવાથી અપર્યાપ્તક અવસ્થાને લઈને અસ'ની કહ્યા છે. માટે તેમની સખ્યા અલ્પ છે. ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિભગજ્ઞાની, ચક્ષુદની, અચક્ષુદશની, અધિ દેશની, ચારે સંજ્ઞાના જીવા, નપુસકવેદી અને ક્રોધ કષાયી જીવા સખ્યાત છે. જ્યારે પુરૂષવેદી અને સ્ત્રીવેદી જીવા હાતા નથી. મહા ભયંકર પાપકમેને કરનારા જીવાને નરકમાં નપુસક વેદ જ ભોગવવાના હાય છે. તથા તેમને મારકૂટ, વેર Page #222 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુ' : ઉદ્દેશક–૧ ૧૬૭ વિરેધ, કમ્મના ઉદય હેાવાથી ક્રોધની સ`ભાવના હેાય છે. પણ માન કષાય કાઇક સમયે હાય છે અને કાઇક સમયે નથી હાતા. પ્રત્યક્ષ દેખાતા આ સંસારમાં પણ આપણે અનુભવી રહ્યા છીએ કે ભય'કરમાં ભયંકર પાપકમાં ભાગવનારા કે પાપકર્મોની ઉદ્દીૉમાં પૂર્ણ મસ્ત રહેનારા જીવાને માન-અપમાન કે સ્વમાન જેવું કંઇ હાતુ નથી. (૧) ગણિકાક પરસ્ત્રીગમન કે પરપુરૂષગમન કરનારને પેાતાના પુરૂષત્વનું કે સ્ત્રીત્વનુ, ખાનદાન કે ધર્મનું સ્વાભિમાન હોય એવુ` કોઇએ જોયું છે ? (૨) કસાઇખાને કે પેાતાના ઘરમાં બકરાં, ઘેટાં, કુકડા આદિ જનાવરોનો વધ કરનારા કસાઈ, શિકારી, શરાબી, જુગારી, રમી રમનારા શ્રીમત પુત્રા આદિ જીવાત્માઓમાં સ્વાભિમાન જેવું કંઇ પણ દેખાય છે ખરું ? કેવળ મિથ્યાભિમાન કદાચ દેખાય છે. (૩) ખેાટાં તાલમાપ-વ્યાજના ધધા કરનારાએમાં, દાણુચારી કે રાજ્ય વિરૂદ્ધ કર્યાં કરનારાઓમાં તથા કસાઈ, શરાખી દુરાચારીઓ સાથે વ્યાપારાદિ કરવામાં જીવન યાપન કરનારાએમાં પોતાના આયત્વનું, જૈનત્વનું રતિ માત્ર પણ અભિમાન હાય છે એવુ કોઇએ જોયુ ? કયાંય પણ અનુભવાય છે? કેવળ મિથ્યાભિમાન, હઠાગ્રહ, દુરાગ્રહ, સમાજમાં ભાંગતાડ કરવાના કુલક્ષણા સિવાય બીજું કઈ પણ કાઈ જોઈ શકેતુ નથી. ઈત્યાદિ ઉદાહરણાથી જાણી શકાય છે કે તેવા જીવાત્માએ મનુષ્યભવ પૂર્ણ કરીને જ્યારે નરકગતિના અતિથિ બન્યા Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧દેટ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોય છે ત્યારે તેમને અભિમાન ક્યાંથી હોય? અથવા હોય તે પણ અપ્રત્યક્ષ હોય છે. માયી અને લેભી પાંચે ઈન્દ્રિાના ઉપર્યુક્ત છ સંખ્યાત હોય છે. નાઇદ્રિય જીવ અસંસીની જેમ સમજવા. મનેયેગી, વચનગી, કાયાગી સાકારેપયુક્ત અને અનાકારોપયુક્ત જી પ્રથમ પૃથ્વીમાં એક થી સંખ્યાત સુધી હોય છે. અનંતરે પયુક્ત છ અસંસીની જેમ સમજવા. - પરંપરપયુક્ત નારકે સંખ્યાત છે. આ પ્રમાણે અનંતરાવગાઢ અનન્તરાહારક, તથા અનન્તર પર્યાપ્તક છે પણ અસંજ્ઞીની જેમ સમજવા, અને પરંપરાગાઢ, પરંપરાહારક તથા પરંપરાપર્યાપ્તક જી કાતિલેશ્યાની જેમ સમજવા. અસંખ્યાત જન વિસ્તૃત રત્નપ્રભાનું વર્ણન. રત્નપ્રભા પૃથ્વીના અસંખ્યાત જન વિસ્તારવાળા ૩૦ લાખ નરકાવાસમાં, ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તાના ત્રણે આલાપમાં જઘન્યથી એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત નારકે સમજવા. તે કાપત લેશ્યાથી લઈને અનાકારોપયુક્ત સુધીના ૩૯ ભેદના પૂર્વવત્ સમજવા. કેવળ અવધિજ્ઞાની કે અવધિદર્શની છે પ્રાયઃ કરીને તિર્થકર હેવાના કારણે તેમના ત્રણેય આલાપોમાં સંખ્યાત શબ્દને પ્રમેય કરે. કેમકે – તીર્થકરે અસંખ્યાત નથી હોતા પણ સંખ્યાત હોય છે. શર્કરા પ્રભાથી તમસ્તમપ્રભા સુધીનું વર્ણન ઉપર્યુક્ત પ્રમાણે જાણવું. અસંજ્ઞી છ રત્નપ્રભાથી આગળ જઈ શક્તા નથી. માટે ત્રણે આલાપ શર્કરા પ્રભામાં હોતા નથી. Page #224 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૧ ૧૬૯ મનને પ્રાપ્ત થયેલા પંચેન્દ્રિય મનુષ્ય પાસે તલવાર, ભાલા આદિ શ કરતાં પણ “મન” મેટામાં મોટું અને ભયંકર શસ્ત્ર મનાયેલું છે. જેથી તેના પાપે મનુષ્ય ઠેઠ સાતમી નરક ભૂમિ સુધી પણ જઈ શકે છે. અસંશી જીવને મન હતું નથી, માટે તેઓ જે નરકમાં જાય તે પહેલી નરક ભૂમિથી આગળ જઈ શકતા નથી. આ બધી બાબતે ખ્યાલમાં રાખીને જ આધ્યાત્મિક મહાપુરુષે કહે છે કે “શરીર, ઇન્દ્રિયે, વેષભૂષા કે બાહ્યપુદ્ગલેના ઠઠારાઓને શણગારવા કરતાં તમે તમારા મનને જ સારું અને સાચું શિક્ષણ આપજે. જેથી સંસ્કૃત થયેલું તમારું મન તમારું કલ્યાણ કરશે. અને તમે જે સોસાયટી સંસ્થા કે ટ્રસ્ટના મેમ્બર હશે ત્યાં પણ આધ્યાત્મિકતા ઉત્પન્ન કરી શકશે.” અન્યથા કુસંસ્કારી, દુરાચારી તથા મિથ્યા મેહમાયાથી વાસિત તમારું મન તમને ઈર્ષાળુ, ક્રોધી, મૈથુની, પરિગ્રહી, માયાવી, પ્રપંચી, કલેશિત બનાવશે. જેથી તમે તમારો નાશ નેતરશો અને જે સંસ્થાના તમે સેક્રેટરી, પ્રેસિડેન્ટ, મેંબર, ખજાનચી કે સામાન્ય સંચાલક હશે તે પણ તે સંસ્થાને સર્વથા ડૂબાડી દેવાનું પાપ તમારા માથા પર આવશે. અને તે પાપોના કારણે નરક તરફ પ્રસ્થાન કરતાં તમને એકેય સંસ્થા, ટ્રસ્ટ પણ રોકી શકશે નહિ. વાલુકાપ્રભા પૃથ્વીના ૧૫ લાખ આવાસે છે. તેમાં કાપત અને નિલ લેફ્સાના માલિકને ઉત્પાદ છે. પંકપ્રભા પૃથ્વીના ૧૦ લાખ આવાસોમાં અવધિજ્ઞાની અને અવધિ દર્શનીની ઉવર્તન હોતી નથી, કારણ કે સામાન્ય રીતે તીર્થકરને જીવ અવધિજ્ઞાની હોય છે. તે માટે તેમને માટે ચેથી નરકભૂમિમાં ઉત્પાદ પણ નથી અને ઉદ્વર્તના પણ નથી. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ રાવણે તીર્થકર ગાત્ર બાંધ્યું નથી ? ઘણુ સ્થળે “રાવણે અષ્ટાપદ તીર્થ પર તીર્થકરગેત્ર બાંધ્યું ” જે કહેવાયું છે તે સામાન્ય પ્રકારે સમજવું. પણ નિશ્ચયાત્મક રૂપે નહિ જ. કેમકે દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ ભગવતીસૂત્રના અનુસાર તીર્થકરગેત્ર બાંધેલે જીવાત્મા થી નરકમાં જતો નથી અને ત્યાંથી બહાર આવીને તીર્થકરપદ મેળવતા નથી. રાવણ અને લક્ષ્મણ અત્યારે ચેથી નરકમાં છે. બીજી વાત એ છે કે ક્ષાયિક સમ્યકત્વ મેળવ્યા વિના કેઈ પણ જીવ તીર્થકરગેત્ર બાંધતું નથી. અને રાવણ હજુ ક્ષાયિક સમત્વને માલિક બનવા ભાગ્યશાળી થયે નથી. કેમકે તેને હજુ ૧૫૧૬ ભ શેષ છે. જ્યારે ક્ષાયિક સમ્યકત્વને માલિક નિયમા ત્રીજે ભવે મેક્ષમાં જનારે હોય છે. કૃષ્ણ મહારાજ પાંચમે ભવે અને કેઈ એકાદ જીવની અપેક્ષાએ સાતમે ભવે પણ મેક્ષ કહેવાય છે. તેથી રાવણે તીર્થકરગોત્ર બાંધ્યું–આ વચન કેવળજ્ઞાનીના કથનના અનુસારે કેવળ વ્યવહારનયે જ માનવું. ધૂમપ્રભામાં ત્રણ લાખ આવાસમાં નીલ તથા કૃષ્ણલેશ્યાના જીવે છે. તમસ્મભાના ૯૯,૯૯૫ આવાસમાં કૃષ્ણલેશ્યાના જીવે છે. સાતમી નરકના પાંચ નરકાવાસમાં તીવ્રતમ કૃષ્ણલેશ્યા છે, જે કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ, અને અપ્રતિષ્ઠાન નામે સંખ્યાત અને અસંખ્યાત જન વિસ્તૃત છે, અને સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલા ઇવેને જ ઉત્પાદ હેવાથી મતિજ્ઞાની, શ્રતજ્ઞાની, અવધિજ્ઞાની જન્મતા નથી; કેમકે સમ્યગુદર્શનના અભાવમાં ગમે તેટલું સમ્યજ્ઞાન પણ મિથ્યાજ્ઞાનમાં Page #226 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૧ ૧૭૧ પરિવર્તિત થાય છે. બેશક, મિથ્યાત્વને લઈને સાતમી નરકમાં ગયેલા જીવાત્માઓને નિમિત્ત મળતાં પુનઃ સમ્યગ્દર્શનની સભાવના રહેલી છે, અને ત્યાર પછી તેમનું મિથ્યાજ્ઞાન ફરીથી સભ્યજ્ઞાન થઈ જતુ હોવાના કારણે ત્યાં પણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનની સત્તા સભવી શકે છે. હે ગોતમ ! રત્નપ્રભાના સંખ્યાત ચેાજનવાળા ૩૦ લાખ નરકાવાસેમાં મિશ્ર દૃષ્ટિવાળા જીવાના ઉત્પાદ અને ઉર્દૂન હેાતા નથી. પણ સત્તાની અપેક્ષાએ કદાચ વિદ્યમાનતા હાઈ શકે છે, અને નથી પણ હાતી. હેાય તે જઘન્યથી ત્રણ સુધી અને ઉત્કૃષ્ટથી સંખ્યાત સમજવા. લેશ્યા પરત્વે નરક વક્તવ્યતા : જીવ માત્રને મરતી વખતે જે લેશ્યાના ઉદય થતા હોય તે પ્રમાણે સદ્ગતિ કે દુર્ગતિ પ્રાપ્ત થાય છે. કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યા દુર્ગતિદાયક છે, અને તેજ, પદ્મ તથા શુકલ લેશ્યા સગતિપ્રાપક છે. જેનુ વર્ણન પ્રથમ ભાગમાં અપાઇ ગયું છે, તેમ છતાં સ ંક્ષેપમાં ફરી જાણી લઇએ. ૧. કાપેાત લેશ્યામાં મરનાર પહેલી નરકમાં જશે. ૨. તીવ્રતર કાપેાત લેસ્યામાં મરનારને માટે બીજી નરક છે. ૩. કઈક કાપાત અને કઈક નીલ વૈશ્યાના માલિકને માટે ત્રીજી નરક. ૪. નીલ લેશ્યાના માલિક ચેાથી નરકના અતિથિ છે. ૫. કંઇક નીલ અને કંઈક કૃષ્ણ લેફ્સામાં મરતા માણુસ પાંચમી નરકે જાય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ૬. તીવ્રતર કૃષ્ણલેશ્યાવાળે મરીને છઠ્ઠી નરકે જાય છે ૭. તીવ્રતમ કૃષ્ણ લેશ્યાવાળો સાતમી નરકે જાય છે. તેમ છતાં પણ જુદાં જુદાં નિમિત્તે મળતાં, મેળવતાં, જેવાતાં, અનુભવાતાં અથવા તેવા જ વાતાવરણમાં રહેતા જીવાત્માના લેણ્યા સ્થાનકે પ્રતિ સમયે બદલાતાં પણ રહેતાં હેય છે. ત્યારે જ નીલ અને કૃષ્ણ લેશ્વાના સ્વામી ચંડકૌશિક નાગરાજને મહાવીરસ્વામીના પ્રતિબંધ પછી પદ્મ લેશ્યાની ઝાંખી થતાં જ દેવલેકની પ્રાપ્તિ થઈ. પદ્મ લેશ્યાના માલિક સંગમદેવને કુતુહલના કારણે અશુભ લેસ્યા ઉદ્ભવી અને દયાના સાગર ભગવંત શ્રી મહાવીરસ્વામીને જીવલેણ ઉપસર્ગો કરવાની હીનવૃત્તિ પ્રાપ્ત થઈ. માટે આ બધી વાતને ખ્યાલ કરીને ગૌતમસ્વામીના પૂછેલા પ્રશ્નને જવાબ આપતાં ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ! લેશ્યાના અધ્યવસાયેના કારણે આત્મામાં પણ શુદ્ધિ અશુદ્ધિના વિચાર આવ્યા વિના રહેતા નથી. અન્યથા પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાતમી નરક સુધી શી રીતે પહોંચે ? અને પાછા કેવળજ્ઞાનના માલિક શી રીતે બન્યા? ભાવશુદ્ધિમાં મુનિરાજને ગોચરી વહેરાવતી ડોશીએ એક પછી એક દેવકને શી રીતે સર કર્યા? અને લેશ્યા બદલાતાં ડેશી પાછા શી રીતે પડ્યા? અત્યંત સમતાપ્રધાન સાધકને તમે કોઈક સમયે ક્રોધાવેશમાં જે છે? તેમનાં ફફડતા હેઠ, લાલ ટમેટા જેવી આંખે, હાથ પગમાં ચાંચલ્ય, અને વધુ આગળ વધીએ તે ચરવળાની ડાંડી જ બીજાને મારવા કે ધમકાવવા માટે કામે નથી આવતી? શિયળને જ ધન માનનાર સાધક જ્યારે રૂપાળા અને જુવાનીને ઝુલણે ઝુલતાં પાત્ર સામે આવીને ઊભાં હોય ત્યારે કર્મ Page #228 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૧ ૧૭૩ ગ્રંથની ગાથાઓ જીભ પર ચાલતી હોવા છતાં પણ તે સાધકનાં હાથ પગ, આંખના ચાળાઓ સાથે ભાષાને વળાંક કેઈક સમયે જોવા જેવું જ હોય છે. | મહાવીરસ્વામીએ કહ્યું કે, “હે ગૌતમ! આ કારણે જ પલેશ્યા, તેજેશ્યા કે ફલલેશ્યામાં રમનાર સાધકને નિમિત્તો મળતાં કે નિમિત્તોની ઉદીર્ણના સમયમાં કૃષ્ણલેશ્યાદિ આવતાં વાર લાગતી નથી, અને કૃષ્ણદિ અશુભ લેશ્યામાં ગુલાંટ ખાતે માનવ યદિ કઈક સમયે સંત સમાગમ અથવા પ્રભુ ભક્તિમાં બેસીને મસ્ત બને છે ત્યારે તે સમયની મર્યાદા પૂરતી પણ શુદ્ધ લશ્યાને પ્રાપ્ત થતાં જ આંખના પલકારે પિતાને આવતે ભવ સુધારી લેવા સમર્થ બને છે. અહીં નરકને વિષય હોવાથી મનુષ્ય અવતારમાં રહેનારે સાધક પ્રાણાતિપાતાદિ દ્રવ્ય પાપ અને કોધાદિ ભાવપાપમાં પ્રવેશ કરતે તે સમય પૂરતી કૃષ્ણાદિ લેફ્સામાં આવીને આયુષ્યનું બંધન કરે તેના માટે નરક સિવાય બીજું સ્થાન નથી. આ કારણે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવાયું છે કે, “ગૌતમ ! એ મારા દીર્ધાયુષ્યમાન્ ગૌતમ! તું એક સમય માટે પણ પ્રમાદ કરીશ નહિ.” પરમ દયાળુ ભગવાન મહાવીરસ્વામીની સૂક્ષમ અને સ્વચ્છ બુદ્ધિથી ગ્રાહ્ય પવિત્ર વાણી સાંભળીને ગૌતમ આદિ પર્વદા અતીવ પ્રસન્ન થઈ અને પિતાને સ્થાને ગઈ. આ શતક ૧૩ને પહેલે ઉદ્દેશો પૂર્ણ છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ રાતના ૧૩ મું : ઉદ્દેશક-૨ દેવલોક સંબંધી વર્ણન: ગૌતમસ્વામીએ, “હે પ્રભે ! દેવ કેટલા પ્રકારના છે?” એ પ્રશ્ન પ્રભુ મહાવીરસ્વામીને પૂછયો, તેના પ્રત્યુત્તરમાં ભગવંતે કહ્યું, “દેવે ચાર પ્રકારના છે. (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિષી, (૪) વૈમાનિક. ૧૮૦૦૦ જનની જાડાઈવાળી પ્રથમ ભૂમિના દશ હજાર જન નીચે ગયા પછી ભવનપતિના ભવને છે. તેના દશ ભેદો છે. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘુકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, વાયુકુમાર, દિશાકુમાર, અને સ્વનિતકુમાર. તથા વાનવ્યંતર આઠ પ્રકારના, જ્યોતિષીક દેવે પાંચ પ્રકારના, વૈમાનિક દેવે બાર પ્રકારના, રૈવેયક દે નવ પ્રકારના અને અનુત્તર વિમાને પાંચ પ્રકારના છે. પ્રથમ વિસ્તૃત ચર્ચા થઈ ગઈ છે. ગૌતમસ્વામીના પ્રશ્નથી ભગવંતે કહ્યું કે, “અસુરકુમારોના ૬૪ લાખ આવા સંખ્યાત અને અસંખ્યાત એજનવાળા છે. જે સૌથી નાના ભવને છે તે જમ્બુદ્વીપ જેટલા મોટા છે. વચલા સંખ્યાત જનન અને શેષ ભવને અસંખ્યાત યજનના સમજવા. ઉત્પાદ માટેની વકતવ્યતા : ભગવંતે કહ્યું કે, “પહેલા ઉદ્દેશામાં નારકે માટે જે કહેવાયું છે, તે પ્રમાણે અહીં પણ સમજવું. અર્થાત્ લેશ્યાથી Page #230 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૨ ૧૭૫ લઇ અનાકારાપયુક્ત સુધી જઘન્યથી એક, બે, ત્રણ, અને ઉત્કૃષ્ટથી સખ્યાત તથા અસંખ્યાત સમજવા. માત્ર નપુંસક વેદના માલિકોના ઉત્પાદ દેવલેાકમાં નથી. ' કેમકે દેવભૂમિ પુણ્ય અને લગભૂમિ હોવાથી અહીં પુરુષવેદ ને સ્ત્રીવેદન સ્વામીએ જ જન્મે છે. ઉર્દૂના માટે સમજવાનુ કે અસંજ્ઞી જીવા પણ દેવલાકમાંથી ઉર્તિત થાય છે. કારણ આપતાં ભગવંતે ફરમાળ્યુ કે ‘ અસુરકુમારથી લઇને બધાએ ભવનપતિ વ્યંત, જ્યાતિષીએ અને પહેલા તથા બીજા દેવલેાકના દેવે વિષયવાસનામાં અત્યન્ત લંપટ બન્યા હાય તેએ ભાગકમ માં તત્કાલીન પુણ્ય કર્માનું દેવાળું કાઢી નાંખ્યુ હાવાથી ત્યાંથી ચ્યવને અસ'ની પૃથ્વીકાયિકાદિમાં ઉત્પન્ન થાય છે, જ્યાંથી કેટલીયે તી કર પરમાત્માએની ચાવીશીએ પૂર્ણ થવા છતાં પણ અહાર નીકળી શકતા નથી. તે તીર્થં કર પરમાત્માએ પણ દેવયાનિના વતાર પામીને તીર્થંકર થાય છે પરંતુ નિકૃષ્ટ દેવયેાનિમાંથી ઉર્તિત થતા નથી. અને અધિદની જીવા જે પ્રાયઃ કરી તેમની ઉર્દૂના નિષેધ કરાયેલી છે. ત્યાગ કરી મનુષ્યાઅસુરકુમાર જેવા માટે અવિધજ્ઞાની તીર્થંકર હાય છે અસુરકુમાર દેવલાકમાં સીવેદક અને પુરૂષવેદક જીવે સંખ્યાત કહ્યા છે. દેવલોકમાં લાભકષાયી જીવા હેાય છે પરંતુ ક્રોધ માન અને માયા કષાયવાળા જીવા કયારેક હાય છે અને કયારેક નથી હેાતા. જો હાય તેા જઘન્યથી એક-બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત હાય છે. કૃષ્ણ, નીલ, કાપાત અને તેજોલેશ્યા આ ચાર લેફ્સાઓની સદ્ભાવના છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અસંખ્યાત જન વિસ્તૃત અસુરવાસમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમજવું, શેષ નરકની જેમ. આવાસની સંખ્યા : ઉત્તર દિશામાં દક્ષિણ દિશામાં કુલ સંખ્યા અસુરકુમાર ૩૦ લાખ ૩૪ લાખ ૬૪ લાખ નાગકુમાર ૪૦ લાખ ૪૪ લાખ ૮૪ લાખ સુવર્ણકુમાર ૩૪ લાખ ૩૮ લાખ ૭૨ લાખ વાયુકુમાર ૪૬ લાખ ૫૦ લાખ ૯૬ લાખ શેષ સર્વેમાં ૩૬ લાખ ૪૦ લાખ ૭૬ લાખ પૃથ્વીની અંદર રહેલા મેરૂપર્વતની અપેક્ષાએ ભવનપતિ એના આવાસે પણ ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં વહેંચાઈ જવાથી આ ભેદો પડ્યા છે. વાનગંતોના આવા અસંખ્યાત લાખ કહ્યા છે અને તેમને વિસ્તાર સંખ્યાત જનને છે, પણ અસંખ્યાત યેજનને નથી. તેમાં પણ જે સૌથી નાના છે તે ભરતક્ષેત્ર ઐરાવત ક્ષેત્રની સમાન પર૬ જનન છે. મધ્યના મહાવિદેહક્ષેત્ર તુલ્ય છે અને સૌથી મેટા આવાસે જમ્બુદ્વીપ જેટલા મેટા છે, તથા ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તાવિષયક વર્ણન અસુરકુમારની જેમ સમજવું. તિષ દેના આવા અસંખ્યાત લાખ કહ્યા છે. ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તા વ્યંતરોની જેમ જાણવી. માત્ર આ દેવે તેજલેશ્યાના સ્વામી જ જાણવા. . Page #232 -------------------------------------------------------------------------- ________________ १७७ શતક ૧૩ મુંઃ ઉદ્દેશક-૨ સૌધર્મ દેવલેકના ૩૨ લાખ વિમાનવાસ, સંખ્યાત અને અસંખ્યાત યેજનવાળા જાણવા. ત્રણે આલાપકે પૂર્વવત્ જાણવા અને અવધિજ્ઞાનના સ્વામી તીર્થકરનું ચ્યવન વિશેષમાં સમજવું. કેમકે તીર્થકર વૈમાનિક દેવલેથી ચવીને માનવશરીર ધારે છે. અસંખ્યાત જન વિસ્તારવાળા વિમાનવામાંથી અવધિજ્ઞાની અને અવધિદર્શની અસંખ્યાત નહિ પણ સંખ્યાત પ્રમાણમાં ઍવે છે; કેમકે તીર્થકરે સંખ્યાત હોય છે. ઈશાનસનકુમાર પણ પૂર્વવત્ જાણવા. માત્ર સનકુમાર નામના દેવકમાં સ્ત્રીવેદકે ઉત્પન્ન થતા નથી, તેમજ અસંજ્ઞી જીવે પણ ત્યાં હેત નથી, કેમકે આ દેવલેકમાં સંસી જીવે જ ઉત્પન્ન થાય છે અને ઉદ્વર્તિત થાય છે. | માહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, અને સહસ્ત્રાર પર્યત કલ્પમાં પણ પૂર્વવત્ જાણવું અને બારે કપમાં વિમાનની સંખ્યા “સલતીર્થ” સૂત્રથી જાણવી. પહેલા બીજામાં તેજલેશ્યા, ત્રીજાથામાં અને પાંચમા કલ્પમાં પાલેશ્યા અને ત્યાર પછી શુકલેશ્યા હોય છે. આનતમાં ૪૦૦ વિમાનવાસે સંખ્યા અને અસંખ્યાત જનના છે અને આરણ અસ્કૃતમાં ૩૦૦ વિમાનાવાસે છે. ચિવેયકમાં ૩૧૮ છે અને અનુત્તરવિમાને પાંચ કહ્યાં છે. વિશેષતા એટલી જાણવી કે અનુત્તર વિમાનમાં કૃષ્ણપાક્ષિક, અભવસિદ્ધિક, મતિ-અજ્ઞાની, શ્રુત-અજ્ઞાની કે વિર્ભાગજ્ઞાનીને ઉપાદ નથી, ચ્યવન નથી અને સત્તા પણ નથી. - શતક ૧૩નો ઉદેશે બીજે પૂ. આ Page #233 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩મું : ઉદ્દેશક-૩ દેવેની પરિચારણા : - ચારે નિકાયના દેવે મૈિથુન સંજ્ઞાના માલિક હેવાથી તેમને પણ પરિચારણા (મૈથુન) હેાય છે, જેનું વર્ણન પહેલા ભાગમાં આવી ગયું છે, તેથી ત્યાં જ જોઈ લેવાની ભલામણ છે. નારકે જે સમયે નરકમાં ઉત્પન્ન થાય છે તે જ સમયે આહાર લે છે અને શરીરની રચના કરે છે. પરિચારણા માટે પ્રજ્ઞાપનાસૂત્રનું ૩૪મું પદ જેવાની સલાહ છે. આ શતક ૧૩ નો ઉદ્દેશો ત્રીજે પૂર્ણ. મક Page #234 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩મું : ઉદ્દેશક-૪ નરકગતિની વિશેષ વક્તવ્યતા : નરકભૂમિએ સાત છે. સૌથી છેલ્લી સાતમી નરકભૂમિમાં પાંચ આવાસે છે તે આ પ્રમાણે-કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન, છઠ્ઠી નરકભૂમિના આવાસો કરતાં સાતમીના આવાસ લંબાઈ અને પહેાળાઈની અપેક્ષાએ વધારે વિસ્તૃત છે. ક્ષેત્ર વિશાળ છે માટે વધારે અવકાશને અનુભવ કરે છે. સાતમી નરકમાં નારકોની સંખ્યા એછી છે કેમકે છઠ્ઠી ભૂમિમાં બીજી ગતિએમાંથી આવનારા જીવેાના પ્રવેશ ચાલુ છે ત્યારે સાતમી માટે બધાયે જીવાના પ્રવેશ નથી. તેથી છઠ્ઠી કરતાં સાતમીના નારકા ઓછા છે. તેથી એક બીજાનું સંઘટ્ટન નથી, પીડન નથી અને ધક્કામુક્કી પણ નથી. તેમ છતાં સાતમીના નાર મહાકી, મહાક્રિયાવત, મહા આશ્રવવાળા અને મહાવેદના ભાગવવાવાળા હોય છે. કારણમાં જગ઼ાળ્યું છે કેમહાક જીવા : મનુષ્યાવતારમાં કે મત્સ્યાવતારમાં તે જીવાએ મેાહ, માયા, કામ, ક્રોધ આદિના કારણે મહા ભય'કર ચીકણાં અને નિકાચિત કાં ખાંધેલાં છે અને જે પ્રકારે કર્માં ઉપાજેલાં હુંય તે પ્રમાણે નરકમાં જઈને પણ તેઓ મહાકર્મી હેાય છે. ‘ તાંદુલ ’ એટલે ‘ ચાખા-ચાવલ ’ તેના જેવ ું શરીર ધરાવનાર તાંદુલ મત્સ્ય મોટા સમુદ્રમાં મગરમચ્છની આંખની પાંપણ ઉપર જ જન્મે છે. છતાં પણ માનસિક વિચારધારાએ અત્યંત ફ઼િલઇ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ 6 હોવાના કારણે બગાસાં ખાવાના સમયે મગરમચ્છના મુખમાં અસખ્ય માછલાં પ્રવેશે છે અને બગસુ પૂરુ થતાં તે માછલાં પાછાં બહાર નીકળી જાય છે. દિવસમાં કેટલીયેવાર બનનારી આ સ્વાભાવિક ક્રિયા છે. પણ ‘ તેલીનુ તેલ બળે અને મુસાભાઈનુ પેટ ફાટે ’ આ ન્યાયે મહાભયંકર કૃષ્ણ લેશ્યાના સ્વામી બનેલે તાંદુલ મત્સ્ય વિચારે છે કે, આ મગરમચ્છ કેટલા બેવકુફ છે ? આળસુનો પીર છે ? પ્રયત્ન વિના બગાસાં માત્રથી આટલાં બધાં માછલાં પેટમાં ગયાં પણ આ ભાઈ સાહેબે એક પણ માછલું ખાધા વિના પાછાં એકી દીધાં. આના સ્થાને હું હાઉં તા એક પણ માધ્યું જીવતુ ન રહે. આ બિચારા ચોખાના દાણા જેવા શરીરવાળા તાંદુલ મત્સ્યને બગાસું આવીને કેટલુ આવશે ? હાથીના બગાસાંની તુલનામાં કીડીનું બગાસું કેટલું ? છતાં પણ કેવળ મનની આવી વિચારણા કરી સાતમી નરક ભૂમિમાં જાય છે. ત્યારે દેવદુલ`ભ મનુષ્યઅવતારને મેળવીને જેએ પૂરી જિંદગી સુધી અમર્યાદિત પરિગ્રહ, મૈથુન, માયા, પ્રપચાદિ કાર્યાંને માટે મન દ્વારા જુદી જુદી ચેાજનાએ કરી રહ્યા હોય, જીભ દ્વારા તે કાર્યાંને પ્રાત્સાહન દઈ રહ્યા હોય અને શરીર પાપકાર્યોંમાં પૂર્ણરૂપે મસ્ત બનેલું હાય, તેવા જીવા આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનમાં મરીને સાતમી નરકે જાય છે. માટે જ કહેવાયું છે કે તે જીવા ભયંકર કર્માંના માલિક હાય છે. ܕ મહા ક્રિયાવાળા : જે મહાકમી હાય છે તે મહા ક્રિયાવાળા પણ હાય છે, કેમકે જે પદ્ધતિએ કર્યાં કર્યાં હાય છે તે જીવાની ક્રિયાએ પણ મારકાટ, વૈર-વિરોધ અને દ્વેષપૂર્વક જ હાય છે, Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ શતક ૧૩ મું ઉદ્દેશક-૪ મહા આઠવવાળા : અને જેમની ક્રિયાઓ ખરાબ હોય છે તેઓ ફરીથી પાપકર્મો ઉપાર્જવા માટે જ પ્રયત્નશીલ હોય છે. જેમ સારાં કર્મોની માયા બધાય છે તેમ પાપકર્મોની પણ માયા બંધાય છે. ઘણું જેને આપણે જાણીએ છીએ કે તેઓ નિરર્થક-સાવ નિરર્થક વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ કરતા જ રહે છે. અમુક પ્રસંગે જૂઠું. બોલવાની આવશ્યકતા નથી છતાં માથું મારીને પણ ટાઢા પહેરનાં ગપ્પાં મારતા જ હોય છે. કંઈ પણ લેવા દેવા ન હોવા છતાં એક-બીજાને ધમકાવવા, મારવા કે ખાડામાં નાખવા માટે સાવ નવરા જ હોય છે. મહા વેદનાવાળા : સાતમી નરકના નારકોની વેદના એટલી બધી તીવ્ર હોય છે કે વેદના ભેગવતાં પહેલાં ડરના માર્યા ૫૦૦ ધનુષ્ય સુધી ઉપર ઉછળે છે અને ચારે બાજુના ભયને કારણે કંપાયમાન થાય છે. છઠ્ઠી ભૂમિને નારકે કરતાં સપ્તમ ભૂમિને નારકે અલ્પ સદ્ધિ અને દીપ્તિવાળા હોય છે. છઠ્ઠી નરકમાં ૯૯૯૯૫ નરકાવાસે છે અને સાતમી કરતાં વધારે છે હેવાથી સંકડામણ આદિને વધારે ભેગવનારા હોય છે. બીજી નરકના જી પહેલી કરતાં વધારે દુઃખી પરંતુ ત્રીજી કરતાં ઓછા દુઃખી હોય છે. તેવી રીતે છઠ્ઠી નરકને જીવે સાતમી કરતાં ઓછા દુઃખી છે અને પાંચમી કરતાં વધારે દુઃખી છે. સ્પર્શ દ્વાર : ગૌતમસ્વામીના પ્રશ્નથી ભગવંતે કહ્યું કે, પ્રથમ ભૂમિના નારકે Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩ પૃથ્વીકાયિક, અપ્રકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક સંબંધી અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનેજ્ઞ અને અમનેમ આદિ સ્પર્શીને અનુભવ કરનારા છે. શેષ નારકે માટે પણ જાણવું. કેવળ બાદર તેજસ્કાયિક છે મનુષ્ય લેકમાં જ હોય છે અને સૂક્ષ્મ તેજસ્કાયિક જીવે સ્પર્શેન્દ્રિય દ્વારા અગ્રાહ્ય હોય છે, માટે તેજસ્કાય જેવી બીજા પ્રકારની ઉષ્ણતા જે પરમાધામીઓથી ઉત્પાદિત હોય છે તેને સ્પર્શ સમજ. પરિઘિ દ્વાર : રત્નપ્રભાની પરિધિ (સ્થૂળતા) શર્કરામભા કરતાં વધારે છે અને પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તર વિભાગમાં લંબાઈ અને પહોળાઈ નાની છે. કેમકે રત્નપ્રભાને આયામ વિધ્વંભ (લંબાઈ અને પહોળાઈ) એક રજૂ પ્રમાણ છે. અને શર્કરપ્રભાને આયામ વિષ્કભ તેનાથી વધારે છે. રત્નપ્રભાની જાડાઈ એક લાખ એંશી હજાર જનની છે અને શર્કરપ્રભાની એક લાખ બત્રીસ હજાર જનની છે, તેથી રત્નપ્રભા કરતાં શર્કરપ્રભા નાની છે પણ લંબાઈ પહોળાઈમાં વધારે છે. નિરયાન્ત દ્વાર : સાતે નરક ભૂમિઓમાં જે નરકાવાસે છે તેની આસપાસ જે અપકાયિક, તેજસૂકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવે છે તે પણ મહાકર્મ, મહાકિયા, મહાઆશ્રવ અને મહાદનાવાળા છે. યદ્યપિ પિતપોતાનાં નામ કર્મને લઈને છે તે તે સ્થાને માં જન્મ ધારણ કરે છે તેમ છતાં પણ તેમનાં પૂર્વભવીય કર્મે મહાભયંકર વૈરવાળા હોય છે. ઈષ્ય, Page #238 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૪ ૧૮૩ દ્વેષ, પ્રપંચ આદિના કારણે મહારૌદ્ર ક ઉપાજ્ય હોય છે, તેથી અકથનીય વેદનાઓ ભેગવવાને માટે તે તે સ્થાને જન્મ લીધા વિના છૂટકારે નથી. જેમકે -અપકાય સ્થાવર નામ કર્મ એક સરખું હોવા છતાં પણ કેટલાક અપ્રકાયિક જીવ ગંગા શત્રુંજય આદિ પવિત્ર સ્થાનમાં જન્મે છે જેથી ત્યાંનું પાણી વીતરાગ દેવેના અભિષેક માટે તથા દીન-દુઃખી માણસને પીવા માટે, ન્હાવા માટે અને બીજા પણ કામમાં આવે છે. જ્યારે નરકભૂમિમાં ઉત્પન્ન થયેલા તે જીવનાં પુણ્યકર્મો ઘણા જ ઓછા હોવાથી ત્યાંનું પાણી નારકોને માટે ગંદુ બની જાય છે જેથી નારકે બિચારા તરસ મટાડી શકતા નથી અને ઉકરડાનું પાણી ગંદકી ફેલાવવા સિવાય બીજા શા કામનું ? તેજસ્કાય છે રસઈ પકાવીને પણ સૌને તૃપ્ત કરે છે જ્યારે દવદાહ વનનાં વનને તે બાળે છે સાથોસાથ સેંકડે હજારે ત્રસ જેને પણ મતને ઘાટ ઉતારે છે. વનસ્પતિકાયના સંસારને તમે જોઈ શકે છે? સર્વતંત્ર સ્વતંત્ર કેઈની પણ બાધા વિનાના કેટલાક આંબાના, કેળ આદિનાં ઝાડે (વૃક્ષે) બગીચામાં શોભા વધારી રહ્યાં હોય છે ત્યારે અમુક સ્થળે રહેલા આંબાના ઝાડની લગોલગ બે-ત્રણ બાવળિયાનાં ઝાડ પણ ઊભેલાં હોવાથી વારેવારે તેની શૂળે આંબાના પાંદડાંઓને વીંધી રહી હોય છે. અથવા અમુક બાજુનાં પાંદડાં નિરાબાધ હોય છે તે ઝાડની બીજી બાજુના પાંદડાંઓ બાવળની શૂળથી પીડિત હોય છે, ઈત્યાદિક સંસારને જોયા પછી જ ભગવાન મહાવીરસ્વામીની વાણીની યથાર્થતા આપણે જાણી શકીએ છીએ કે, “પાપ અને પુણ્યકર્મનાં ચમત્કારે કેવા વિચિત્ર હોય છે?” જે પ્રત્યક્ષગમ્ય છે. પ્રત્યક્ષ દેખાતા આ લેકમાં પણ ઘણું વનસ્પતિઓની Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આસપાસ કાંટાના ઝાડ ઊગેલાં હોય છે અથવા તેવાં ગંદા સ્થાનમાં ઉગેલી હોય છે કે તેને ઉપગ મુદ્દલ હોતું નથી, માટે કહેવાયું છે કે નરકભૂમિમાં ઉત્પન્ન થયેલે અપકાય, અગ્નિકાય, વાયુકાય કે વનસ્પતિકાય, મહાકમી, મહાઆશ્રવી, મહા કિયાવંત અને મહા વેદનાવાળે હોવાથી ત્યાં રહીને પણ પાપકર્મોને ઉપાર્જન કરનારે હોય છે. મધ્યદ્વાર વકતવ્યતા : પ્રશ્ન–કયા લેકનું મધ્ય ક્યાં આવ્યું છે? જવાબમાં ભગવંતે કહ્યું કે રત્નપ્રભા પૃથ્વીના આકાશાન્તર અસંખ્યાત ભાગનું ઉલ્લંઘન કરતાં જે સ્થાન આવે તે લેકની લંબાઈ પહોળાઈને મધ્યભાગ છે.” પંકપ્રભા નામની ચેથી નરક પૃથ્વીના આકાશ ખંડના અર્ધભાગ કરતાં કંઈક વધુ ભાગને ઓળંગવાથી જે પ્રદેશ આવે તે અલકને મધ્યભાગ છે, એટલે કે મેરની મધ્યમાં રચક પ્રદેશની નીચે ૯૦૦ જનનું અંતર કાપ્યા પછી અધેલેક આવે છે, જે સાત રજૂ પ્રમાણથી વધારે છે, તેને મધ્યભાગ ચેાથી અને પાંચમી પૃથ્વીના મધ્યનું અવકાશાન્તર અર્ધાથી વધારે ઓળંગ્યા બાદ અલકને મધ્યભાગ આવે છે.” સનકુમાર અને મહેન્દ્ર કલ્પની ઉપર અને બ્રહ્મ કલ્પની નીચે રિષ્ટ વિમાનનું પ્રતર છે, તેમાં જ ઊર્ધ્વકની લંબાઈને મધ્યભાગ છે. સારાંશ કે મેરૂ પર્વતના રૂચક પ્રદેશથી જન ઊંચે ઊર્ધલેક આવેલ છે. તેને વિસ્તાર સાત Page #240 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૪ ૧૮૫ રજૂ કરતાં છેડે એછે છે તેને મધ્યભાગ રિષ્ટ નામક પ્રતરની સમીપમાં છે.” જબૂદ્વીપમાં મેરૂપર્વતના સમમધ્યભાગમાં રત્નપ્રભા પૃથ્વીની ઉપર નીચેના બે ક્ષુદ્ર પ્રતની સમીપમાં તિર્યલેકની લંબાઈને મધ્યભાગ છે. સારાંશ કે રત્નપ્રભાના રત્નકાંડમાં સર્વ સુદ્રક બે પ્રતર છે, તેમાંથી જે ઉપરનું પ્રતર છે ત્યાંથી ઊર્થેલેકને પ્રારંભ થાય છે, અને નીચેનું જે પ્રતર છે ત્યાંથી અલકને પ્રારંભ થાય છે. આ બંને ક્ષુદ્ર પ્રતાની પાસે અષ્ટ પ્રદેશિક રૂચક છે જે તિર્યફલેકને મધ્યભાગ કહેવાય છે. આ અષ્ટ પ્રદેશિક રૂચકમાંથી પૂર્વ દિશા, આગ્નેયી દિશા, દક્ષિણ દિશા, નૈઋત્ય દિશા, પશ્ચિમ દિશા, વાયવ્ય દિશા, ઉત્તર દિશા, ઈશાન દિશા, ઊર્ધ્વ દિશા અને અદિશાની પ્રાદુર્ભુતિ થાય છે. દિવિદિક પ્રવહદ્વાર વક્તવ્યતા એટલે કે પ્રત્યેક દિશા–વિદિશાનું ઉદ્ગમ સ્થાન કયું? તેની આદિમાં પ્રદેશે કેટલા? આકાર કે? આદિ પ્રશ્નો છે અને ઉત્તરે છે. તે સંક્ષેપથી નીચે પ્રમાણે છે. ઐન્દ્રી એટલે પૂર્વ દિશાની પ્રાદુર્ભુતિ રૂચકથી થાય છે, એટલે કે પૂર્વ દિશાની દિમાં રૂચક છે. આદિમાં બે પ્રદેશ હેવાથી તે પૂર્વ દિશા ઢિપ્રદેશેત્તર છે. લેકની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશવાળી છે, અલેકની દષ્ટિએ અનંત પ્રદેશ છે. લેકની અપેક્ષાએ સાદિ અને અવસાન સહિત છે, અલેકની અપેક્ષાએ સાદિ અને પર્યાવસન રહિત છે. મૃદંગના આકારવાળી છે, અલેકની અપેક્ષાએ ગાડાના આગળના ભાગના લાકડા શકટીધિ આકારે છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આગ્નેયી દિશાની આદિમાં રૂચક છે. એક પ્રદેશ તેની આદિમાં છે. આકાર મુક્તાવલિ જેવા છે. શેષ ક્રિશા અને વિદિશાએ પૂર્વ અને આગ્નેયીની જેમ જાણવી. પરિવર્તનઢાર વકતવ્યતા :– ૧૮૬ - હું પ્રભા ! લેાક શું કહેવાય ? એ પ્રશ્ન છે. જવામમાં ભગવંતે કહ્યું કે, ‘આ લેક પંચાસ્તિકાય છે એટલે કે આખાયે બ્રહ્માંડ( લેાક )માં અસ્તિકાયા પાંચ સખ્યામાં છે. તેમની વિદ્યમાનતા જ્યાં હાય તે લેાંક છે. ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. જીવાસ્તિકાય, ૫. પુદ્દગલાસ્તિકાય. આમાં જીવાસ્તિકાયને છેડી બાકી બધા અજીવા છે. ધર્માસ્તિકાયની સદ્ભાવનામાં જીવ માત્ર ગમનાગમન ( એક સ્થાનેથી બીજે જવું તે ગમન અને પાછું આવવું તે આગમન. ) કરી શકે છે. ધર્માસ્તિકાયના અભાવમાં ગમનાગમન શકય નથી. આ ઉપરાંત ખેલવાની ક્રિયા-નેત્ર ઉઘાડવાની ક્રિયા તથા મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં ધર્માસ્તિકાયના ઉપકાર છે. ‘ ગર્ કૂલનેળ'ઘમ્મથિાણુ ' એટલે કે જીવાની કે પુદ્ગલાની ગતિ આદિ ક્રિયામાં ધર્માસ્તિકાયની સહાયતા અનિવાય છે. . જીવાને ઊભા રહેવાનું, બેસવાનું, પડખું નહિ ખદલવાનુ અને મનને એકાગ્ર કરવારૂપ તથા આના જેવી સ્થિરતારૂપ ક્રિયામાં અધર્માસ્તિકાયની સહાયતા છે. ટાળવો અથાણુ....' Page #242 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુ’: ઉદ્દેશક-૪ ૧૮૭ જીવ અને અજીવ દ્રવ્યાને આશ્રય આપે, સ્થાન આપે તે આકાશાસ્તિકાય છે. જેના એક પ્રદેશમાં એક પરમાણુ, એ પરમાણુ, સે। પુદ્ગલપરમાણુ યાવત્ સ્કંધ પણ અવાહિત થાય છે. જેમ એક રૂમ( એરડા )માં એકથી લઈ ઘણા દીવાઓને પ્રકાશ સમાઈ જાય છે, અથવા ઔષધિથી મારેલા પારામાં એક તાલાથી સેા તાલા સુવર્ણના સમાવેશ થાય છે, તેવી રીતે પુદ્ગલ પરિણામની વિચિત્રતાને લઇ ગમે તેટલા પરમાણુએ એક આકાશ પ્રદેશમાં પણ સમાવિષ્ટ થાય છે. अवगाहना लक्खणेण आगासत्थिकाए ' મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આદિના અનંત પર્યાયાના ઉપયેગને ધારણ કરનાર જીવાસ્તિકાય છે. વયોગ વવો લીવે....’ " પુદ્ગલાસ્તિકાયના સદ્ભાવમાં જીવમાત્રથી ઔદ્યારિક, વૈક્રિય, આહારક, તૈજસ્ અને કાણુરૂપ પાંચ શરીર, સ્પર્શેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયા તથા મન આદિ ત્રણ ચેાગેા આદિની પ્રવૃત્તિ થાય છે. r गहण लक्खणेण पाग्गलिकाए ' એકાસ્તિકાય પ્રદેશ સ્પર્શદ્વાર વક્તવ્યતા : ધર્માસ્તિકાયના એક પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે વડે પૃષ્ટ થાય છે? આવી પદ્ધતિના આ પ્રશ્નો છે અને પ્રભુના જવાખેા છે. ભગવતે કહ્યું કે, ધર્માસ્તિકાયના એક પ્રદેશ જઘન્યથી, Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ધર્માસ્તિકાયના ત્રણ પ્રદેશવડે પૃષ્ટ છે, લેકાન્ત કણમાં રહેલે એક પ્રદેશ ઉપરના એક પ્રદેશથી અને આસપા પના બે પ્રદેશ એમ ત્રણથી સ્પષ્ટ છે. જ્યારે ઉત્કૃષ્ટથી ચારે દિશાના ચાર અને ઉર્ધ્વ અધઃ ના બે પ્રદેશ એમ છ પ્રદેશથી સ્પષ્ટ છે. જ્યાં ધર્માસ્તિકાયને પ્રદેશ છે ત્યાં અધર્માસ્તિકાયને પણ પ્રદેશ હોય છે, માટે જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી સાત અધર્માસ્તિકાયના પ્રદેશ વડે સ્પષ્ટ છે. તે આ પ્રમાણે -ધર્માસ્તિકાયને એક પ્રદેશ, અધર્માસ્તિકાયના ઉપરના એક પ્રદેશવડે, આસપાસના બે અને ધર્માસ્તિકાયના સ્થાન પર રહેલા અધર્માસ્તિકાયના એક પ્રદેશ એમ ચાર વડે સ્પષ્ટ છે. જ્યારે વધારેમાં વધારે ધર્માસ્તિકાયના એક પ્રદેશની છ દિશામાં રહેલા અધર્માસ્તિકાયના છ પ્રદેશ અને ધર્માસ્તિકાયના સ્થાન પર રહેલા અધર્માસ્તિકાયના એક પ્રદેશ એવી રીતે ઉત્કૃષ્ટથી સાત પ્રદેશો વડે સ્પર્શાય છે. આકાશાસ્તિકાયના સાત પ્રદેશ વડે ધર્માસ્તિકાયનો એક પ્રદેશ સ્પષ્ટ છે. અલેકાસ્તિકાયને પણ પ્રદેશ હોય છે. જીવાસ્તિકાયના અનંત પ્રદેશો વડે ધર્માસ્તિકાયને એક પ્રદેશ સ્પષ્ટ છે, કેમકે એક પ્રદેશની આસપાસ અનંત જીવોના અનંત પ્રદેશ વિદ્યમાન હોય છે. આ જ પ્રમાણે પગલાસ્તિકાયના અનંત પ્રદેશ વડે ધર્માસ્તિકાયને એક પ્રદેશ પૃષ્ટ હોય છે. કેમકે–તેના અનંત પ્રદેશે ધર્માસ્તિકાયના એક પ્રદેશ પર અને તેની પાસે દિફત્રયાદિમાં રહે છે. અઢી દ્વિીપમાં જ કાળ મર્યાદા હોવાથી કાળ દ્રવ્ય વડે કેઈક સમયે ધર્માસ્તિકાયને પ્રદેશ પૃષ્ઠ હોય છે અને કેઈક સમયે નથી હેતે. આ રીતે આને લગતા બીજા વિકલ્પ મૂળ સૂત્રથી જાણવા. Page #244 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૪ ૧૮૯ અવગાહના દ્વાર : આકાશાસ્તિકાયના એક પ્રદેશના સ્થાનમાં ધર્મ, અધર્મ અને આકાશને એક એક પ્રદેશ જ રહે છે. જ્યારે જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશ રહે છે. કાળ દ્રવ્યને પ્રદેશ કદાચ રહે છે અને કદાચ નથી રહેતું. કેમકે તેની મર્યાદા મનુષ્યલેકમાં જ છે. અલેકાકાશના એકેય પ્રદેશમાં ધર્મ અધર્મ અસ્તિકાયને એક પણ પ્રદેશ અવગાહિત નથી. તેવી રીતે જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય તેમ જ કાળદ્રવ્યને પણ પ્રદેશ નથી. જીવાસ્તિકાયને એક પ્રદેશ જે સ્થાને રહ્યો છે, ત્યાં બીજા જીવેના અનંત પ્રદેશ પણ રહે છે. ગુગલ પરમાણુના બે પ્રદેશમાં યદિ તે બંને પ્રદેશે આકાશના એક પ્રદેશમાં રહેલા હોય તે ધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાહે છે, અને તે બંને પરમાણુ જે પ્રદેશમાં અવગાહિત હેાય તે ધર્માસ્તિકાયના પણ બે પ્રદેશ સમજવા. . જ્યાં ધર્માસ્તિકાય રહેલું હોય છે ત્યાં તેને એક પણ પ્રદેશ હેત નથી. કારણ કે ધર્માસ્તિકાય પિતાના સમસ્ત પ્રદેશે સાથે જ અવગાઢ હોવાથી તેને એકપણ પ્રદેશ છૂટો રહેતું નથી. આ પ્રમાણે બીજે સ્થળે કલ્પી લેવું. જીવાવગાઢ દ્વાર વકતવ્યતા છે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નથી ભગવતે કહ્યું કે “હે ગૌતમ! જે સ્થાન પર પૃથ્વીકાયિક જી અવગા હોય છે ત્યાં બીજા Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સૂમ પૃથ્વીકાયિક જીવે અસંખ્યાત અવગાઢ હોય છે. જ્યાં એક હોય છે ત્યાં નિયમા અસંખ્ય હોય છે. આ પ્રમાણે સૂક્ષ્મ અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક છે પણ અસંખ્યાત હોય છે. જ્યારે વનસ્પતિકાયિક જીવે અનંત અવગાઢ હોય છે. આજ પ્રમાણે જ્યાં અપકાયિક અવગાઢ હોય છે ત્યાં પણ ઉપરની જેમ સમજવું અને જ્યાં એક વનસ્પતિ જીવ અવગાઢ હોય છે ત્યાં બીજા અનંત જીવો પણ સમજવા. અસ્તિકાય પ્રદેશ : હે પ્રભે! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કે આકાશાસ્તિકાના જે અસંખ્યાત પ્રદેશે કહ્યા છે તેમાં પુરુષે બેસવાને, ઉઠવાને, પડખું બદલવાને કે સૂવાને માટે સમર્થ હોઈ શકે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, “ગૌતમ ! તે પ્રદેશ ઉપર કોઈ પણ પુરુષ બેસી, ઊઠી કે સૂઈ શકે નહિ. જેમકે એક રૂમમાં એક, બે, સે કે હજારે દીવડાઓ જગમગી રહ્યા છે તે હે ગૌતમ ! તે પ્રકાશ ઉપર જેમ કેઈ સૂઈ શકતું નથી, બેસી શકતું નથી, તેવી રીતે ધર્માસ્તિકાયાદિના પ્રદેશમાં પણ બેસી શકાતું નથી, યાવત્ સૂઈ શકાતું નથી. કેમકે દ્રવ્ય અને પ્રદેશે અમૂર્ત છે. માટે અમૂર્ત ઉપર મૂર્ત પુરુષ યાવત્ સૂઈ શકતા નથી પરંતુ અનન્ત જી અવગાઢ રહી શકે છે. બહુ સમ દ્વાર વક્તવ્યતા લેક કયા સ્થાને સમભાગવાળ છે? એટલે કે હાનિવૃદ્ધિ વિનાને છે? સંકીર્ણ છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, “રત્નપ્રભાના ઉપરના Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ શતક ૧૩ મું ઉદ્દેશક-૪ અધસ્તન પ્રતરો જે સૌ કરતાં લઘુતર છે, એક રજૂ પ્રમાણ છે અને તિર્ય... લેકના મધ્યવર્તી છે તે સંકીર્ણ ભાગ છે. બ્રહ્મલેક જે લેક રૂપે શરીરની કે જે છે તે વિગ્રાહિક વક ભાગ છે. લોક સંસ્થાન : સુપ્રતિષ્ઠિત આકારને લેક છે અને તિર્યલેક સૌથી નાન છે. ૧૮૦૦ જનની લંબાઈ છે. તેના કરતાં ઉર્વ લેક સાત રજૂ કરતાં કંઈક ન્યૂન હેવાથી મેટો છે. અને સૌથી મેટો અધે લેક છે, કેમકે તે સાત રજૂ કરતાં કંઈક વધારે છે. જય શતક ૧૩ નો ઉંદી ચોથો પૂર્ણ. એ mana Onastrono Page #247 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક–૫ નારકો સચિત્તાહારી છે? હે પ્રભે! નારકે શું સચિત્તાહારી છે? અચિત્તાવારી છે? કે મિશ્રાહારી છે?” ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ! નારકે કેવળ અચિત્તાહારી એટલે અચિત્ત પદાર્થોને આહાર કરનારા હોય છે. અસુરકુમાર માટે પણ આ જાણવું.' દેવાધિદેવ પરમાત્માની સત્યાર્થ વાણી સાંભળીને ગૌતમ વગેરે ખુશ થયા અને દ્રવ્ય તથા ભાવવંદના કરી સ્વાધ્યાયમાં મસ્ત બન્યાં. છેશતક ૧૩ નો ઉદ્દેશો પાંચમે પૂર્ણ. et caravanainimeradrarone* Page #248 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશકનારકોની ઉત્પત્તિ શું સાન્તર છે? રાજગૃહી નગરીમાં ગૌતમસ્વામીએ ભગવંતને પૂછયું કે, હે પ્રભે! નરક ગતિમાં ઉત્પન્ન થનારા નારકે શું સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર થાય છે?” ભગવંતે કહ્યું કે : “હે ગૌતમ! નવમા શતકના ૩રમા ઉદ્દેશામાં જે પ્રમાણે કહેવાયું છે તે પ્રમાણે અહીં સમજવાનું છે. સારાંશ કે નારકે સાન્તર અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. આ જ પ્રમાણે નાગકુમારાદિ, ભવનપતિ, વ્યંતર, જયતિષિક અને વૈમાનિક માટે પણ સમજવું. જેમાં અન્તર એટલે અવકાશ રહે તે સાન્તર અને અન્તર ન હોય તે નિરંતર. જે સમયે એક જીવ નારક થયો છે તે જ સમયે બીજે નારક જન્મે તે નિરંતર અને બીજા સમયે જમે તે સાન્તર, અથવા એક ભવમાંથી બીજા ભવમાં જતાં જે અંતર પડે તે સાન્તર અને તેનાથી વિપરીત નિરંતર ચમચંચા નામની રાજધાની કયાં છે? હે પ્રભો! અસુરરાજ, અસુરેન્દ્ર ચમરની ચમચંચા નામની રાજધાની ક્યાં આવી છે?” જવાબમાં ભગવંતે કહ્યું કે, “જબૂદ્વીપના મેરૂ પર્વતની દક્ષિણ દિશામાં તિ અસંખ્યાત દ્વીપસમુદ્રોને પાર કર્યા પછી અરૂણુવર તપ આવે છે. તેની બાવેદિકાના અંતિમ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ છેડાથી અરૂણવર સમુદ્રમાં ૪૨ હજાર યેાજનનું અંતર કાપ્યા પછી ચમરેન્દ્રને તિગિકૂટ નામના ઉત્પાત પવ ત આવે છે, તેનાથી દક્ષિણ દિશામાં ૬૫૫ કરોડ, ૩૫ લાખ, ૫૦ હજાર યેાજન સુધી અરૂણૢાદક સમુદ્રમાં તિરછા ગયા પછી નીચે રત્નપ્રભા પૃથ્વીની અંદર ૪૦ હજાર યેાજનનું અંતર પાર કરીને ચમરેન્દ્રની ચમરચાંચા રાજધાની આવે છે. જેની લંબાઈ પહેાળાઈ એક લાખ ચેાજનની છે. પદ્મિદ્ઘિ ત્રણ લાખ, સોળ હજાર, બસે અઠ્ઠાવીસ યેાજનથી વધુ છે. તે ચમરચ'ચા રાજધાનીથી નૈઋત્યકોણમાં ૬૫૫ કરોડ ૩૫ લાખ ૫૦ હજાર યેાજન સુધી તિષ્ઠું અંતર આગળ વધતાં અસુરકુમારના ઇન્દ્ર ચમરના ચમરચચા નામને આવાસ પત્ત આવે છે, જેની લંબાઈ પહેાળાઇ ૮૪ હજાર ચેાજનની છે, રિધિ બે લાખ, ૬૫ હજાર, ૬૩૨ યાજન કરતાં કંઇક વધારે છે. ભગવતે કહ્યું કે તે પર્યંત ઉપર ઈન્દ્ર મહારાજ આવાસ કરતાં નથી પણ હરવાફરવા અને કામક્રીડા માટે જ આ પર્વત છે.” આમ કહીને ચતુર્વિધ સંઘ સાથે ભગવતે વિહાર કર્યાં. 卐 5 5 વીતભય નગરના ઉદાયન રાજા તે કાળે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણ ભદ્ર નામે ઉઘાન હતું. દેવ દેવેન્દ્રો અને ચતુર્વિધ સ’ઘની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ભગવાન શ્રી મહાવીરસ્વામી પધાર્યા, દેવરચિત સમવસરણુમાં બિરાજિત ભગવાન ધર્મોપદેશ આપે છે. તે સમયે સિંધુ સૌવીર જનપદ(દેશ)માં ત્રીતભય નામનુ Page #250 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૬ ૧૯૫ નગર હતું. તેના ઈશાન કેણમાં મૃગવન નામનું ઉદ્યાન હતું. નંદનવનની ઉપમાવાળા તે નગરમાં તમામ ઋતુઓનાં પુષ્પો હંમેશાં વિકસિત રહેતાં હતાં. ત્યાં ઉદાયન નામે રાજા રાજ કરતું હતું, જે બાધા અને ઉપદ્રવથી રહિત હતે. મહાહિમવાન પર્વતની જેમ નિર્ભય હતે. તે રાજાને પ્રભાવતી નામની પટ્ટરાણી હતી. તેનાં હાથપગનાં તળિયાં કોમળ અને ઈષત લાલ રંગનાં, શરીરની કાન્તિ સુવર્ણસમાન, કમળ જેવી સુગંધવાળી, નીલ અને કમળના પાંદડાં જેવી લાંબી આંખોવાળી, લાંબા કાન અને અણિયાળા નાકવાળી, દાડમની કળી જેવા દાંતવાળી, પૂર્ણિમાના ચંદ્ર જેવા મુખવાળી, એવી તે પટ્ટરાણીને વૈભવ વિલાસને પાર નહિ છતાં જૈન શાસનના રંગમાં રંગાયેલા હૈયાવાળી હતી. પુત્ર પરિવારથી પૂર્ણ હતી તે પણ જૈન શ્રમણુઓને સહવાસ રાણુને માટે અમૂલ્ય હતે. પતિને પ્રેમ અતૂટ હતું તે પણ જૈન શાસનના પ્રેમમાં અતૂટ અને અનન્ય શ્રદ્ધાવાળી હતી. આ રાજારાણીને અભિ જિત્ નામને રાજકુંવર હતું. રાજનીતિમાં કુશળ હોવાથી તે કુમાર પ્રજાને પ્રીતિપાત્ર હતે. ઉદાયન રાજાને કેશિકુમાર નામે ભાણેજ હતે. | સિંધુ સૌવીર આદિ ૧૧ દેશેને, વીતભય આદિ ૩૬૩ નગરને અને ૧૦ મુગટબદ્ધ રાજાઓની સેવાથી સેવિત તે ઉદાયન રાજા હતા. સાથેસાથ જવાછવાદિ તને જાણકાર હતું અને જૈન શ્રમણોપાસક હતે. જીવનમાં જ્યારે વિચારશક્તિને પ્રાદુર્ભાવ થાય છે ત્યારે જ ભેગ સાથે મેગની પ્રાપ્તિ સુલભ બને છે. ગૃહસ્થાશ્રમથી સર્વથા પર થયેલાયેગીઓને, ગસાધનાની જેટલી આવશ્યક્તા Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોય છે, તેના કરતાં ગૃહસ્થાશ્રમીઓને ભેગ સાથે ગની સાધના પૂરા સંસારને આશીર્વાદ સમાન બનવા પામે છે. કેમકે બ્રહ્મચર્યાશ્રમ, સન્યાસાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ નામના ત્રણ આશ્રમની પવિત્રતા તથા શુદ્ધતા ગૃહસ્થાશ્રમની પવિત્રતા ઉપર નિર્ભર છે. ગૃહસ્થાશ્રમની શુદ્ધિ અને પવિત્રતા કેવળ લાખ કરોડોની શ્રીમંતાઈ કે ગમે તેવી સત્તાના ભગવટા ઉપર નથી પરંતુ પોતાના ભેગપ્રધાન જીવનમાં યદિ વેગ પ્રધાનતા કે સાધનાનું મિશ્રણ થઈ જાય કે કરી લેવામાં આવે તે સોનામાં સુગંધ ભળે છે. યેગ એટલે કેવળ પદ્માસન વાળીને બેસી જવાનું કે હાટ હવેલી પુત્ર પરિવારને ત્યાગ કરી સર્વથા નિષ્કર્મણ્ય જીવન જીવીને પૂર્ણ કરવાનું નથી, પણ મળેલી કે મેળવેલી ભેગ સામગ્રીને મર્યાદિત કે સંયમિત કરવી તેને જ વેગ કહે છે. કેમકે જ્યાં સુધી પાપોને માર્ગ કે સર્વથા નિરર્થક પાપ બંધ કરવામાં ન આવે ત્યાં સુધી પદ્માસન, જાપ, તપ, દાન, પૂજાપાઠ ફળદાયી નથી બનતાં માટે જીવનમાં પાપમાર્ગને (આશ્રવમાને) સંયમિત કે મર્યાદિત કરવા તે યંગ છે, જેને જૈન શાસન “ભોગપભોગ વિરમણ વ્રત” કહે છે. માણસ માત્ર ગમે તેટલે શ્રીમંત કે સત્તાધારી હોય તે પણ તેનું પુણ્ય કે શારીરિક શક્તિ અધૂરી જ હોય છે અને તેથી જ ભેગેછા હોવા છતાં પણ તે બધી વસ્તુઓને એક સાથે ખાઈ શકતું નથી કે ખરીદી શકતું નથી. શક્તિ છે તે વસ્તુની દુર્લભતા છે, કદાચ સુલભતા હોય તે પાચનશક્તિને અભાવ હોય છે, કદાચ પાચનશક્તિ હોય તે શરીસ્તી બિમારીના કારણે ખાઈ શક નથી. Page #252 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુ' : ઉદ્દેશક-૬ ૧૯૭ ભોગપભોગનાં સાધનો છે પણ ભાગશક્તિ કયાં છે? ઇત્યાદિક અગણિત પ્રશ્નો આપણા જીવનને સતપ્ત કરી રહ્યા છે. આ સ્થિતિમાં જૈન શાસન કહે છે કે માનવ, આ માનવ ! તું થોડીવારને માટે વિચાર કર, સંસારમાં અનંત ભાગ્ય અને ઉપભાગ્યના પદાર્થા વિદ્યમાન હાવા છતાં જ્યારે તે આપણા જીવનને માટે ઉપયુક્ત થઈ શકતા નથી તે તેમના ભાગની આકાંક્ષા કરીને તું તારા મનમાં શા માટે ચંચલતા ઊભી કરે છે? યાદ રાખજે જ્યાં જ્યાં ચંચલતા છે ત્યાં શાંતિ નથી અને સમાધિ નથી. માટે જે પદાર્થા ભાગમાં આવી શકતા નથી તેના ત્યાગ કરવામાં કે તેને મર્યાદિત કરવામાં તને શેા વાંધા છે? કેમકે સંયમિત જીવનમાં જ શાંતિ અને સમાધિ રહી શકે છે, ટકી શકે છે, અને આત્તધ્યાન વિનાનુ જીવન બનાવીને સ્વસ્થતા કેળવી શકાય છે. આ કારણે જ ‘ ભેગાપભાગ વિરમણ અને અન་'ડ વિરમણ વ્રત 'ની વ્યવસ્થા કેવળ જૈન શાસનમાં જ રહેલી છે. વ્યવહારમાં મેટાં પાપાને લૌકિક શાસને પણ વર્ણવ્યાં છે, પરંતુ અત્યંત સૂક્ષ્મ પાપાને ઓળખાવનાર જૈન શાસન સિવાય બીજું એકેય શાસન નથી. માણુસ માત્ર કંઈક વિચારબળ કેળવે અને ઇન્દ્રિયાને તથા મનના ગુલામ ન અને તા ભાગી જીવનમાં પણ યાગની આરાધના સરળ બની શકે છે. રાજારાણીનુ જીવન વ્રતધારી હાવાથી ભાગી છતાં પણ યાગી જેવાં હતાં. એક દિવસે પૌષધશાળામાં પૌષધોપવાસમાં સ્થિત રહેલા ઉદાયન રાજાને આવેા સંકલ્પ થયા કે “જે નગરમાં, ગામમાં, નિગમમાં ભગવાન મહાવીરસ્વામી વિચરે છે તે ગ્રામનગરાક્તિ પણ ધન્ય છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જેઓ ત્રિકાળવંદનાપૂર્વક દેવાધિદેવને નમસ્કાર કરે છે તે ભાગ્યશાળીઓ પણ ધન્યવાદને પાત્ર છે. જે ભૂમિ પર પરમાત્માનાં ચરણ પડે છે તે ભૂમિને પણ ધન્યવાદ અને તે ગૃહસ્થને પણ લાવાર ધન્યવાદ છે. જેમનાં ઘરનું ભજન, પાણી, વસ્ત્ર, અને ઔષધ અરિહંતને અથવા તેમના મહાપવિત્ર સાધુ સાધ્વીએનાં પાત્રમાં પડતું હોય છે.” ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતાં સિંધુ સૌવીર દેશમાં પધારે અને મારી નગરીને પવિત્ર કરે, સમવસરણની રચના થાય અને તેમાં જનતા બેસે તથા હું પણ ભગવંતના ચરણેમાં બેસીને ધર્મોપદેશ સાંભળું. આશ્રવ અને સંવરના ભેદો અને ભેદાનભેદોને બરાબર સમજી મારા જીવનમાંથી આ ને ત્યાગ કરી સંવરધર્મની આચરણ કરું. આવા પુણ્યકર્મોને ઉદય મારા ભાગ્યમાં ક્યારે આવશે ? આવા વિચારો કરતાં ઉદાયન રાજાએ ધર્મજાગરિકા કરી પ્રાતઃકાળે પૌષધ પાયું. આ બાજુ ભગવાન મહાવીરસ્વામી પણ ચતુર્વિધ સંઘ સાથે વિહાર કરતા વીતભય નગરના મૃગવન નામના ઉદ્યાનમાં પધાર્યા. સમવસરણમાં બિરાજમાન થઈને પ્રભુએ ધર્મોપદેશ આપે. ઉદ્યાનરક્ષક માળીએ રાજાને વધામણ આપ્યાં અને ખુશ થયેલા રાજાએ સ્નાન કર્યું તથા વેષભૂષા સજીને સમવસરણ તરફ રાજા આવ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને યથાયોગ્ય અને બેઠા. ધર્મોપદેશ સાંભળ્યો. વૈરાગ્યવાસિત રાજાએ દીક્ષાને ભાવ કર્યો અને કહ્યું કે, “પ્રભે ! હું મારા પુત્રને રાજગાદી પર બેસાડીને આપશ્રી પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. પ્રભુએ કહ્યું કે, “હે રાજન્ ! સારા ધર્મકાર્યોમાં વિલંબ કરશે Page #254 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઃ ઉદ્દેશક-૬ ૧૯૯ નહિ” ત્યાર પછી તે હાથી પર બેસીને રાજમહેલે આવે. પરંતુ તેના વિચારોમાં આ પ્રમાણે પરિવર્તન થયું. “મારે પુત્ર રાજનીતિમાં કુશળ છે, લાડકવાય છે, સંધિ-વિગ્રહ અને મંત્રશક્તિમાં દીર્ધદષ્ટિ ધરાવનાર છે. આવા પુત્રને રાજગાદી ઉપર બેસાડતાં તે મેહમાં લપટાઈને દુર્ગતિને માલિક ન થાય માટે મારા ભાણેજ કેશિકુમારને રાજ્ય સોંપવું તે મને ઠીક લાગે છે.” એમ સમજીને મંત્રીઓને બોલાવ્યા. તેમની સલાહ લીધી અને સારા મુહૂર્ત ભાણેજને રાજ્યાભિષેક અને પિતાને દીક્ષા લેવાને સમય નકકી કરાયે. ત્યારપછી ભાણેજને રાજ્યાભિષેક કરીને પોતે શુભ લગ્ન, નવમાંશ દિનશુદ્ધિ અને ચંદ્રસ્વરમાં દીક્ષા લીધી અને વિવિધ પ્રકારે જ્ઞાન, ધ્યાન, તપથી સર્વે કર્મોને ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. રાજકુમારને આર્તધ્યાન : પિતાના પુત્ર અભિજિતુ કુમારને રાજગાદી નહિ દેવામાં ઉદાયન રાજાને અભિપ્રાય સારે હેવા છતાં પણ કુંવરના મનમાં એ વિષયને સંતાપ હતું કે, “રાજાએ મને રાજગાદી ન આપતાં કેશિકુમારને આપી તે સારું ન કર્યું. પછી તે આર્તધ્યાન વધતું ગયું. અને પિતાને સરસામાન લઈને ચંપાનગરીમાં કુણિક રાજાને મળે અને ત્યાં જ સ્થાયી બની ગયે. ઘણું વર્ષો સુધી શ્રાવકધર્મના આરાધના કરી. પંદર દિવસની સંખના કરી ૩૦ ટંકનું ભેજન છેડ્યું છતાં પણ મૃત્યકાળ પાસે આવતાં પિતાની સાથે બંધાયેલું વૈર ન છૂટ્યું. વૈરપાપનું પ્રતિક્રમણ ન કર્યું માટે મૃત્યુ પામીને ભવનપતિના આવાસમાં આતાપના સુરકુમાર નામે દેવ થયે, જ્યાં એક પલ્યોપમની આયુષ્ય મર્યાદા છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શ્રમણોપાસક ધર્મ (શ્રાવક ધર્મ) સ્વીકાર્યા પછી પણ અભિજિત્ કુમાર હૃદયના પવિત્ર ભાવથી શ્રાવક ધર્મને આરાધી શક્યો નથી. માટે પ્રતિ સમયે વિરાધના વધતી ગઈ, જેમાં હૈયાની કલુષિતતા, આર્તધ્યાન, રાગ તથા ટ્રેષના ભાવે મુખ્ય હોય છે. ચંપાનગરીને ઘણા શ્રમણોપાસકો સાથે રહેવા છતાં પણ, તેમની સાથે દ્રવ્યારાધના કરતાં પણ ભાવ આરાધનાને જીવનમાં લાવી શક્યો નહિ અને પિતાપ્રત્યેનો રોષ ઓછો થયે નથી અથવા ઓછો કરવા માટે પુરૂષાર્થ પણ કરી શક્યો નથી. મોહકર્મને ઉપશમ હૈયાના કાયર કરી શકતા નથી. માટે જ “ક્ષમા વીરસ્ય ભૂષણ” કહેવાયું છે. અને દ્રવ્યથી પ્રતિકમણુ-પૌષધ-તપ-જપ કરવા છતાં પણ આવા શ્રાવકે વૈમાનિક ગતિ મેળવી શક્તા નથી. અભિજિત કુમાર અગ્નિકુમારના ભવથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને મેક્ષમાં જશે. શતક ૧૩ને ઉદ્દેશ છઠ્ઠો પૂર્ણ. Page #256 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩મુંઃ ઉદ્દેશક-૭ ભાષા સંબંધી વતવ્યતા : આ સાતમા ઉદ્દેશામાં ઘણા પ્રકારના પ્રશ્નોત્તરો છે, જે જ્ઞાતવ્ય, મનનીય અને ઉપાદેય છે. પ્રારંભમાં ભાષા માટેની વક્તવ્યતા છે. બીજાઓને આપણું હૈયાના ભાવ સ્પષ્ટ શબ્દોમાં સમજાવી શકીએ તેને ભાષા કહે છે. “માધ્યતે ફર માણ” જેનાથી બેલાય અથવા જે બેલાય તે ભાષા છે. શરીરધારી આત્માને જ મુખ-નાક-દાંત-એઝ-તાલ આદિની પ્રાપ્તિ હેવાથી તે બેલી શકે છે. સારાંશ કે ભાષા જીવાત્મા દ્વારા ઉત્પાદ્ય છે અને જે ઉત્પાદ્ય હોય તે પૌગલિક જ હોય છે તથા આઘાત તથા પ્રત્યાઘાત તેના ધર્મો છે. સંસારમાં સમ્યજ્ઞાન કરતાં મિથ્યાજ્ઞાન, વિપરીત જ્ઞાન અને પૂર્વગ્રહ જ્ઞાનના પરમાણુઓ અનંતગુણા વધારે હોવાથી તેમની અસરતળે આવેલા માણસને યથાર્થ જ્ઞાન હોતું નથી. પૂર્વગ્રહથી ગ્રસિત હોવાના કારણે સમ્યજ્ઞાન મેળવવાને માટે તેઓ પ્રયત્નશીલ પણ હેતા નથી. માટે જ તેઓ કહે છે કે ભાષા વ્યવહારમાં બેલાતા શબ્દો પૌગલિક નથી હતા પણ ગુણ છે. પરંતુ સંસારને સર્વથા ઠોઠ માણસ પણ એટલું તે જાણે છે કે ગુણ કેઈને પણ આઘાત પ્રત્યાઘાત કરતું નથી, જ્યારે શબ્દોમાં તે આઘાતત્વ અને પ્રત્યાઘાતત્વ અવશ્યમેવ રહેલું જ છે. વર્ણાત્મક હેવાથી શબ્દો ગુણ હોઈ શકે નહિ, પણ પુદ્ગલ હોય છે. શબ્દોમાં સ્પર્શ પણું રહે છે કેમકે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ભા. ૩ કાન ઇન્દ્રિયને તેના સ્પર્શ થયા પછી જ સાંભળનાર સાંભળે છે. ગુણામાં સ્પ હાતા નથી. શબ્દો ઉત્પાદ્ય હેાવાથી પૌરુષેય છે, ચૈતન્યશક્તિ સપન્ન આત્મા શબ્દોના ઉત્પાદક હાવાથી તેમની ઉત્પત્તિ આપણે પ્રત્યક્ષ જોઇ રહ્યા છીએ. અપૌરુષેય શબ્દો કોઇએ સાંભળ્યા નથી, કોઇ સાંભળતા નથી અને સાંભળશે પણ નહિ, ઇત્યાદિક કારણાથી શબ્દો પૌદ્ગલિક છે. હવે આપણે ભગવતી સૂત્ર તથા ટીકાકારને સાંભળીએ. શ્રી ગૌતમસ્વામીજી પૂછે છે, · હે પ્રભા ! ખેલાતી ભાષા શું આત્મસ્વરૂપ છે ? કે નથી ? ભાષાના પ્રયાગ જીવ કરે છે અને સ'સારના બંધન તથા મેાક્ષ આદિની વ્યવસ્થા ભાષા દ્વારા જીવ કરે છે માટે જ્ઞાનની જેમ ભાષા પણ જીવના ધર્મ છે? તથા ધર્મ અને ધર્મીમાં અભેદ્ય હાવાથી ભાષા શું આત્મસ્વરૂપ છે ? ’ ‘ભાષા માત્ર શ્રેાત્રેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય હોવાથી તે રૂપી છે, તેથી શુ તે આત્માથી ભિન્ન ગણી શકાય ? ’ ભગવંતે કહ્યું કે, તે ભાષા વણાએથી ઉત્પન્ન થવાને કારણે પૌદ્ગલિક છે, અને જીવાત્મા દ્વારા ઉપયુક્ત થાય છે. હાથ વડે ફેંકાતા માટીનાં ઢેફાંની જેમ તથા આકાશની જેમ જડ છે. જીવથી વ્યાપાય માણુ હાવા માત્રથી ભાષા આત્મસ્વરૂપ અનતી નથી. ’ ભાષા રૂપી છે ? અરૂપી છે? વગધરસ અને સ્પર્શે જેમાં હેાય તે મૂત ( રૂપી ) કહેવાય છે. ગૌતમસ્વામીજી જાણવા માંગે છે કે, ‘કાનમાં ધારણ કરેલાં આભૂષણા કાનનેા ઉપકાર અને નાશ કરે છે તેવી રીતે મીઠી-મધુરી, સત્ય અને વિનય વિવેકપૂર્ણાંકની ભાષાથી Page #258 -------------------------------------------------------------------------- ________________ २०3 શતક ૧૩ મું ઉદ્દેશક-૭ સાંભળનારનાં કાનને અનુગ્રહ થાય છે, અને કડવી-કઠોરકર્કશ-હિંસક તથા અસત્ય ભાષાથી કણેન્દ્રિયને ઊપઘાત પણ થાય છે. માટે ભાષા શું રૂપી છે? અને ચક્ષુરીન્દ્રિયથી ભાષા ગ્રહણ થતી નથી માટે ધર્માસ્તિકાયની જેમ તે અરૂપી છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, “ગૌતમ! મારા શાસનમાં ભાષા રૂપી છે, પણ અરૂપી નથી. ધર્માસ્તિકાયની જેમ ચક્ષુથી અગ્રાહ્યા હોય તેટલા માત્રથી ભાષામાં અરૂપીત્વ સિદ્ધ થતું નથી. જેમ કે પરમાણુ, વાયુ કે પિશાચાદિ ચક્ષુગ્રાહ્ય નથી હોતા તે પણ તે રૂપી જ હોય છે. આ પ્રમાણે ચક્ષુથી અગ્રાહ્ય હોવા છતાં પણ ભાષા રૂપી છે. હે પ્રભો ! ભાષા સચિત્ત છે? કે અચિત્ત છે? સારાંશ કે, “ભાષા અનાત્મરૂપ હોવા છતાં પણ જીવના શરીરની જેમ સચિત્ત પણ હોઈ શકે છે અને જીવ દ્વારા નિસૃષ્ટ પુદ્ગલમય હોવાથી ભાષા અચિત્ત પણ હોઈ શકે છે?” જવાબમાં કહેવાયું કે, “હે ગૌતમ! ભાષા સદૈવ પદુગલિક હોવાથી અને જીવ દ્વારા નિરુણ હોવાના કારણે પણ અચિત્ત જ હોય છે.” હે પ્રભે! ભાષા શું જીવસ્વરૂપવાળી છે કે અજીવ સ્વરૂપવાળી છે?” જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, “હે ગૌતમ! ભાષા ઉચ્છવાસાદિ પ્રાણધારણવાળી નહિ હેવાથી તે અજીવરૂપ જ હોય છે. ભાષાને વ્યવહાર ને જ હોય છે, અ ને હેતે નથી; માટે પુરૂષ પ્રયત્ન વિનાની અપૌરુષેયી ભાષા કઈ કાળે પણ હોતી નથી.” Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ભાષણ પહેલાંની ભાષા ભાષા નથી તેમ બેલાઈ ગયેલી પછીની ભાષા પણ ભાષા નથી. જ્યારે જે સમયે ભાષા બેલાતી હોય છે ત્યારે તે ભાષા ભાષારૂપે કહેવાય છે. જેમાં માટીના પિંડને ઘડે કહેવાતું નથી, તેમ ફૂટી ગયેલે ઘડે પણ ઘડે કહેવાતું નથી, પણ ઘડાની વિદ્યમાન અવસ્થામાં જ તેને ઘડો કહીએ છીએ. તે પ્રમાણે બેલાયા પહેલાં જેની ઉત્પત્તિ જ નથી અને બેલાયા પછી શબ્દો નાશ પામ્યા છે માટે તેને ભાષા શી રીતે કહેવાય? તેથી જે સમયે ભાષા બેલાય છે તે ભાષા છે જે પિતાને અર્થ મૂકીને નાશ પામે છે. આ તે ગકાર છે જેને તમે પહેલા બેલી ગયા હતા.” આ બેલાતે પ્રકાર એટલા માટે અસત્ય છે કે યદ્યપિ “ગ'નું સ્વરૂપ એક સમાન છે, તે પણ પહેલા ઉચ્ચારાયેલે તે ગકાર નાશ પામ્યું છે અને અત્યારે ઉચ્ચારાતે “ગકારે પહેલા “ગકારથી સર્વથા જૂદો જ છે, માટે ઉચ્ચારણ કરાતી ભાષાને જ ભેદ થાય છે, એટલે કે મંદ પ્રયત્નથી ઉચ્ચારેલા શબ્દ અસંખ્યાત પ્રદેશાત્મક અને સ્કૂળ હોવાથી સંખ્યાત અવગાહના વણઓને પાર કરીને તેનું ભેદન થાય છે. (નાશ થાય છે) અર્થાત્ તે શબ્દરૂપ દ્રવ્ય સંખ્યાત જન સુધી જઈને શબ્દ પરિણામને ત્યાગ કરે છે, જ્યારે મોટા પ્રયત્નથી ઉચ્ચારેલા શબ્દો સૂક્ષ્મ હોવાથી તથા વધારે હોવાથી અનંતગણી વૃદ્ધિરૂપે વર્ધિત થઈને છએ દિશાઓમાં લેકાન્તને સ્પર્શ કરે છે. (અહીં કે બીજે સ્થળે પણ ભાગ્યમાણ ભાષાને ગ્રહણ કરવી.) ભાષાના ચાર પ્રકાર–હે ગૌતમ! સત્યા, મૃષા, સત્યામૃષા અને અસત્યામૃષારૂપે ભાષા ચાર પ્રકારે છે, જેનું વર્ણન પહેલા અને બીજા ભાગમાં આવી ગયું છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુ ́ : ઉદ્દેશક-૭ . ૨૦૫ સંસારભરમાં મનુષ્યે ચાર પ્રકારના હેાવાથી ભાષાના પણ ચાર ભેદ પડ્યા છે. ૧. કેટલાક ભાગ્યશાળીએ સ્વભાવથી જ સત્ય ભાષા ખેલનારા હોય છે, તેમના જીવનમાં ચાહે હજારા અંતરાયે આવે, જીવનમાં લૂખા સૂકા રેટલાએ ખાવા પડે, ઉન્નતિની તકે ગમે તેટલી હાથમાંથી ચાલી જાય તે પણ સત્ય ભાષાથી જ પેાતાના વ્યવહાર ચલાવશે. થેાડી વધારે વિચારણા કરીએ તે આપણને ખ્યાલ આવશે કે તે ભાગ્યશાળીએ ગમે તેવા નિમિત્તે પણ જૂઠ ભાષણને પાપ તથા મિથ્યાત્વ જ માનનારા હાવાથી પાતાના વ્યાપાર કે વ્યવહાર પણ મર્યાદિત રાખશે જેથી કાંય પણ જૂઠ ખેાલવાનું, જૂઠી સાક્ષી દેવાનુ, કૂડતાલ માપ કરવાનું કે ભેળસેળ કરવાનું બનતું નથી, તેમ તેવા પ્રસંગેા ઊભા થવા પામતા નથી. ૨. દેવદુ`ભ મનુષ્યાવતાર મેળવીને અગણિત માનવા એવા પણ હાય છે કે સત્ય ખેલવામાં પાપ નહિ તે પણ ઢાંગ જ માનનારા હોય છે. તેઓના અકાટ્ય સિદ્ધાન્ત હાય છે કે જૂડ ખેલ્યા વિના પૈસા મળતા નથી, તે વિના પેાઝીશન વધતું નથી, અને તે વિના સમાજમાં, ટ્રસ્ટમાં, દેશમાં કે કે જાતપાતમાં આગેવાન થવાતું નથી. જ્યાં સુધી કોઇ પણ ટ્રસ્ટની આગેવાની ન મળે તો જીવન, ભણતર, ચાલાકી, ચતુરાઈ બધીયે ધૂળધાણી છે, માટે એવા જીવા ખાટા વ્યવહાર, વ્યાપાર, તાલમાપ, વ્યાજ, ભેળસેળ અને કાળા બજારને છેડી શકતા નથી. મહાવીરસ્વામીના પ્રરૂપેલા ત્રીજા વ્રત પ્રત્યે શ્રદ્ધા રાખનારા હાવા છતાં પણુ જીવન વ્યવહારમાં તેના પ્રત્યે આંખમિંચામણાં કરી પેાતાના જીવનમાં ત્રીજું ત લાવી શકતા નથી Page #261 -------------------------------------------------------------------------- ________________ २०६ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને ખોટા ધંધા છેડી પણ શકતા નથી. તેઓ પોતાના ગૂઢ, મૂઢ અને ગુપ્ત હૈયામાં લક્ષ્મીદેવીના પરમપાસક હોવાથી પાકે પાયે માનીને બેઠા હોય છે કે અત્યારે તે જૂઠ-પ્રપંચ કરીને લાખો કરોડની માયા ભેગી કરી લઈએ, પછીથી કથિત અનુષ્ઠાન કરીને કરાવીને પાપ ધોઈ નાંખીશું, ઈત્યાદિ અસંખ્ય પ્રસંગે તે જીવાત્માઓમાં હોય છે. ૩. આંતર હૈયાના કેરા ધાકેર હોવાથી માયામૃષાવાદના ઝૂલણે ઝૂલનારા ઘણું ભાગ્યશાળીઓને, ધર્મને અધિકારી તથા ઠેકેદાને, રાજનૈતિકને, મિનીસ્ટરને, શ્રીમંતને તેમજ નાની મેટી સંસ્થાના સંચાલકોને આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ અથવા તેમની સાથેના વાર્તાલાપમાં આપણે અનુભવી રહ્યા હોઈએ છીએ કે તેઓ જ્યારે બેલતા હોય છે ત્યારે તેમની ભાષામાં સત્યતા પણ હતી નથી, અસત્યતા પણ હતી નથી. પરંતુ પોલીટીકલ ભાષા (માયામૃષાવાદ)ને ચકા જ હોય છે. આવા ભાગ્યશાળીઓ ટીનાપલથી ધોયેલા ઉજળાં કપડાં પહેરેલા હોવાથી જૂઠ બેલવામાં માનતા નથી, અને હૈયાના નિષ્ફર હોવાથી સત્ય બલવામાં રતિમાત્ર શ્રદ્ધા ધરાવતા નથી. માટે પોલીટીકલ ભાષાને અભ્યાસ કરીને, વધારીને આખી જિંદગી સુધી પિતાના માનેલા પોલીટીકલના ઝૂલણે ગૂલવાના નશામાં ચકનાચૂર હોય છે. પછી તે નશામાં બેભાન બનેલા તેઓ પોતાના વડીલે, ગુરુદેવ, પુત્ર, માવડી અને છેવટે ધર્મપત્ની સાથે પણ વાતેવાતે પાલિટીકલ ભાષાને ઉપયોગ કરી પિતાની જાતને ધન્ય માને છે અથવા જીવનધનને સર્વથા ધૂળધાણી કરે છે. ( ૪. અસત્યામૃષા–આ ભાષાના માલિકે ધર્મને ઊંડા Page #262 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૭ ૨૦૭ ણમાં ઉતરતા નથી, તેમ પ્રાયઃ કરીને ઉતરવા જેટલી ક્ષમતા પણ ધરાવતા નથી, છતાં પણ હૃદયના ભદ્રિક, પાપભીરુ તથા વિશ્વાસઘાતને પાપ માનનારા હોવાથી તેઓ કેવળ વ્યાવહારિક ભાષાને આશ્રય લઈને જીવનયાપન કરતા હોય છે. અરિહંતેનું શાસન હંકાની ચેટ સાથે ફરમાવે છે કે સત્ય ભાષા બોલનારા જ ભાષા સમિતિના સ્વામી બને છે અને ઘણા પાપમાંથી પિતાના અમૂલ્ય જીવનને બચાવી લેનારા હોય છે. જ્યારે વચલા બંને જીવાત્માઓ ભાષાસમિતિનું દેવાળું કાઢીને અરિહંતના શાસનની એક વાર નહિ પણ હજારવાર આશાતના કરે છે. માટે જ કહેવાયું છે કે ભાષા સમિતિ ન ઓળખી જિનશાસનનું મૂળ કરણી લેખે લાગે નહિ જાય ધૂળમાં ધૂળ.” મન માટેની વક્તવ્યતા : સમ્યગજ્ઞાન મેળવવાને કે વધારવા માટે સર્વથા બેદરકાર માનનું મંતવ્ય છે કે “મન અને આત્મા એક જ છે. પરંતુ આ માન્યતા ભ્રમણાત્મક એટલા માટે છે કે જીવ ચૈતન્યસ્વરૂપી અને મન પૌગલિક હોવાથી જડ છે માટે બંને એક નથી પણ સર્વથા જૂદા છે. જીવ અજરઅમર અને અજન્મા છે. જ્યારે મને તેનાથી વિપરીત છે, જે આત્માની માફક શરીરવ્યાપી છે. ? દ્રવ્યમન અને ભાવમન એમ મનના બે ભેદ છે. વિદ્યમાન ભવમાં અંતિમ સમયે ઈન્દ્રિયની સાથે દ્રવ્યમનની પણ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમાપ્તિ થઇ જાય છે અને ગર્ભસ્થ જીવ જ્યારે મન:પર્યાપ્તિ દ્વારા મનની રચના કરે છે ત્યારે પુનઃ દ્રવ્યમનના માલિક અને છે અને ભાવેન્દ્રિયાની જેમ ભાવમન જીવની સાથે સદૈવ સહચારી હાય છે. રાગદ્વેષ માહપ્રમાદ આદિ કારણેાને લઇને ભવભવાંતરના કરેલા કુસસ્કારો, અપરાધા, હિંસાત્મક વિચાર આદિનું સંગ્રહસ્થાન મન પાસે હાવાથી જીવની જેમ મનની પણ અનંત શક્તિઓ છે. હવે આપણે સૂત્ર અનુસારે મનની વ્યવસ્થિતિ જાણીએ. 6 મન આત્મા નથી પણ અનાત્મા છે. ’ અરૂપી નથી પણ પૌલિક હાવાથી રૂપી છે. ’ · સચિત્ત નથી પણ અચિત્ત છે. ’ 6 જીવરૂપ નથી પણ અજીવરૂપ છે. ’ • જીવામાં જ તેને સદ્ભાવ છે, અજીવાને મન હેતુ' 6 જ નથી. ’ ભાગવાઈ ગયેલી કે ભાગવવાની કોઈ પણ વસ્તુના મનનની પહેલાં મન હેતુ નથી, પરંતુ ભુક્ત કે ભાગ્ય પદાર્થના મનનના સમયમાં જ મન હેાય છે અને ત્યારપછી તેનુ ભેદન થાય છે. મનના ચાર પ્રકારો છે, તે ચાર પ્રકારની ભાષાની જેમ સમજવા: Page #264 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુ' : ઉદ્દેશક-૭ કાય( શરીર ) માટેની વક્તવ્યતા ઃ < શરીરની વિદ્યમાનતા હેાય ત્યારે જ મન હેાય છે. તેથી શરીર સ’બંધી પ્રશ્ન પૂછતાં શ્રી ગૌતમસ્વામી કહે છે કે, હે પ્રભુ ! શરીરથી આત્મા ભિન્ન છે? અભિન્ન છે? એટલે કે આત્મા અને શરીર એક જ છે કે બંને જુદાં જુદાં છે ? યદ્ઘિ બંને એક જ હાય તેા શરીરના નાશમાં જેમ હાથ, પગ, આંખ, કાન, નાક આદિ મળીને ભસ્મ થઇ જાય છે તેમ આત્માના પણ નાશ થઈ જવા જોઇએ પણ તેમ થતું નથી. કદાચ થાય તે પરલેાકના નાશમાં પરલેાકમાં જનારના અભાવ હાવાથી પરલેાક( સ્વર્ગ, નરક આદિ)ના પણ અભાવ થશે. પણ આવું કોઈ કાળે બનતું નથી, બન્યું નથી અને બનશે નહિ. ૨૦૯ શરીરને આત્માથી ભિન્ન માનવામાં આવે તે શરીરથી કરાયેલાં કર્માં આત્મા સાથે સ ંબંધિત શી રીતે થશે ? જેમ રામજી અને શામજી અને જુદા છે, માટે રામજી પાન ચાવે તા શામજીનુ' માં લાલ થઈ શકતું નથી, તેવી રીતે ખાનપાન–માજ આદિ શરીરે કરેલાં હાવાથી તે દ્વારા ખંધાયેલુ પાપ આત્માને શી રીતે લાગશે ? " જવાબમાં યથા વાદી ભગવંતે કહ્યું, · હે ગૌતમ ! આત્મા શરીરરૂપ પણ છે અને તેનાથી ભિન્ન પણ છે. લેખડના ગાળા અને અગ્નિની જેમ બંનેમાં અભિન્નતાના કારણે જ શરીર દ્વારા કૃતકાર્યાનું સ ંવેદન આત્માને થાય છે, તેમ શરીરના માધ્યમથી કરાયેલાં કર્મને લઇને આત્માને ભવાંતરમાં પણ તેનું વેદન થાય છે અને તે પ્રમાણે જીવ માત્ર કર્મોને ભોગવી રહ્યા છે, જે સૌને પ્રત્યક્ષ છે. યદિ આત્મા અને કાય( શરીર )ને સČથા ભિન્ન માનવામાં આવે તે કરાયેલાં Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ કમેના નાશ, નહિ કરાયેલાં કર્મોના ભાગવટા આ એ દોષ લાગુ પડે છે, કેમકે કૃતકમાં અવશ્યમેવ ભાક્તવ્ય જ હાય છે તથા અકૃતકમાંનુ વેદન કોઈકાળે પણ થતું નથી. કેટલાક આચાર્યાં ‘કાય’ શબ્દથી કાણુ શરીરનું ગ્રહણ કરે છે જેના સંબધ સૌંસારી આત્મા સાથે અભિન્ન કહ્યો છે અને ઔદારિકાદિ શરીરની અપેક્ષાએ આત્મા ભિન્ન છે, તેના સગ્રડું અને નાશ થતાં વાર લાગતી નથી. શરીર રૂપી છે કે અરૂપી ? , જવાબમાં કહેવાયુ” કે, ‘ શરીર રૂપી પણ છે અને અરૂપી પણ છે. ' પૌલિક હાવાથી અને ઔદારિકાદિ શરીર સ્થૂલ હાવાથી પણ રૂપી છે. કાÖણુ શરીરમાં અતિ સૂક્ષ્મતા હોવાથી શરીર અરૂપી પશુ છે. શરીરમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી તે સચિત્ત છે, અને મૃતાવસ્થામાં તે અચિત્ત છે. ઔદારિકાદિ શરીરમાં ઉચ્છ્વાસાદિ ક્રિયાઓ હાવાથી શરીર જીવસ્વરૂપ અને કા`ણુ શરીરમાં તેના અભાવ હે।વાથી અજીવસ્વરૂપ છે. જીવામાં કાય (શરીરાકાર) હાય છે. તેમ અજીવ એવા પુદૂંગલામાં પણ હાથપગ આદિ હાવાથી કાય કહેવાય છે. જીવસ બંધ પહેલાં અને ભવિષ્યમાં પણ જેમાં જીવના સબ`ધ થવાના છે તે મરેલા દેડકાના ચૂર્ણમાં પણ જીવસ બંધ છે. પુદ્દગલાનું ગ્રહણ થવાના સમયે પણ કાયને સદ્ભાવ Page #266 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુંઃ ઉદ્દેશક-૭ ૨૧૧ છે, અને જીવ દ્વારા કાયતકરણરૂપ કાયને સમય વ્યતીત થયા પછી પણ મૃત શરીરમાં કાર્ય હોય છે. કાયરૂપે ગ્રહણ થયા પહેલાં પણ કાયનું ભેદન દ્રયકાયની અપેક્ષાએ થાય છે, કેમકે પુદ્ગલેને ચય અને ઉપચય પ્રતિ સમયે થતું રહે છે અને મુઠ્ઠીમાં ભરેલી રેતી જેમ ક્ષણે ક્ષણે સુરતી જાય છે તેમ શરીર ગ્રહણ કરવાના સમયે શરીરનું ભેદન થાય છે તથા કાય સમય વ્યતીત થયે કાચને ભેદ થાય છે. પરમાત્માએ શરીર સાત કહ્યાં છે. (૧) ઔદારિક (૨) દારિક મિશ્ર (૩) વૈકિય (૪) વૈક્રિય મિશ્ર (૫) આહારક (૬) આહારક મિશ્ર (૭) કાર્મણ. મરણ વકતવ્યતા : જ્યાં જ્યાં જીવન છે ત્યાં ત્યાં મરણ અવશ્યભાવી છે. અમરફળનું ભેજના કે અમૃત ઘૂંટડાનું પાન તે બિચારા કવિએની કલ્પના માત્ર જ હોય છે. અથવા કેઈની ખાનદાનીમાં ચાર-પાંચ દશ પેઢી સુધી ટૂંકા આયુષ્યવાળા જીવે જમ્યા હોય છે અને બીજાને ત્યાં ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાળા મનુષ્યને જન્મ થયો હોય છે, ત્યારે ટૂંકા આયુષ્યવાળા કહેશે કે આ જીવ મારા બાપના સમયમાં હાજર હતા. યાવત્ દાદા પરદાદા તેના દાદા આદિ અમારી આઠ-દશ વેઢીએ આ માણસને Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જે છે. કેઈક ગામના નાકે આંબલી આદિનું ઝાડ ઊભું હોય છે ત્યારે પણ લેકે કહે છે કે, “આ ઝાડને મારા પર દાદા, દાદા અને બાપા પણ એમને એમ જોતા આવ્યા છે. ઇત્યાદિ કારણેને લઈને લેકેતિ રચાઈ જાય છે કે અમુક છે અમર હોય છે. વસ્તુતઃ તેવું હોતું નથી. આ અને આવી કલ્પનાઓમાં આયુષ્યકર્મની મર્યાદાને ચમત્કાર રહે છે. મનુષ્યની આયુષ્ય મર્યાદા ૮૪ લાખ પૂર્વની છે અને યુગલિકે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા છે જે મનુષ્ય એનિને જ જીવે કહેવાય છે. બંધાતું કે બાંધેલું આયુષ્યકમ ઈશ્વરને આધીન નથી, પરંતુ કર્મસત્તાને આધીન છે. અને આઠે કર્મોમાં આયુષ્યકર્મ કેવળ એક જ વાર બંધાય છે, જે બેડીની ઉપમાવાળું છે. હાથકડી (બેડી) પહેરેલે માણસ જેમ જેલરને આધીન હોય છે તેમ ચારે ગતિના ચેરાશી લાખ યોનિના જીવાત્માઓ પણ આયુષ્યકમ રૂપી બેડીને આધીન છે અને જ્યાં સુધી આ બેડીમાં બંધાયેલા જીવાત્માને મૃત્યુનાં હજારે નિમિત્તો મળે તે પણ તે મરી શકતું નથી અને સાવ નિરંગી માણસ વાતેના તડાકા મારતા-મારતે પણ આંખના પલકારે મૃત્યુને શરણ થાય છે. માનવ માત્રને સર્વથા પરોક્ષ મૃત્યુ સંબંધીની વક્તવ્યતા મહાવીરસ્વામીના શાસન પ્રમાણે આ રીતે જાણીએ. ગૌતમસ્વામીને પૂછવાથી ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ! મૃત્યુ પાંચ પ્રકારે છે. ૧. આવીચિક મરણ ૨. અવધિ મરણ . Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૭ ૩. આત્યન્તિક મરણ ૫. પંડિત મરણુ શતક ૧૩ મુ’: ૪. બાળ મરણ ૨૧૩ અગમનિગમનું જ્ઞાન પદાને સૂક્ષ્મ પ્રકારે થાય તે માટે ગૌતમસ્વામીના પૂછવાથી ભગવતે કહ્યું કે, ‘ જેમ તળાવમાં કે સમુદ્રમાં પહેલું માનું ઉત્પન્ન થાય છે અને પાછળથી ઉત્પન્ન થઈને આવનારા મેાજા સાથે મળીને પહેલું મેજુ નાશ પામે તેવી રીતે જે જીવાત્માએ આયુષ્યકર્મોના જેટલા પ્રમાણમાં દલીકે ખાંધ્યાં હેાય છે તે પોતાની સ્થિતિ પ્રમાણે પ્રતિ સમયે ઉદયમાં આવતા જાય છે અને બીજા સમયે ઉદયમાં આવનારા દિલકે સાથે પહેલાનાં લિકે નાશ પામે છે, તે મૃત્યુનું નામ આવીચિક મરણ કહે છે. ઉદાહરણ રૂપે ગત ભવમાં મનુષ્યગતિનુ આયુષ્યકર્મ બાંધીને અને તે ભવ પૂર્ણ કરીને જે સમયે માતાની કુક્ષિમાં આવે છે ત્યારથી મનુષ્યભવના આયુષ્યક નુ વેદન ચાલુ થાય છે. નિષેક અવસ્થાની મર્યાદામાં પ્રવેશ પામેલા તે ક દલિકા પ્રતિસમયે વેદાતા જાય છે અને નિરાતા જઈને નાશ પામે છે. પ્રત્યક્ષ દેખાતા સંસારના સ્વરૂપના નિણુ ય કોઈક સમયે વ્યવહાર પદ્ધતિએ કરાતા હેાય છે, જ્યારે ખીજા સમયે નિશ્ચય પદ્ધતિથી કરાતા હૈાય છે. અને દૃષ્ટિએ પેાતપેાતાનાં સ્થાનમાં પ્રધાન છે, તેમ છતાં પણ નિશ્ચયદૃષ્ટિને અપલાપ કરીને કેવળ વ્યવહારદૃષ્ટિથી કરેલા નિર્ણયથી જીવનમાં ઘણા પ્રકારે અજ્ઞાન રહેવા પામશે, જેનાથી વેરવિધ–વિતંડાવાદ આદિ માટે નવા નવા કુતર્કો ભડકશે અને આધ્યાત્મિક જીવનની ક્રૂર મશ્કરી કરશે. આ પ્રમાણે વ્યવહારષ્ટિના અપલાપ કરીને કેવળ નિશ્ર્ચયષ્ટિથી સૌંસારની માયા હલ કરવા જતાં હૃદય અને મસ્તિષ્ક કેરાં ધાકાર જેવાં રહેશે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩ જેનાથી કેવળજ્ઞાન તા દૂર રહેશે, પરંતુ ભાગ્યેાદયે મેળવેલુ મતિજ્ઞાન પણ મતિજ્ઞાનાવરણીયમાં પરિણત થતાં વાર લાગશે નહિ. આવી સ્થિતિમાં બંને નયાને સાથે લઇને ચાલવાની વૃત્તિ રાખવાથી સમ્યજ્ઞાનની વૃદ્ધિ થશે. આ ચાલુ પ્રશ્નમાં નિશ્ચયદૃષ્ટિના ઉપયેગ કરવાથી અને દ્રવ્ય આયુષ્યને નજરમાં રાખવાથી પ્રશ્નનું હાર્દ સમજવામાં આવશે. તે આ પ્રમાણે યદિ પ્રથમ સમયથી આયુષ્યકમ ના દલિકાના ક્ષય સ્વીકારવામાં ન આવે તે મૃત્યુ સમયમાં એક સામટા દલિકાના ક્ષય પણ શી રીતે થશે ? અને ખાલ્યકાળ, યુવાકાળ, તરૂણકાળ અને વૃદ્ધકાળની પ્રાપ્તિ પણ સુલભ શી રીતે બનશે ? 6 માટે · ચાલતું હેાય તે ચાલ્યું. વેદાતુ હાય તે વેદાયું. મરતું હેાય તે મરાયું. અને નિરાતુ હોય તે નિરાયું. ’ આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીની યથા વાણી વડે જ આપણે સમ્યજ્ઞાન મેળવી શકીએ અને મેળવેલુ હાય તા વધારી શકીએ છીએ. સારાંશ એ કે પ્રતિ સમય માણુસનુ મરણુ થઈ રહ્યું છે એમ સમજીને જીવ માત્ર અજ્ઞાન-માહમાયા આદિના કુસ’સ્કારાને છોડીને વૈરાગ્યવાસિત થઇને રહેવુ, જેથી આવતા ભવને માટે સદ્ગતિનું આયુષ્ય સરળતાથી બંધાય. (૨) ( ૨ ) અવધિ મરણુ— જેટલી અવધિ-મર્યાદાનું આયુષ્ય બાંધ્યુ હાય તેટલી અવધિમાં પેાતાનાં ઉપાર્જિત ખીજા કાને કારણે જ્ઞાન-અજ્ઞાન, Page #270 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૭ ૨૧૫ સુખ-દુઃખ, પુણ્ય-પાપ, સંગ-વિયેગ આદિ કર્મો જે આ ચાલુ ભવ પૂરતાં જ છે તેમને ભેળવી લીધા પછી વર્તમાન આયુષ્યકર્મને છેલ્લે પરમાણુ નાશ થયે છતે માણસનું મૃત્યુ થાય છે. એટલે કે આ ભવનાં સુખદુઃખાદિને ભેગવવા માટેની છેલ્લી મર્યાદા આયુષ્યકર્મને છેલ્લે પરમાણુ છે, તે પછી “આપ મુએ મર ગઈ દુનિયા” ખેલ ખતમ છે. મદારીને ખેલ પૂરે થયે મદારી જેમ બીજી બજારમાં જાય તેમ આ જીવાત્મા આ ભવની શ્રીમંતાઈ, સત્તા, હીરા મોતીના દાગીના અને પુત્રપરિવાર આદિની સાથે ખેલાતી કે ખેલાયેલી રામલીલા સમાપ્ત થાય છે. આ આયુષ્યની મર્યાદા ચરમશરીરી દેવ, નારક કે લાંબા આયુષ્યવાળા તિર્યંચ કે મનુષ્યને છેડીને ઘટી શકે છે પણ વધતી નથી. વિષપાન, શસ્ત્રઘાત, જળસમાધિ, પર્વત આદિથી પતન, વધારે પડતી ભૂખ, તરસ આદિને કારણે મર્યાદા ઘટે છે અને તે સમયે બીજા કર્મોને ભેગવટાને હિસાબ એક સાથે જ સમાપ્ત થાય છે. (૩) આત્યંતિક મરણ– - નરક આદિ આયુષ્યકમંદલિને ભેગવીને જીવ મરે છે અને મરીને એ જ આયુષ્યકર્મલિકને ભેગાવ્યા વિના તેનું જે આગામી મરણ થશે તે આત્યંતિક મરણ છે. (૪) બાળ મરણ વર્તમાન જીવનમાં આપણે પંડિત-મહાપડિત-ત્યાગીમહાત્યાગી વૈરાગી અને એ છે વત્તે અંશે વ્રતધારી હેઈને ઘણુએ સદનુષ્ઠાનમાં જીવન પૂર્ણ કર્યું હોય તે પણ આંતરજીવનનું થર્મોમિટર (માપ દંડ) મૃત્યુશધ્યા છે. તે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ સમયે તમારી વેશ્યા કેવી રહેશે ? એ જ ખાસ મહત્ત્વની વસ્તુ છે. માટે આન્તરજીવનને કોઇ કાળે પણુ અશુદ્ધ બનવા ન દેવું, તે જ મૃત્યુ સમયે પેાતાની શુદ્ધિ દરમ્યાન તે જીવ પેાતાની મેળે જ ચારાશી લાખ યાનિના જીવાને તથા અઢારે પાપસ્થાનકોને આલેાચીને તેનું પ્રતિક્રમણ કરશે. ચાર શરણાં સ્વીકારશે અને પેાતાની યાત્રા પૂર્ણ કરશે. અન્યથા બાહ્ય જીવન ગમે તેટલું સારું હશે તે ય આંતરજીવનની મલિનતા– પાપિષ્ટતા, માયા-મૃષાવાદિતા છેલ્લા સમયે વિશ્વાસઘાત કર્યા વિના રહેવાની નથી. કેમકે બીજી બધી અવસ્થાએમાં આપણે સૌની સાથે છેતરપીંડી કરી શકીએ છીએ, પણ મૃત્યુશય્યા પર તમારું કંઈ પણ ચાલવાનું નથી. આખી જિંદગીમાં કરેલાં, કરાવેલાં કે અનુમેઠેલાં પાપા-પ્રપ ́ચા સિનેમાની ફિલ્મની જેમ તમારી આંખાની સમક્ષ ઉપસ્થિત થશે અને તમને આ ધ્યાન હું રૌદ્રધ્યાનમાં ડુબાડીને મૃત્યુ બગાડી મારશે. ઘણા જીવાને આપણે મરતા જોઇએ છીએ કે તેએ મરતી વખતે જ આંખામાંથી આંસુ ટપકાવી રહ્યા હોય છે. જેમકે 6 હવે તા ભાઈ, મારા છેલ્રો સમય છે. માટે સોપારીના ટુકડો આપ, નવા કપડાં પહેરાવ. અમેરિકાથી જમાઈ આવ્યા ૐ નહિ ? એટી આવી કે નહિ ? અને જો ! કેટમાં ચાલતા તારા કાકા સામેના કેસ ખરાખર લડજે. બીજો વકીલ કરજે અને તેને જેલ ભેગા કરાવીને જ જપજે. બીજી બધી લાખે ચેાનિના જીવાને મિચ્છામિ દુક્કડં આપજે, પરંતુ તારી ફઇબા, કાકા, જેઠાણી, સાસુ કે ફલાણા પાડોશીને તો ખમાવા પણ જઈશ મા. અને જો બેટા ! ધર્મ ધ્યાનમાં વધારે પડતું ગાંડપણ ન રાખવુ. પણ માયા ભેગી કરી હશે તેા કામ લાગશે. ઈત્યાદિ પ્રસ’ગા જે આપણી સગી આંખે જોઈ રહ્યા છીએ, ཨཏི Page #272 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુ’ઉદ્દેશક-૭ ૨૧૭ < અનુભવી રહ્યા છીએ, તેવું મરણ ભગવતીસૂત્ર કહે છે કે ખાળ મરણુ ' છે. એમાં મૃત્યુ પામતા ગૃહસ્થ કે સાધુ સતિ પામી શકતા નથી. પાપી પેટને ખાતર એક બજારમાં પેાતાના કરડિયામાંથી જુદી જુદી આઇટેમા ( પ્રાગ્રામા ) કાઢીને લેાકર'જન કરીને એ પૈસા મેળવનારે મદારી કે હાથચાલાકીના ખેલ કરનાર મંત્રવાદી પણ આ બજારમાં ખેલે પૂરા કરીને બીજી બજારમાં જાય છે. એ જ પ્રમાણે માનવશરીર મેળવેલા જીવાત્મા પણ આ ભવ પૂરતી સંસારની માયામાં કરજદાર બનીને આવ્યે હાય તા કરજ ચૂકવીને અને લેણદાર બનીને આવ્યો હાય તા લેણું વસુલ કરીને જીવનના અંત આવ્યે સંસારના બીજા બજારમાં જવાને માટે કમ સત્તાના સૂત્રામાં બધાયેલા છે. એવી સ્થિતિમાં માનવમાત્ર એટલુ જ વિચારવાનુ રાખે કે ગયા ભવામાં ઘણી રીતનાં દાન, શિયળ, તપ અને પવિત્ર ભાવા િ ધર્મ આરાધન કરીને મેળવેલા પુણ્યના જોરે આ ભવમાં મનુષ્ય અવતાર પામ્યા છું, જ્યાં ઋણાનુબંધની એડીએમાં ફસાયેલા હાવાથી કર્માનુસારે મારે ચેષ્ટાઓ કરવી પડે છે. આવી સ્થિતિમાં હું મોક્ષ ન મેળવું કે કેવળજ્ઞાનના રસ્તે ન આવું તે પણ વાંધા નથી, પરંતુ દુર્ગાંતિના દરવાજે જવા ન પામે તેટલી કાળજી હું રાખું તા મને કયાંય વાંધા આવી શકે તેમ નથી. માટે જીવતાં જીવનમાં તેવાં કાર્યો મારે કરવાં ન જોઇએ જેનાથી મારું મૃત્યુ બગડવા પામે, મને આ ધ્યાન કે રૌદ્રધ્યાન થાય, જેથી સંસારની માયામાં મારૂં મન અને જીવ અટવાઈ જાય. બસ ! આટલી જ વિચારણાને કેન્દ્રમાં રાખી પેાતાનુ જીવન ઘડવામાં આવે તે બાળ મરણુથી તે ભાગ્યશાળી મચી જવા પામશે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૫) પંડિત મરણ– જીવનની રામલીલા રમવા છતાં, વૈરી અને વિરોધીઓની વચ્ચે રહેવા છતાં, હજારે લાખની માયા ભેગી કરવા છતાં પણ પિતાનું આંતજીવન નિર્લેપ, અનાસક્ત, અને સમ્યક્ત્વવાસિત રાખનારને મૃત્યુ સમયે સંસારની એક પણ માયા યાદ આવવાની નથી. કદાચ તે સમયે શારીરિક અસહ્ય વેદના ભેગવતે હશે તે પણ શરીર અને આત્મા જુદા છે એમ સમજીને વેદનાઓ પ્રત્યે લક્ષ્ય રાખ્યા વિના આત્માને પરમાત્માના ધ્યાનમાં મસ્ત બનાવશે અને પિતે પિતાની મેળે જ સંસારની રમત રમતાં પૃથ્વીકાયિક જીવોથી લઈને થાવત્ દેવલોક સુધીના જીની ત્રિવિધે થયેલી આશાતનાને પશ્ચાત્તાપ કરશે, મિથ્યા દુષ્કૃત દેશે તેમજ પિતાથી લેવાયેલા અઢારે પાપસ્થાનકેની નિંદા ગહ કરશે તથા ભવાંતરમાં હું પાપને સંપૂર્ણ ત્યાગ કરીને દીક્ષા લઉં અને આ ભવની અધૂરી આરાધના આવતા ભવે પૂર્ણ કરનારે થાઉં, ભભવ મને જૈનધર્મ, અરિહંતદેવ, તેમની મૂર્તિ મળે અને હું આરાધક બનવા પામું એવી ભાવનામાં મૃત્યુ પામતે મનુષ્ય પંડિત મરણને માલિક બને છે. ઉપર્યુક્ત પાંચ પ્રકારના આયુષ્યના ભેદ ભેદાંતર સમજાવતાં ભગવંતે કહ્યું કે, “આવચિક મરણના પાંચ ભેદ છે.” તે આ પ્રમાણે :– ૧. દ્રવ્યાપીચિક મરણ ૪. ભવાનીચિક મરણ ૨. ક્ષેત્રાવાચિક મરણ ૫. ભાવાવાચિક મરણ. ૩. કાળાવાચિક મરણ Page #274 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુ’: ઉદ્દેશક-૭ ૨૧૯ દ્રવ્યાવીચિક મરણ પણ નૈરયિક દ્રવ્યાવીચિક મરણુ, તિય ચ દ્રવ્યાવીચિક મરણ, મનુષ્ય દ્રવ્યાવીચિક મરણુ અને દેવ દ્રષ્યાવીચિક મરણુરૂપે ચાર પ્રકારનું છે. નરકગતિમાં રહેલા નારકે જે રૂપે આયુષ્યકમ બાંધ્યુ હાય, (જેમકે મજબુત, વધારે રસવાળું, વધારે સ્થિતિવાળું બાંધ્યુ હાય ) તે ક નરકભૂમિમાં જવાના સમયથી પ્રતિ સમયે ભોગવાતુ રહે છે અને ભાગવાચેલુ' ક આત્મપ્રદેશથી છૂટુ' પડે છે, એ જ પ્રમાણે તિર્યં ́ચ, મનુષ્ય અને દેવના જીવા માટે પણ સમજવું. ક્ષેત્રાવીચિક મરણુ પણ ઉપર પ્રમાણે પાંચ ભેદે અને પ્રત્યેકના ચાર ચાર ભેદે જાણવું. કેમકે નરકગતિના ક્ષેત્રમાં ભાગવવા યાગ્ય આયુષ્યદલિકા નરકક્ષેત્રમાં ભાગવવાના હોય છે અને કાળાવીચિક મરણ પણ નરક ગતિમાં ગયા પછીના કાળમાં આયુષ્યદલિકો ભાગવવાના હાય છે. આ પ્રમાણે અવધિ, આત્યન્તિક સમજવું, બાળ મરણના પ્રસંગેા પહેલા ભાગમાં ચર્ચાઈ ગયા છે. પંડિત મરણ–૧. પાદપેાગમ મરણુ ૨, ભક્ત પ્રત્યાખ્યાન રૂપે બે પ્રકારે છે. પાદપાગમ એટલે સભ્યશ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિપૂર્વક વિષય કષાયેાને અત્યંત પાતળા કરવા માટે, ક્રીથી સંસાર વૃદ્ધિ ન થાય તે માટે, મરણાંતિક સ‘લેખનાપૂર્વક પેાતાના શરીરને ઝાડની જેમ સથા નિશ્ચલ બનાવે છે. મન, વચન તથા કાયાનાં હલન ચલનને જ્ઞાનશક્તિપૂર્વક અવરોધી લે છે. આવી સ્થિતિમાં મૃત્યુ પામતા સાધક. પાદપેાગમ મરણના અધિકારી બને છે. જ્યારે પેાતાના અદમ્ય પુરૂષાર્થ વડે આત્માની શક્તિઓના વિકાસ સાધતા સાધક ચારે પ્રકારના આહારના અને આહારજન્ય વિષય · કાયાના ત્યાગ કરીને Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ ૨૨૦ મરણ પામે તે ભક્ત પ્રત્યાખ્યાન મરણ કહેવાય છે. પાદપાગમ મરણના બે પ્રકાર છે. નિર્હરિમ એટલે મરણ પામેલા સાધકને ઘરથી બહાર લાવીને સંસ્કારિત કરાય છે, જ્યારે અનિર્હરિમમાં પર્વતની ગુફામાં, જંગલમાં કે એકાન્ત સ્થાનમાં પાદપેાગમથી મરણુ પામેલાના સંસ્કાર કરવામાં આવતા નથી. આ રીતે અને પ્રકારના પાદપાગમ મરણમાં સાધકને ચારે પ્રકારના આહાર ત્યાજ્ય હાય છે. શરીરના સંસ્કાર-સેવા-શુશ્રુષાઆદિથી રહિત હાય છે. તેમ પેાતાના શરીરની સેવા પાતે કરતા નથી અને બીજા પાસે કરાવતા નથી. જ્યારે ભક્ત પ્રત્યાખ્યાન મરણુ પણ નિર્હરિમ અને અનિર્હરિમરૂપે બે પ્રકારનું છે, છતાં બ'ને સપ્રતિક –એટલે કે મરણાન્તરે સ'સ્કારિત થાય છે. ઉપર્યુ ક્ત બંને પ્રકારનાં પંડિત મરણેા પેાતાની શક્તિ અને પરિસ્થિતિને ખ્યાલ કરીને અવશ્યમેવ સ્વીકાય છે. આમાં એ મત કોઇને પણ હોઇ શકે નહિ. પરંતુ ધ્યાન એ રાખવાનુ કે વઋષભનારાચ સંઘયણુના માલિકના આત્મિક કે શારીરિક મળની તુલનામાં છેલ્લા સંઘયણના માલિકનુ બળ સર્વથા નગણ્ય હાય છે. કદાચ શરીરબળ સાધારણ રૂપે સારુ હાય તેા જ્ઞાનખળની થાડી કે વધુ ખામી હેાય છે. અથવા અપેક્ષાકૃત જ્ઞાન કે આત્મબળ સારુ હાય તે શરીર ખળ તેવું હાતુ નથી અને આત્મિક કે માનસિક બળને શરીરબળની અપેક્ષા રાખ્યા વિના ચાલવાનું જ નથી. તેમ છતાં પણ ગૃહસ્થાશ્રમમાં રહેતા શ્રાવક કે શ્રાવિકા ચાહે ગમે તેટલા પેાતાના મળની વાતા કરે તેા પણ તેઓ છઠ્ઠા ગુણસ્થાનકના માલિકો કોઈ કાળે હાઈ શકતા નથી. કેમકે મહાત્રતા ધાર્યાં વિના છઠ્ઠું ગુણુસ્થાનક Page #276 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું: ઉદ્દેશક-૭ ૨૨૧ હરહાલતમાં સ્પેશી શકતું નથી. તેમ છતાં આ છઠ્ઠા ગુણસ્થાનકે પણુ આર્ના ધ્યાનની પ્રમુખતાને કઈ તત્ત્વજ્ઞાની ઈન્કારી શકવાને સમર્થ નથી અને આર્તધ્યાનની પ્રમુખતામાં કે શક્યતામાં આત્મિક કે માનસિક બળને ગમે તેટલું પાણી ચડાવીએ તે પણ તે ભાડુતી પાણી ક્યાં સુધી ટકવાનું હતું? અને ન કરે નારાયણ ને યદિ શારીરિક વેદનાઓની વૃદ્ધિમાં આંતરજીવનમાંથી ભાડુતી રંગ ઉતરી ગયો તે અનશન કરનારને કે તેના હિમાયતીને આર્તધ્યાનના ચક્રાવે ચડતાં– “ ભૂખ રાંડ ભૂંડી આંખ જાય ઊંડી, પગ થાય પાણી અને આંસુ આવે તાણી. ” ભૂખ અને તરસના ધ્યાનમાં ઉતરી ગયેલાનું અનશન ટક્યા પામશે ? કે ધાર્મિકતાની મશ્કરી કરાવશે? આ બધી વાતને ખ્યાલ રાખીને આજના કરાતા અનશને પાદપેગમ કે ભક્તપ્રત્યાખ્યાનની તુલનામાં ન આવી શકે તે હકીકત છે. ' જ શતક ૧૩ નો ઉદ્દેશો સાતમો પૂર્ણ. એ M Page #277 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૮ કર્મસત્તા ? જીવમાત્રના કલ્યાણેષુ શ્રી ગૌતમસ્વામીએ ભગવંત મહાવીર પ્રભુને પૂછયું કે, “હે પ્રભો ! જૈન શાસનમાં કર્મની પ્રકૃતિએ કેટલી કહેવામાં આવી છે? એટલે કે કર્મોના ભેદ કેટલા છે?” કબાબમાં ભગવંતે ફરમાવ્યું કે, “ગૌતમ! અનંત ચોવીશીના અનંત તીર્થકરેએ કમેને આઠ વિભાગમાં વિભાજિત કર્યા છે, અર્થાત્ કર્મોના ભેદ આઠ છે, જે પ્રકૃતિબંધ-રસબંધસ્થિતિબંધ અને પ્રદેશબંધથી પ્રત્યેક કર્મ ચાર ચાર પ્રકારે છે અને પ્રજ્ઞાપના સૂત્રના ૧૩મા પદે કહેલું પ્રકરણ જેવા માટે સૂત્રકાર શ્રી સુધર્માસ્વામીજી ભલામણ કરે છે. મદિરાપાનમાં મસ્ત બનેલાનાં જ્ઞાનતંતુઓ તે સમય પૂરતા તેવી રીતે દબાઈ ગયેલાં હોય છે, જેથી તેની સ્મરણશક્તિને ઘણે જ હાર થઈ જતાં તે ભાઈને પાંચ મિનિટ પહેલાં બેલેલી–ચાલેલી–ખાધેલી–પીધેલી વાતે પણ યાદ રહેતી નથી. તેવી રીતે સાતેય કર્મોનું મૂળ મેહનીય કર્મ છે, જે શરાબપાનને ચરિતાર્થ કરનારૂં હોવાથી મેહ અને માયાઘેલા માનવને સંસારની ખટપટો, શૃંગારાદિ રસની વાર્તાઓ અને ભજને યાદ રહે છે, પણ સમ્યગજ્ઞાનની વાતે, ચર્ચાઓ યાદ રહેવા પામતી નથી. તેવી પરિસ્થિતિમાં દયાના સાગર, પ્રાણીમાત્રના કલ્યાણમિત્ર ગૌતમસ્વામીજી ફરી ફરીને કર્મોના સંબંધવાળા પ્રશ્નો પૂછતા રહે છે અને ભગવંત જવાબ આપે છે. આ પ્રસ્તુત પ્રશ્ન પણ કર્મ સંબંધી જ છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૮ ૨૨૩ મોહવશ બનેલા જીવના અધ્યવસાયે અસંખ્યાત અને અનંત હોવાથી કર્મો પણ અનંતા હેય છે, પણ તે બધાને સમાવેશ આઠની સંખ્યામાં થઈ જાય છે. કેમકે કેઈપણું અધ્યવસાય તેવું નથી જે આઠ કર્મોમાંથી એકાદમાં સમાવેશ ન પામતે હોય. માટે સામૂહિક રૂપે કર્મો આઠ કહ્યાં છે, તે બધાનુ વિસ્તૃત વર્ણન પહેલા ભાગમાં અને બીજા ભાગમાં આવી ગયું છે. કર્માણ વિનાને જીવાત્મા ઈશ્વર જ હોય છે, જે નિરંજન નિરાકાર હોવાથી એકેય કર્માણ તેને અસર કરતું નથી. જ્યારે સંસારવતી જીવ અનાદિકાળથી કર્મોના ઓછાવત્તા અણુઓથી મિશ્રિત છે. જીવ પહેલા કે કર્મ પહેલા? પ્રત્યક્ષ દેખાતા સંસારમાં ઘણી વસ્તુઓ એવી છે જે માટે પ્રશ્ન અને ઉત્તરને અવકાશ હોતું નથી. જેમકે “આંબાની ગેટલી પહેલાં હતી કે આંબાનું ઝાડ પહેલાં હતું ? આપણે માયાના ચમત્કારે પ્રત્યક્ષ જાણી રહ્યા છીએ કે ૩૩ કરોડ દેવતાઓ પણ ભેગા મળીને આંબાની ગેટલી વિના ઝાડ તૈયાર કરી શકે નહિ. તેમ આંબાના ઝાડ વિના ગોટલીને ઉત્પાદક સંસારભરમાં ગતવા છતાં પણ મળી શકે નહિ. તેવી રીતે ઇંડા વિના કબૂતર હઈ શકે જ નહિ. અને તે વિના ઇંડાનું ઉત્પાદન આકાશમાંથી પણ થઈ શકે તેમ નથી. અનાદિ કાળથી રાત્રિએ અને દિવસે થંભ્યા વિના ચાલુ જ છે. પણ કેઈની પાસે તેને નિવેડે નથી કે સૌથી પહેલું રાત્રિનું નિર્માણ થયું હશે કે દિવસનું? ઈત્યાદિક પ્રશ્નો અને જવાબમાં મંતિજ્ઞાનને ફસાવી Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ( શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દેવાને પ્રયત્ન સર્વથા નિરર્થક છે; કેમકે જેને જવાબ છે જ નહિ તેવા પ્રશ્નો પણ બેકાર છે. આકાશમાંથી વરસાદ, કરા, માછલાં અને વીજળી પડતાં તે સૌ કઈ અનુભવી શકે છે પરંતુ ત્રણે કાળમાં આંબાની ગોટલી કે કબૂતરનાં ઈંડાં આકાશમાંથી પડ્યાં હોય કે કેઈની ફેકટરીમાં બનતા હોય એ અનુભવ ભૂતકાળમાં પણ કેઈને થયેલ નથી અને ભાવિકાળમાં પણ કેઈને થવાને નથી. - સત્યાર્થ એ છે કે સંસારને, માનવને, ઝાડ, નદીઓ કે નાળાઓને જેઓ ઈશ્વરનું સર્જન માને છે તેમને તથા મિથ્યાજ્ઞાનીઓને જ આવા પ્રશ્નો ઉદ્દભવે છે. પરંતુ હજુ સુધી એક પણ બ્રહ્મવેત્તા તેને થયું નથી કે પોતાના ભક્તોને શંકામુક્ત કરી શકે. જ્યારે અરિહંતેનું શાસન ફરમાવે છે કે હે પુણ્યશાળીઓ ! આ સંસાર અને તેની માયા સૌને માટે પ્રત્યક્ષ છે, માટે તમે પોતે તેને અનુભવ કરે, જેથી સત્યજ્ઞાનના માલિક બની શકે.” મુક્તાત્માને છેડીને કર્મ વિનાને એકેય જીવ નથી. તેથી જીવ અને કર્મનું મિશ્રણ જ સંસાર છે. તે કર્મોને ઉત્પાદક (સંગ્રાહક) અને વિનાશક જીવ છે, પણ જીવને ઉત્પાદક કઈ હોઈ શકે નહિ. બેશક ! સંસારનું કે જીવનું રૂપાંતર જૈન શાસનને માન્ય છે અને તે કાર્ય માં પણ કર્મસત્તાનું આધિપત્ય જ રહેલું છે. ઘી, તેલ, કે રંગરોગાન ઉપર વિન ઈચ્છાએ પણ રજકણાદિ ચોંટ્યા વિના રહી શકે તેમ નથી. તેવી રીતે રાગદ્વેષની ચીકાશવાળા આત્માને મન-વચન તથા કાયાના વ્યાપાર સર્વથા અનિવાર્ય હોય છે અને જ્યાં વ્યાપારે છે ત્યાં કમં. Page #280 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૮ ૨૨૫ રજ ચંચ્યા વિના રહેતી નથી. જૈન શાસન તે પ્રક્રિયાને કર્મબંધન કહે છે. ખાધેલા ખેરાકને અમુક ભાગ લેહીરૂપે, માંસરૂપે, મેદરૂપે, હાડકાંરૂપે યાવત્ શુક કે રજરૂપે નિર્ણિત થઈ જાય છે, તેવી રીતે નવાં બંધાતાં કર્મોના પણ ચાર વિભાગ પડી જાય છે. તેને જ પ્રકૃતિ (સ્વભાવ) રસ, સ્થિતિ અને પ્રદેશ કહેવાય છે. જુદા જુદા અધ્યવસાયેથી બંધાયેલાં કર્મોને સ્વભાવ એકરૂપ નથી હોતે પણ આઠ રૂપે હોય છે. જેમકે– (૧) ચૈતન્ય સ્વરૂપ આત્માના ચૈતન્ય(જ્ઞાન)ને જે અવરોધે તે જ્ઞાનાવરણીય. (૨) દર્શન સ્વરૂપી આત્માને દર્શન અવધના અનુભવે થાય તે દર્શનાવરણીય. (૩) શુદ્ધ સ્વરૂપી આત્માને જેનાથી સુખ–દુઃખના અનુભ થાય તે વેદનીય. (૪) પિતાની મૂળ સ્થિતિનું ભાન થવા દે નહિ તેમ શુદ્ધ સ્વરૂપનાં પ્રકટીકરણમાં પણ પથ્થર ફેંકતે રહે તે મેહનીય કર્મ. (૫) સુખ-દુઃખના ભંગ માટે શરીરની રચનામાં રહેલું પાર્થ ફક્ય નામકર્મના કારણે છે. (૬) જીવનું ઉંચનીચપણું ગેત્રિકર્મને આધીન છે. (૭) ચારે ગતિમાં રખડપટ્ટી કરાવનાર આયુષ્યકર્મ છે. (૮) જીવનની બધી વાતેમાં અવરોધ કરે તે અંતરાયકર્મ છે. આ પ્રમાણે અધ્યવસાયને આધીન થઈને કર્મોને બાંધતા Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમયે જ તેમનામાં ફળ દેવાને તેને સ્વભાવ પણ પિતાની મેળે જ બંધાઈ જાય છે. | સ્વભાવની જેમ આત્મા સાથે રહેવાને કાળ પણ તે સમયે કે ત્યાર પછીના સમયમાં બંધાઈ જાય છે. પહેલા ભાગમાં ચર્ચાઈ ગયેલે વિષય હોવા છતાં અત્યુપયેગી હોવાથી ફરીથી વિચારી લઈએ. અનંત સંસારના અનંત ને ભેગવી ચૂકેલે આ જીવાત્મા રાગદ્વેષ-મોહ-માયા અને કામે પાસના આદિના કારણે પ્રત્યેક ભવમાં સેંકડો-હજારેલા છે અને કરેડોથી પણ વધારે બીજા છ સાથે સંબંધિત થયે છે. અધ્યવસાયની તરતમતાને કારણે સંબંધ પણ વિચિત્ર જ હોય છે. અનિકાચિત સંબંધ અને કર્મોની વાત ન કરીએ તે પણ નિકાચિત, ગાઢનિકાચિત થયેલા રાગ કે દ્વેષના સંબંધે કે કર્મોમાં તે ઘણું જ વિચિત્રતા આવવાનું કારણ એ છે કે – કર્મ સાંકળથી બંધાયેલા તે બંને છે કેણ જાણે પાછા એક સ્ટેજ ઉપર ક્યારે ભેગા થશે તેનું કંઈ પણ કહી શકાય તેમ નથી. કેમકે સૌ જીવોની ગતિ અને આગતિ સર્વથા કર્માપેક્ષ છે. મહાવીરસ્વામીને આત્મા, શય્યાપાલકના આત્માને ૮૦ સાગરેપમ પછી ભેગો થયે છે, જ્યારે પાર્શ્વનાથને આત્મા કમઠને તથા ગુણસેનને આત્મા અગ્નિશર્માને એક એક ભવના આંતરે લગભગ સાગરોપમની સંખ્યા પૂર્ણ થયે મળે છે અને મળ્યા ત્યારે વૈરના બદલા જીવલેણમાં પરિણમ્યા છે, એ જ પ્રમાણે અતિ નિકાચિત રાગના સંબંધે આનતપ્રાણત દેવકને દેવ પિતાની ૨૦ સાગરોપમ જેટલી આયુષ્ય મર્યાદા લગભગ પૂરી કરી રહ્યા પછી, પોતાની ૨૦ સાગરોપમ પહેલાંની અને નિકાચિત Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ શતક ૧૩ મું ઉદ્દેશક-૮ બંધનમાં બંધાયેલી સાથે સાથે બીજા પુરૂષથી તત્કાળ ભેગવાયેલી સ્ત્રીના શરીર સાથે આંખના પલકારે કામચેષ્ટિત થઈને દેવઅવતાર પૂર્ણ કરે છે અને પુત્રરૂપે તે સ્ત્રીની કુક્ષિમાં અવતરે છે. આ કારણે જ મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડકેડી સાગરોપમની કહેવાઈ છે. એ જ પ્રમાણે મરીચિ મુનિના આત્માએ શિષ્યના લેભમાં નિકાચિત બાંધેલું દર્શન મેહનીય કર્મ સેળમા ભવ સુધી કાયમ રહીને ઉપશમિત થયું છે. વચ્ચે કેટલાયે સાગરોપમે દેવલેકમાં અને લાખે પૂર્વોની આયુષ્યમર્યાદા બ્રાહ્મણકુલમાં પૂર્ણ થઈ છે, તે આ પ્રમાણે– મરીચિ ૮૪ લાખ પૂર્વાયુ ચોથા ભવે ૧૦ સાગરોપમ આયુ પાંચમે ભવે બ્રાહ્મણકુલ ૮૦ લાખ પૂર્વાયુ (ત્યાર પછી લાંબા કાળ સુધી ભ્રમણ) બ્રાહ્મણ ૭૨ લાખ પૂર્વાયુ સાતમે ભવે સૌધર્મ સ્વર્ગે મધ્ય સ્થિતિ આઠમે ભવે અગ્નિદ્યોત બ્રાહ્મણ ૬૦ લાખ પૂર્વાયુ નવમા ભવે ઈશાન સ્વર્ગે મધ્ય સ્થિતિ દશમા ભવે અગ્નિભૂતિ બ્રાહ્મણ પ૬ લાખ પૂર્વાયુ અગિયારમા ભવે સનકુમાર સ્વર્ગ મધ્ય સ્થિતિ બારમા ભવે ભારદ્વાજ બ્રાહ્મણ ૪૪ લાખ પૂર્વાયુ માહેન્દ્ર સ્વર્ગ મધ્ય સ્થિતિ ચૌદમા ભવે સ્થાવર બ્રાહ્મણ ૩૪ લાખ પૂર્વાયુ પંદરમા ભવે બ્રહ્મલેક સ્વર્ગ મધ્ય સ્થિતિ ઉપર પ્રમાણે છે ભવ દેવલેકના થયા છે તેમાં પણ બે વાર પાંચમા સ્વર્ગે અને ચાર ભવે બીજા સ્વર્ગોમાં ઉત્કૃષ્ટ અને છઠું ભવે Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જઘન્ય વચ્ચે મધ્ય આયુના સ્વામી બન્યા, જ્યારે મનુષ્ય અવતારોમાં ૪૩૦ લાખ પૂર્વાયુ પૂરા થયા છે. એક પૂર્ણાંમાં ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ આટલા વર્ષાના સમાવેશ થાય છે. આવા ચારસો લાખ અને ૩૦ લાખ પૂર્વ જાણવા. શરીરની સુખાકારીના પાપે બાંધેલુ' ચારિત્ર મોહનીય પણ કેટલાયે સાગરોપમ પૂર્ણ કર્યાં પછી ખસે છે અને તે જ ભવમાં આંધેલા નીચ ગેાત્રના ઉય ઠેઠ મહાવીરસ્વામીના ભવમાં ઉતિ થાય છે. આની વચ્ચે લગભગ કાડાકોડી સાગરોપમના સમય પૂરું થયેા છે. આ કારણે સૂક્ષ્મદશી જૈન શાસને કર્માંની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે કહી છે. જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની ૩૦ કોડાકોડી સાગરોપમની છે. નામ અને ગાત્ર કમની ૨૦ કોડાકોડી સાગરોપમ અને મેહનીય ક` ૭૦ કોડાકોડી છે અને આયુષ્યકમ કેવળ ૩૩ સાગરોપમની મર્યાદાવાળુ છે. લેસ્યાઓની સ્થિતિ અનિયત હેવાથી બંધાયેલા કે મંધાતા કર્માંમાં રસ (કર્મામાં ફળ દેવાની યાગ્યતા) પણ વિચિત્ર પ્રકારે થાય છે. જેમકે-બ્રાહ્મણુ સંસ્કૃતિના ચક્કરમાં ફસાયેલા રાજાએના જમાનામાં દશેરાના દિવસે હજારો માણસોની વચ્ચે શરાબપાન કરાવેલા પાડાને ભાલાએ દ્વારા અત્યંત દયનીય પદ્ધતિએ મારવામાં આવતા હતા. ક્રિયા એક જ છે છતાં પણ હજારો માણસાના અધ્યવસાયેા જુદા જુદા હેાવાથી કેટલાક ક્રૂર લેશ્યાવાળા થઇને પાડાને ભાલા મારે છે. કેટલાક કુતૂહલમાં આવીને, જ્યારે કેટલાકાને કેવળ જોવામાં જ મજા પડે છે અને "ઊભા ઊભા તાલીઓ પાડ્યા કરે છે, જ્યારે ખીજાએ હિંસક Page #284 -------------------------------------------------------------------------- ________________ સતક ૧૩ મું ઉદ્દેશક-૮ ક્રિયાને જોવાની મુદ્દલ ઈચ્છાવાળા નથી. પરંતુ મિત્રની શરમથી જેતા હોય છે. આમ સૌની ભાવના વિચિત્ર અને જુદી જુદી હેવાથી એક જ ક્રિયા દ્વારા બંધાયેલાં કર્મોમાં રસનું તારતમ્ય પણ ઉતરે તેમાં નવાઈ જેવું નથી. રેલગાડી મોટર કે વિમાનના એકસીડંટમાં સેંકડે માણસ મરે છે. તેમાં કેટલાક સીમાતીત રીબાઈ રીબાઈને મરે છે, જ્યારે કેટલાક હાથપગથી વિયુક્ત થઈ જીવતાં જીવનમાં રીબાઈ રહ્યા હોય છે. ત્યારે કેટલાકને કંઈ પણ હાનિ થતી નથી અને આબાદ બચી જાય છે. એમાં રસબંધની વિચિત્રતા સિવાય બીજું કંઈપણ કારણ નથી. પ્રદેશબંધ, કર્માણુઓના પ્રદેશને સમૂહ હેય છે. ક્રિયામાત્રમાં પ્રતિબંધ અને પ્રદેશબંધ અનિવાર્ય છે. જ્યારે રસ અને સ્થિતિમાં કષાયભાવની તંરતમતા રહી છે. રસઘાત, સ્થિતિઘાત અને ગુણસંક્રમણ : ભવભ્રમણ કરતાં જીવને જ્યારે મોક્ષગમનની લાયકાત પ્રાપ્ત થાય છે ત્યારે તેનામાં અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ (આત્માની અજબ ગજબની શક્તિ)ની પ્રાપ્તિ થતાં જ દીર્ઘ સ્થિતિમાં અને તીવ્ર રસનાં કર્મો પણ ટૂંકી સ્થિતિવાળાં અને ઓછા રસવાળાં થઈ જાય છે. કર્મસરા પાસે જેમ અનંત શક્તિ છે તેમ જીવ પણ અનંતશક્તિને સ્વામી છે. અનાદિ કાળથી બંને રણમેદાને ચડ્યાં છે અને અત્યાર સુધી કમ રાજાએ જીવ ઉપર વિજય મેળવ્યું છે, પરંતુ ભવભ્રમણમાં કેઈક જ સમયે જીવાત્માને જ્યારે પોતાનું ભાન થાય છે ત્યારે પિતાની અભૂતપૂર્વ શક્તિ વડે કર્મરાજાને પરાસ્ત કરવા માટે સમર્થ બને છે. તે સમયે લાંબા સમયનાં કર્મને કચ્ચર Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સ ંગ્રહે ભા. ૩ 6 ઘાણ નીકળીને અંતઃકોડાકોડી જેટલા સમયવાળાં જ કર્યાં શેષ રહે છે. આત્માની આ શક્તિને અપવના કરણ' કહેવાય છે. અહીં અનંતાનુ બધી ચાર કષાય અને મેહનીયની ત્રણ પ્રકૃતિઓના ક્ષયાપશમ થતાં ક્ષાયેાપશમિક અને ક્ષય થતાં ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ જીવાત્માને થાય છે, જે મેક્ષમાં જવા માટેનું પહેલું પગથિયું છે. આ સ્થાનમાં સ્થિત થઇને આત્મા યદિ સભ્યજ્ઞાન વધારી શકે તે કટાકાટી સાગર પમમાંથી પણ પલ્યાપમના પલ્યાપમ જેવાં કમૅને તેાડી ફાડીને તેવી સ્થિતિમાં આ જીવાત્મા પ્રવેશ કરશે જ્યાં ભયંકર ચીકણાં કર્માંને ફ્રીથી બાંધવાની લાયકાત પણ નાશ થશે અને ધીમે ધીમે કે વધારે જોરથી પેાતાની ગતિમાં આગળ ને આગળ વધતા તે ભાગ્યશાળી માક્ષમહેલમાં પણ પહોંચી શકશે. ** શતક ૧૩ના ઉદ્દેશા આઠમા પૂણ્ Page #286 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૯ અતિચારોની આલેચના ન કરવામાં આવે છે? ત્રીજા શતકના પાંચમા ઉદેશામાં જે વિષય ચર્ચા છે. બરાબર તે જ વિષય પ્રસ્તુત ઉદેશામાં કહેવાય છે. સાર નીચે લખ્યા પ્રમાણે છે. ગૃહસ્થાશ્રમમાં રહેલે ગૃહસ્થ ગમે તેટલે સમ્યકત્વધારી કે વ્રતધારી હોય તે પણ મુનિરાજોના મહાવ્રત આગળ શ્રાવકનાં વ્રતને સર્વથા અ૫ જ કહેવાય છે, કેમકે તે અણુવ્રતધારી છે અને મુનિરાજ મહાવ્રતધારી છે. . ગુરુઆજ્ઞામાં રહીને જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યની ધાર માં આગળ વધતે તે મુનિ વૈકિય શક્તિઓને ધારક બનવા છતાં પણ યદિ આત્મશક્તિનાં વિકાસ ન સધાયે હોય તે તેમની આધ્યાત્મિકતા માયા મૃષાવાદથી મુક્ત બની શકતી નથી. તેથી ભાવ આધ્યાત્મિકતા વિનાને મુનિ ચાહે ગમે તેટલી લબ્ધિઓ પ્રાપ્ત કરે, આકાશમાગે વિતરણ કરે, ગમે તેવાં અને ગમે તેટલાં રૂપોની વિદુર્વણું કરે તે પણ પ્રમાદી બનીને પોતાનાં વતને લાગેલા અતિચારે, ચરણ-કરણમાં સેવેલી પ્રમાદિતા આદિ દોષનું પ્રતિકમણ કે આલેચન કરતું નથી તે તે મુનિ આરાધક બનતું નથી પણ વિરાધક બને છે. લાગેલા કે લગાડેલા અતિચારેનું પ્રતિક્રમણ યદિ ભાવઆવશ્યક( પ્રતિક્રમણ)થી સભર હશે ત્યારે તે અતિચારોથી Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મુક્ત બનીને ભાવ આધ્યાત્મિકતા તરફ પ્રસ્થાન કરતે કલ્યાણ પામશે અન્યથા અકલ્યાણ પામશે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં ધસ્થ મુનિને કે ગૃહસ્થને સુખદાયક ભૌતિક પદાર્થો અને ચમત્કારની પ્રાપ્તિમાં કઈક સમયે ચારિત્રબળ અને કંઈક સમયે કે સ્થળે પુણ્યબળ પણ કામ કરી રહ્યું હોય છે. મહાવ્રતની કે સમિતિ ગુપ્તિધર્મની આરાધના કર્મોની નિર્જરા માટે કરનાર મુનિનું જીવન અને શરીર બીજાઓને માટે ભાવમંગળ સ્વરૂપે બને છે, જેનાથી તેવા મહાતપસ્વી મુનિઓનાં દર્શનવંદન અને ઉપાસનાથી ગૃહસ્થ સંસારના ભૌતિક લાભ મેળવી શકે છે, જ્યારે નિજ રા માટે આરાધના ન કરનાર મુનિઓ કેવળ પૂર્વના પુણ્યના કારણે ગૃહસ્થને માટે ચમત્કારરૂપ બને છે. ખાસ વાત એ છે કે જે તે મુનિ આરાધક હશે તે પ્રતિક્રમણદિથી પિતાના આત્માને બચાવી લેશે અન્યથા ગૃહસ્થની માથાકૂટમાં પડેલે મુનિ વિરાધક બનીને પોતે પિતાનું અધઃપતન કરશે. પહેલા ભાગમાં વર્ણવાઈ ગયેલા વૈકિય રૂપ આદિને મૂળ સૂત્રથી જાણી લેવાં. િશતક ૧૩ ને ઉદેશે નવમે પૂણ. જ Page #288 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદેરાક–૧૦ તેરમા શતકને આ છેલ્લે ઉદ્દેશ છે. કેવળજ્ઞાનને મેળવ્યા પછી ભગવાન મહાવીરસ્વામી ૩૦ વર્ષ સુધી વિહરમાન રહ્યા છે, પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી ભવ્ય જીને નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે સથવસરણમાં વિરાજમાન થઈને જુદા જુદા વિષયને સ્પર્શ કરતું જ્ઞાન જનતાને આપ્યું છે. ખાસ ધ્યાન એટલું રાખવાનું કે “બુદ્ધની જેમ ઘણા પ્રશ્નો પ્રભુએ જતા કર્યા નથી. જ્ઞાયકને ક્યા સમયે ક્યો વિષય જાણવાનું હોય તે કહી ન શકાય, માટે જ કેઈક સમયે સંબંધિત અને બીજા સમયે અસંબંધિત વિષયે પણ પુછાયા છે અને દયાના સાગરે જવાબ આપ્યા છે. આ ઉદ્દેશામાં ગૌતમસ્વામીએ પૂછ્યું કે, “હે પ્રભે! છદ્મસ્થ જીવને સમુદ્યાત કેટલા?” ભગવંતે કહ્યું કે, “છ સમુદ્રઘાતે હોય છે, તે આ પ્રમાણે વેદના, કષાય, મારણતિક, વૈદિય, આહારક અને તેજસ્ સમુઘાત...જે પહેલા ભાગમાં ચર્ચાઈ ગયા છે. છઘસ્થને કેવળી સમુદ્દઘાત હેતે નથી. સંસારમાં કેવળી અને છઘસ્થ રૂપે જીવે બે પ્રકારના છે. સંસારાતીત કેવળી કહેવાય છે અને સંસારની ચારે ગતિઓમાં કર્મવશ ચક્કર મારનારાઓ છદ્મસ્થ છે. જેમાં પહેલા ગુણસ્થાનકથી લઈને ૧૧મા ગુણસ્થાનકના બધાય છે એટલે કે ક્ષપકશ્રેણી વિનાના છે તેમજ મતિજ્ઞાનથી લઈને મનઃ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પર્યવ સુધી બધાએ જ્ઞાનીએ છદ્મસ્થ છે. તે બધાય છઘને સમુદુઘાત છ હોય છે. વિશેષ પ્રજ્ઞાપના સૂત્રથી જાણી લેવા માટે સૂત્રકારની ભલામણ છે. શતક ૧૩ નો ઉદ્દેશ દશમે પૂ. , Nononnero સમાપ્તિ વચન જગપૂજ્ય, નવયુગ પ્રવર્તક, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, સ્વ. ૧૦૦૮ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યતમ શાસનદીપક સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજીએ (કુમારશ્રમણે) પિતાના સ્વાધ્યાય માટે જ્ઞાનની તાજગી માટે મતિજ્ઞાનના વિકાસ માટે તેમજ ભવ ભવાંતરમાં પણ જૈન શાસનના સંસ્કાર ઉદિત થાય તે માટે જ ભગવતીસૂત્ર સાર સ ગ્રહના દશ ઉદ્દેશા સાથેનું ૧૩મું શતક પૂર્ણ કર્યું છે. शुभ भूयात् सर्वेषां जीवानाम् । सर्व ज़ोवाः सम्यग्ज्ञान प्राप्नुयुः । ૧૩મું શતક પૂર્ણ. Page #290 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪મું : ઉદેશક-૧ ભાવિત્મા મુનિઓને ઉત્પાદક સમ્યફચારિત્રદાતા, ગુરુદેવ ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજને ભાવવંદન કરી ભગવતી સૂત્રના ૧૪મા શતકનું વિવેચન કરવા માટે પ્રયત્ન કરું છું. જેની ચર્ચા રાજગૃહી નગરીમાં થઈ હતી. ' દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીરસ્વામીનું આવાગમન સાંભળીને શ્રેણિકાદિ રાજા-મંત્રી–શેઠ આદિ સમવસરણ તરફ આવે છે અને નમન-વંદન કરીને દેશના સાંભળે છે. ભગવંતે કહ્યું કે, હે ભાગ્યશાળીઓ ! જે જીવાત્મા જેવી લેણ્યામાં મૃત્યુ પામે છે તેને તે વેશ્યાના સ્થાનરૂપ બીજો અવતાર મળે છે. કેમ કે “યલ્સે ર૬ તલ્લે જેવા સવવન'. દેશનાને પર્ષદા પોતપોતાના ઘરે ગઈ અને ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે પ્રભે ! જે ભાવિતાત્મા (સંયમભાવથી જેમનું મન આત્મામાંથી વાસિત હોય તે) અણગાર મૃત્યુના સમયમાં પૂર્વ ભાગવર્તી સૌધર્મ દેવાવાસ(દેવક)નું ઉત્પતિના હેતુભૂત યેગ્યતાનું પિતાના લેશ્યા પરિણામથી ઉલ્લંઘન કરી લીધું છે, પરંતુ હજી સનતકુમારાદિ દેવાવાસમાં ઉત્પન્ન હેતુભૂત વેશ્યા પરિણામની પ્રાપ્તિ થાય તે પહેલા જ તે મુનિ મરણ પામે તે તે ક્યા દેવલેકમાં જાય? તેને ઉત્પાદક્યાં થાય? પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છેઃ ઉત્તરેત્તર પ્રશસ્ત લેશ્યાઓમાં રહેનાર મુનિએ, સૌધર્મ દેવલોકના દેવાની સ્થિતિ આદિ બન્ધ ગ્યતાને ઉલ્લધ્રી લીધી છે. અર્થાત્ પહેલા દેવલોક કરતાં પણ Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ લેશ્યાના જોરે તે મુનિ આગળ વધી ગયું છે અને સનતકુમાર આદિ દેવલોકમાં રહેલા દેવેની સ્થિતિ આદિ બન્ધ ગ્યતાને પ્રાપ્ત કરે તે પહેલા જ મનુષ્યભવને છેલ્લે આયુષ્યકર્મ પરમાણુ સમાપ્ત થયે મૃત્યુ પામે છે તે મુનિની ઉત્પતિ ક્યા દેવલેકમાં થશે ? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, જે અણગારે પિતાના અધ્યવસાયથી પહેલા દેવલેકના ૩૨ લાખ વિમાનને ઉલ્લંઘી લીધા છે, પરંતુ હજી સુધી સનતકુમારાદિ દેવલેક સુધી અધ્યવસાયે પહોંચ્યા નથી અને મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં તે મુનિ ઈશાન નામના બીજા દેવલેકમાં ઉત્પાદિત થશે અને તેમાં પણ ધારે કે ૨૮ લાખ વિમાનમાંથી ઘણાખરા વિમાનને ઉલ્લંઘી લીધા પછી મૃત્યુ પામે છે. માટે તે સમયે જે વિમાનને ગ્ય લેશ્યાને માલિક તે મુનિ હશે ત્યાં તેમને ઉત્પાદ થશે અર્થાત્ તે બીજા દેવલેકના ત વિમાનમાં અવતાર લેશે અને કમલેશ્યા(ભાવસ્થા)નો ત્યાગ કરીને તે વિમાનની દ્રવ્યલેશ્યાને માલિક બનવા પામશે. અથવા મૃત્યુ સમયે તે મુનિ જે ભાવ લેગ્યામાં મૃત્યુ પામે છે, તેને યદિ છોડતું નથી તે તે ભાવ લેશ્યા પણ તે દેવને કાયમ રહેશે. આ કથન સામાન્ય છે. જે મુનિ સ્થિતિઆદિની અપેક્ષાએ અસુરકુમારવાસના પૂર્વ ભાગવતને ઉલ્લંઘન કરી હજી આગળના આવાસને પ્રાપ્ત કર્યા નથી અને વચ્ચે મૃત્યુ પામી જાય છે તે જવાબમાં ભગવંતે કહ્યું કે પૂર્વની જેમ વચ્ચેના દેવાવાસમાં ઉત્પાદ થશે. આવા પવિત્ર ભાવિતાત્મા મુનિને ઉત્પાદ વૈમાનિક દેવલેકમાં કહ્યો છે, તે અસુરકુમારેમાં તેમની ઉત્પત્તિ શી રીતે સંભવી શકે? જવાબમાં કહ્યું છે કે, પહેલા તે મુનિ ભાવ Page #292 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મુંઃ ઉદ્દેશક-૧ ૨૩૭ સંયમી હોય અને પછીથી સંયમમાં સ્થિત થઈને પણ વિરાધક બન્યું હોય, બનતે હોય અને છેલ્લા શ્વાસે પણ વિરાધનાઓનું પ્રતિક્રમણ ન કર્યું હોય તે તે મુનિ અસુરકુમારાદિમાં જન્મી શકે છે જે નિદષ્ટ દેવલેક છે. આ પ્રમાણે નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર આદિ તિષ્ક અને વૈમાનિકે માટે પણ જાણી લેવું. નરકમાં જવાવાળાની શીઘગતિ કેવી હોય છે? નારકની શી ગતિ કેવી રીતની હોય છે? શીઘ્રગતિને વિષય કેટલે? અહીં શીઘ્રગતિથી શરીરનું ગમનાગમન લેવાનું નથી, પરંતુ કાળ–સમયવાચક આ શબ્દ છે માટે શીઘ્રગતિને સમય કેટલે? ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, જેમ કેઈ જુવાન, બળસંપન્ન હોય, વિશિષ્ટ યુવાવસ્થા પ્રાપ્ત કરી લીધી હોય, નિગી હેય, કાંડાથી મજબુત હોય, સહનશક્તિ ઘણી સારી હોય, બંને ભુજા સશક્ત હોય, મુઠ્ઠી યથા સમય વાળી શકાતી હોય તે જુવાન પોતાની મુઠ્ઠીને કે ભુજાને શીઘ્રતાથી સંકેચી કે પહોળી કરી શકે છે. આ રીતે તેની ગતિમાં શીઘતા હોય છે. ભગવાનની વાણીને ગૌતમસ્વામીએ ‘હા’ કહીને સ્વીકારતા કહ્યું કે હે પ્રભે! તેની ભુજા કે મુઠ્ઠી શીવ્રતાથી સંકેચાઈને વિસ્તૃત થઈ શકે છે. આ પ્રમાણે જ નારકાની ગતિ પણ શું આટલી જ શીવ્રતાવાળી હોય છે? મનાઈ ફરમાવતાં ભગવંતે કહ્યું કે જે જીવાત્માએ નરકગતિને આયુષ્યકર્મ, નરકગતિકર્મ અને નરકાસુપૂવકમ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બાંધ્યું છે તે જુગતિથી એક સમયમાં જ નરકભૂમિમાં જવાની ક્ષમતા રાખે છે અને વિગ્રહગતિ(વક ગતિ)થી બે અથવા ત્રણ સમયમાં નરકભૂમિમાં જશે. યદ્યપિ માણસના બાહુ પ્રસારણમાં શીધ્ર ગતિ જરૂર દેખાય છે તે પણ તે ગતિમાં અસંખ્યાત સમય હોય છે માટે નરકગતિની શીવ્રતાને પુરુષની તે ગતિમાં સમાનતા હેઈ શકે તેમ નથી. તે પ્રમાણે અસુરકુમારાદિ ભવનવાસીઓની, પૃથ્વીકાયિક આદિ–એકેન્દ્રિયની, વિકસેન્દ્રિયની, મનુષ્ય તથા પશુઓની વાનવ્યંતર, જ્યોતિષ્ક તથા વૈમાનિક ગતિ પણ એક, બે કે ત્રણ સમયની હોય છે. તેમાં સ્થાવરે માટે ચાર સમય સુધીની મર્યાદા છે. સારાંશ કે એક ભવમાંથી બીજા ભવમાં જવા માટે સમશ્રેણીમાં રાજુગતિથી એક સમયમાં અને વિશ્રેણીમાં વિગ્રહ-ગતિથી બે કે ત્રણ સમયમાં ઉત્પત્તિસ્થાને જીવ માત્રને ગયા વિના છુટકારે નથી; માટે ખરી રીતે આને જ શીધ્રગતિ કહેવાય છે. બાહુ પ્રસારણમાં આપણી ચર્મચક્ષુ ભલે શીવ્રતાની કલ્પના કરી લે તે ય તેમાં અસંખ્યાત સમયે સમાયેલા છે. બે સમયમાં એક વિગ્રહગતિ, ત્રણ સમયમાં બે અને ચાર સમયમાં ત્રણ વિગ્રહ સમજવાના છે. બે સમયની વિગ્રહગતિ આ પ્રમાણે કઈ જીવ જ્યારે ભરતક્ષેત્રની પૂર્વ દિશાથી નરકમાં પશ્ચિમ દિશામાં ઉત્પન્ન થવાને હોય છે, ત્યારે પ્રથમમાં તે નીચે આવે છે અને બીજા સમયમાં તિરછી ઉત્પત્તિસ્થાને જાય છે. આ બે સમયની એક વિગ્રહગતિ માટે જાણવું. ત્રણ સમયની વિગ્રહગતિ આ પ્રમાણે –જ્યારે જીવ ભરતક્ષેત્રની પૂર્વ દિશાથી નરકના વાયવ્ય કેણમાં ઉત્પન્ન થવાને હોય છે ત્યારે પ્રથમ સમયે સમ શ્રેણીથી નીચે આવે Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ શતક ૧૪ મું ઉદ્દેશક-૧ છે, બીજા સમયે તિરછી ગતિથી પશ્ચિમમાં જાય છે અને ત્રીજા સમયે તિરછી ગતિએ નરકના વાયવ્ય દિશામાં જાય છે. ચાર સમયની વિગ્રહગતિ આ પ્રમાણે એકેન્દ્રિય જીવ એક સમયમાં ત્રસ નારકીથી બહાર અધેલેકની વિદિશામાંથી દિશામાં આવે છે. બીજા સમયે લેકના મધ્યમાં પ્રવેશ પામે છે. ત્રીજા સમયે ઉર્વીલોકમાં અને ચોથા સમયે નારકીમાંથી બહાર આવીને દિશામાં રહેલા ઉત્પત્તિસ્થાનમાં આવે છે. આ પ્રમાણે બીજા ભવને પ્રાપ્ત કરવા ની શીવ્ર ગતિની વક્તવ્યતા કહી. નરકને યોગ્ય શું અનંતપન્નક હોય છે? હે પ્રભે! નરકમાં જવાની લાયકાતવાળા જીવ શું અનંતપન્નક હોય છે? પરંપન્નક હોય છે? કે અનંતરપરંપરક અનુત્પન્નક હોય છે? નરકમાં ઉત્પન્ન થવામાં સમયાદિકનું વ્યવધાન હોતું નથી તે અનંતપન્ન કહેવાય છે, બે કે ત્રણ સમયનું વ્યવધાન હોય તે પરંપરાત્પન્નક કહેવાય છે. અને જે બંને પ્રકારે નથી તે અનંતર પરંપરક અનુત્પન્નક કહેવાય છે. જુગતિથી નરકમાં જવાવાળા પહેલા ભેદમાં છે અને વક્રગતિથી બીજા ભેદમાં જાણવાં. અનંતપન્નક નારકો ચારે ગતિનું આયુષ્ય બંધન કરતા નથી, જ્યારે પરંપરાત્પન્નક જી ચારે ગતિમાંથી મનુષ્યાયુ અને તિર્યંચાયુનું બંધન કરનારા છે તથા ત્રીજા ભેદના નારકે પણ ચારે ગતિનું આયુષ્ય બંધન કરતા નથી. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વર્તમાન ભાવ પૂરતું પિતાના આયુષ્યને ત્રીજો ભાગ જ્યારે શેષ રહે ત્યારે આયુષ્ય કર્મ બંધાય છે. જેમકે કઈ જીવનું ૩૩ વર્ષનું આયુષ્ય હતા તેમાંથી ૨૨ વર્ષ વીત્યા પછી શેષ ભાગના ૧૧ વર્ષ માં ગમે ત્યારે પણ આયુષ્યકર્મનું બંધન થશે અને છેવટે અંતિમ શ્વાસોશ્વાસમાં બંધાશે. અનંતપન્નક જીને તેવા પ્રકારના આયુષ્યબંધનના અધ્ય. વસાને અભાવ હોવાથી આયુષ્ય બાંધી શકતા નથી. અનંતરપરંપરા અનુત્પન્નક જી વિગ્રહગતિમાં હોવાથી તેમને ઉત્પાદ નથી, માટે આયુષ્યબંધન પણ નથી. જ્યારે પરંપરપત્રક જી આયુષ્યના ૬ મહિના શેષ રહે ત્યારે અને જઘન્યથી કેવળ અંતમુહૂર્ત શેષ હોય ત્યારે આવતા ભવને માટે મનુષ્યનું અથવા તિર્યંચનું આયુષ્ય બાંધે છે. પણ નરક કે દેવગતિના આયુષ્યબંધનની યેગ્યતા ન હોવાથી તેમજ દેવજીને પણ દેવ અને નરક આયુષ્યની યોગ્યતા ન હોવાથી બાંધતા નથી. આ પ્રમાણે અસુરકુમારોથી લઈને વૈમાનિક સુધી સમજી લેવું. પરંપરત્પન્નક જે તિર્યંચ અને મનુષ્ય છે તે ચારે ગતિનું બંધન કરે છે. આ પ્રમાણે નરકગતિમાંથી બહાર આવેલા નારકેને બીજા સ્થાને ઉત્પન્ન થવામાં એક જ સમય લાગે તે અનંતર નિર્ગત કહેવાય છે અને બે સમય લાગે તે પરંપરાત્પન્નક નારક કહેવાય છે અને જે નરકગતિમાંથી નીકળી ગયા છે પણ હજી વિગ્રહગતિમાં છે એટલે કે ઉત્પત્તિક્ષેત્રને પ્રાપ્ત કરી શક્યા નથી, તે અનંતર પરંપરક અનિર્ગત કહેવાય છે. આ શતક ૧૪નો ઉદ્દેશો પહેલો પૂર્ણ. } Page #296 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-ર આ ઉદ્દેશામાં નીચે પ્રમાણેની વક્તવ્યતા છે. જીવાના ઉન્માદ, ઇન્દ્ર શુ' વર્ષાદ કરે છે ? ઇન્દ્ર વૃષ્ટિ કેવી રીતે કરતા હશે ? અસુરકુમારો વૃષ્ટિ કરે છે ? ઇશાનાદિ ઇન્દ્રો શું તમસ્કાય કરે છે? ઈત્યાદિ પ્રશ્નો છે અને તેના ઉત્તરા છે. ઉન્માદ માટેની વક્તવ્યતા ,, ઉન્માદ એટલે ? વ્યુત્પત્તિના અનુસારે ઉન્માદન“ મિતિ-ઉન્માદ : અથવા “ ઉન્માદ્યતે ઉન્માદ : ” જેનાથી જીવાત્માને ઉન્માદ ચડે તે ઉન્માદ છે. સાધારણતયા ભાંગ—શરામપાત કે અફીણ ખાદિના નશે। ચડ્યા પછી માણસની જ્ઞાનગ્રન્થિઓ કમજોર થઈ જાય છે અને સભવ છે કે વધારે પડતી નમળી જ્ઞાનગ્રન્થીઓને લઈને માણસને હીસ્ટારીયા, ફીટ કે બીજા પણ મસ્તિષ્કના રાગા પણ ઊભા થઈ શકે છે. આ જ પ્રમાણે આત્માને નશો ચઢાવનાર ‘ઉન્માદ' છે. જેનાથી આત્મા પેાતાની બધી શક્તિઓ સાથે કંટ્રોલ આઉટ થતાં માનવનું અધઃપતન નિશ્ચિત બને છે. ભગવતીસૂત્રના આ ઉદ્દેશામાં ગૌતમસ્વામીએ પૂછ્યું કે હું પ્રભા ! ઉન્માદ એટલે શુ ? અને તેના ભેદે કેટલા છે ? ’ < જવાખમાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ગૌતમ ! ઉન્માદ એ પ્રકારે છેઃ-( ૧ ) યક્ષાવેશ ઉન્માદ ( ૨ ) માહકર્મના ઉદયથી ઉત્પન્ન થતા ઉન્માદ. ’ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧) યક્ષાવેશ ઉન્માદ : પૂર્વભવને કઈ વૈરી દેવ કે દેવીને પ્રવેશ માણસમાં થવાથી, તે માણસ પોતાની શુધ બુધ ગુમાવી દે છે ત્યારે કઈક સમયે માથું ધુણાવે છે, અસબંધ બકવાટ કરે છે, ઘરમાં તેડફેડ કરે છે. સૌને પરેશાન કરે છે અને બીજા સમયે લાકડાની જેમ સૂતે હોય છે, ઈત્યાદિ યક્ષોન્માદના લક્ષણ છે. (૨) મહેદોન્માદ: મેહ-મિથ્યાત્વ અને સંસારની માયામાં બેભાન બનીને તીવાતિતીવ્રરૂપે ઉપાર્જન કરેલા મેહકર્મને ઉદય જ્યારે આ ભવમાં થાય છે, ત્યારે માનવના શરીરમાં મેહવાસના, વિષયવાસના, પાપવાસના અને કષાયવાસના ભડકે બળે છે. તે સમયે જીવાદિ તને જ્ઞાતા પણ પુરુષવેદ કે સ્ત્રીવેદના તોફાનમાં મર્યાદાતીત મસ્તી કરે છે, જેના કારણે પિતાના જીવનતત્ત્વની પણ શુધબુધ ખાઈ દે છે. તે સમયે મેહવાસનાને ગુલામ બની ગમે તેવી અસભ્ય ચેષ્ટા, ભાષણ, ઈશારા, પત્રવ્યવહાર આદિમાં રાગાન્ધ બનીને વડિલેને, ગુરુએને, યાવત્ ધર્મપત્નીનો ધમ્ય વ્યવહાર ભૂલી જઈને ભૂંડ જેવા કર્મો કે કૂતરાવેડા જેવા નિંદનીય કર્મોમાં પોતાની ખાનદાની કે પિતાના ભણતર ગણતરને પણ અભરાઈએ મૂકી દે છે. આ ઉન્માદ જ્યારે જ્યારે મર્યાદાથી બહાર જાય છે ત્યારે ગમે તેવા પુરુષ કે સ્ત્રીને, નાનાને કે મોટાને, પંડિત કે મૂર્ખને, કુંવારા કે પરણેલાને, કુંવારી કે વિધવા તથા સધવાને સર્વથા તેફાને ચડાવી દે છે. સંસારની ભયંકર વેદનાઓને ભેગવ્યા પછી દીક્ષિત થયેલા સંભૂત મુનિને વંદન કરતી સનતકુમાર ચક્રવર્તીની રાણીના મૃદુલ વાળના સ્પર્શ માત્રથી મહેન્માદના નશામાં Page #298 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મુ : ઉદ્દેશક-૨ ૨૪૩ ચકનાચૂર બનેલા તે મુનિને જોઇને ચિત્રમુનિ વિચાર કરે છે यावन्निदान' सम्भूतो विधातुमुपचक्रमे तावश्वाचिन्तयश्वित्रोऽहो मोहस्य विजृम्भितम् इन्द्रियाणां च दौर्दान्त्यं विषयाणां दुरन्तता । अहो भोगपिपासाया दुर्जयत्वमतृप्तता ।। तपोऽतिशययुक्तोऽपि ज्ञाताऽहंदुवचनोऽपि यत् । अय युवतिबालाग्रस्पर्शादित्यध्यवस्यति ॥ (ઉત્તરાધ્યયન સૂત્ર : કમળસંયમી ટીકા) ચિત્રમુનિએ સમજાવવા કાંઈ પણ કસર રાખી નથી છતાં પણ તે મુનિને મેહાન્માદના ચડી ગયેલા નશે। ઉતરવા પામ્યા નથી અને નિદાનગ્રસ્ત થઇને બ્રહ્મદત ચક્રવતી થયા તે સમયે મુનિરાજે ચક્રવતી ને સમજાવવા માટે તનતોડ પરિશ્રમ કર્યાં છે. પણ હાય રે ! કામદેવના નશા-મહાત્માદ.... ત્યારે હતાશ થયેલા મુનિએ કહ્યું કે ઃ कुतः कृतनिदानानां बोधिबीज समागमः આ ઉન્માદના દશ ભેદો છે, તેને ક્રમશઃ જોઇ લઇએ : 19 . ( ૧ ) ચિન્તન : સામેવાલી પ્રેમપાત્ર શ્રી કે પ્રેમપાત્ર યુવાન પરસ્પર મિલન કે સંકેતના સમયે હાજર ન થાય ત્યારે ચિન્હનની ચિનગારી પ્રગટે છે તે આ પ્રમાણે:હજી કેમ નથી આવી ? શુ થયું હશે ? અવળે રસ્તે ન ગઈ હાય ? કે બીજા પુરુષ સાથે તે નહીં ગઈ હાય? ઇત્યાદિ ચિન્તનાન્માદ છે. ( ૨ ) જોવાની ઈચ્છા : પેાતાની પ્રેમપાત્ર વ્યક્તિને Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વારંવાર જોવાની ઈચ્છા થતાં તેને માટે ફાંફા મારતે રહે છે તે દ્રષ્ટ્રમિન્માદ છે. (૩) દીર્ધ શ્વાસોશ્વાસ : પ્રેમપાત્ર વ્યક્તિ ફાંફા મારતા પણ જોવામાં ન આવે ત્યારે શ્વાસની ધમણ જોરદાર ચાલવા લાગે છે અને મકાનમાં, બારીમાં, દરવાજામાં કે રસ્તામાં ચારે બાજુ નજર ફેકતો ગાંડાની જેમ ઊભે ઊભે કેટલાય સમય પસાર કરે છે તે શ્વાસોશ્વાસન્માદ કહેવાય છે. (૪) તાવ : શ્વાસે શ્વાસની ધમણ ચાલ્યા પછી પણ પ્રેમપાત્ર જોવા નથી ત્યારે બેકરાર (મર્યાદા બહાર ) થયેલા મનજીભાઈ અને તનજીભાઈ(મન અને શરીર)માં તાવની ઉષ્ણતા વધવા લાગે છે, જેને આપણે કામવર કહીએ છીએ, તે તાપન્માદ કહેવાય છે. (૫) દાહ : તાપની ગરમી જેમ જેમ વધે છે તેમ તેમ તેના શરીરમાં દાહ પણ વધવા માંડે છે. ફળ સ્વરૂપે હાથ, પગ, આંખ, ભાષા આદિ બેકાબુ થઈને સૌની સાથે બલવા, ચાલવા, ખાવા-પીવા આદિ દૈનિક ક્રિયાઓમાં પણ તેને મુદલ રસ (ઈન્ટરેસ્ટ ) રહેતો નથી, ઉશ્કેરાટમાં આવીને ચદ્ધા તદ્દા બોલવા માંડે છે અને છેવટે પેક મુકીને રડવા માંડે છે, તેને દાહોન્માદ કહેવાય છે. " (૬) ભજન અરુચિ : ખાવા-પીવા આદિ ઉપર બેહદ નફરત આવે છે, ત્યારે ઠંડા પીણા પણ બેસ્વાદ લાગે છે, કેશરીયા દૂધને પણ ગળા નીચે ઉતરતાં વાર લાગે છે. મેવા મિષ્ટાન્ન વિષ જેવા, મખમલના ગાદલા પણ અંગારા જેવા લાગે છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪મું : ઉદ્દેશક-૨ ૨૪૫ (૭) મૂછ: પછી તે વારંવાર ચક્કર આવે છે. આંખે અંધારા આવે છે, પગની ચાલ વક બને છે, મેઢામાંથી ફીણ અને ઉંડા નિસાસા આવે છે અને આંખે ટગરમગર ફરવા લાગે છે. ' (૮) અને બેભાન બનીને ચાદર કે રજાઈ ઓઢીને લાકડાની જેમ પડ્યો રહે છે. (૯) અજ્ઞાન તેવી સ્થિતિમાં સામે કેણ ઊભે છે? શું કહે છે તેની પણ સ્મૃતિ તે ભાઈને રહેતી નથી. (૧૦) અને મૃત્યુ, છેવટે કાંકરીયાના તળાવમાં કે જૂહૂના દરિયામાં અથવા ઝેરના વાટકા પીને મૃત્યુના રસ્તે પહોંચી જાય છે. નેંધ: જ્યારે જ્યારે આ જીવાત્માએ મનુષ્ય અવતાર મેળવ્યા હશે ત્યારે અનંતાનુબંધી કષા અને મિથ્યાત્વને ગાઢ અંધકારમાં સેંકડો-હજારો કે લાખે-કડે જીવાત્માઓ સાથે નિકાચિતરૂપે વૈર-વિરોધના કર્મો બાંધ્યા હોય છે જેના કારણે વૈરમાં બંધાયેલા તે બંને ને કર્મોને વિપાક ઉદયમાં આવે છે. ત્યારે દેવગતિમાં ગયેલે તે વૈરી આત્મા મનુષ્ય અવતારમાં રહેલા શત્રુને મારે નહીં તે પણ તેના ગૃહસ્થાશ્રમના સુખ અને સુખના સાધના ભગવટામાં અંતરાયભૂત થયા વિના રહેતા નથી. આમાં આછી-પાતળા વૈરાનું બંધ હશે તે દવા દારૂ કરાવવાથી રેગ સાધ્ય બને છે અને નિકાચિત હશે તે હાડમારીઓ અસાધ્ય બને છે. ઘણું સાધનસંપન્ન ગૃહસ્થાશ્રમીએ આપણી સામે છે કે જેમની પાસે ભૌતિક સાધનની કમી નહીં હોવા છતાં પણ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તેમનું આંતરજીવન ભયંકર અશાંત હોય છે, દુઃખી હોય છે. પુણ્યકર્મ મજબુત હશે તે ઘી કેળાંમાં વાંધો આવતે નથી અને કદાચ આછું-પાતળું હશે તે દેવાળું કાઢીને, લુંટાઈને, એક બાજુ આર્થિક સ્થિતિની હાડમારીમાં, બીજી બાજુ ગૃહસ્થાશ્રમની હાડમારીમાં તે ભાઈને રિબાઈ રિબાઈ મરવા સિવાય છુટકારે નથી. આ કારણે જ ભાવદયાની ચરમ સીમા પ્રાપ્ત કરેલા તીર્થંકર પરમાત્માઓએ કહ્યું કે–હિંસા, જુઠ, ચેરી, મિથુન અને પરિગ્રહ મહાપાપ છે. કૂતરાના માથા ઉપર ડંડે મારીએ છીએ, ત્યારે ડીવારને માટે કૂતરાની આંખ મારનારની ઉપર મંડાઈ રહેતી જાણે કહેતી હોય છે કે, બેટા ! આવતા ભવે તને કઈ કાળે, પણ સુખી નહિ થવા દઉં. કોર્ટમાં કે બીજે સ્થાને જેના માટે જઠી સાક્ષી અથવા તે સામેવાળાના મતીના પાણી ઉતરી જાય તેવી અસત્ય ભાષા, કલંક કે ચાડી ખાઈએ છીએ ત્યારે સામેવાળે આ ભવમાં આપણું ભલે કાંઈ પણ ન બગાડે તે પણ ફાટેલી આખે કહેશે કે, આવતા ભવમાં તને અને તારા ગૃહસ્થાશ્રમીના બેહાલ કર્યા વિના છોડવાનું નથી. જેની ચોરી કરી હોય કે થાપણ પચાવી હોય અને સામાવાળાને જ્યારે ખબર પડે ત્યારે મનોમન ગાંઠ બાંધીને તે કહેશે કે આ વિશ્વાસઘાતીને આવતા ભવમાં દાંત અને અનાજને વૈરી બનાવ્યા વિના રહું તેમ નથી. પિતાની ધર્મપત્નીને છેડીને બીજી સ્ત્રીઓ સાથે રમણ કરનારા પિતાના પતિ માટે વૈરણ બનતી તે સ્ત્રી કહે છે કે, આવતા ભવમાં વ્યંતરી બનીને પણ તારા આખાએ ગૃહસ્થાશ્રમના સુખને આગમાં બાળી નાખીને પછી હું જંપીશ અને પરિગ્રહ તે “સર્વેષ દુ! નાનાં મન: સવજાપાન મૂત્રમંત્ર, જીવમાઃ વિષાવો ” હેવાથી Page #302 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું ઉદ્દેશક-૨ २४७ ભગવાન જાણે કેટલાય છે સાથે વૈર બાંધવાનું કારણ બને છે. ઉપર પ્રમાણે પ્રત્યક્ષ દેખાતી સંસારની માયાજાળને જોયા પછી આ ભવમાં અને આગળના ભામાં સુખી થવું હોય તે પિતાના ભાગ્ય ઉપર વિશ્વાસ રાખીને બધાય તેફાને છોડવા માટે મહાવીર સ્વામીના ફરમાવેલા બારવ્રત સ્વીકારવા, પાળવા અને વ્રતથી દેદીપ્યમાન જીવન બનાવવું, આનાથી અતિરિક્ત સુખી થવા માટે બીજે માર્ગ નથી. મેહકર્મના ઉદયે થનારા તેફાને બીજા ભાગમાં ચર્ચાઈ ગયા હોવાથી અહીં પિષ્ટપેષણ કરવાની આવશ્યકતા નથી. યક્ષાવેશ ઉન્માદ કદાચ એક ભવ પૂરતું જ હોવાથી વધારે કષ્ટદાયક નથી, પરંતુ મેહકર્મથી ઉત્પન્ન થતે ઉન્માદ અત્યંત દુજેય હોવાથી કષ્ટસાધ્ય છે અથવા અમુક જીને માટે અસાધ્ય પણ બની શકે છે. માટે જ ભવપરંપરાને બગાડનારે છે. ઉદીર્ણ કરીને ભડકાવી દીધેલે ઉન્માદ માનવજીવનમાં પશુતા લાવ્યા વિના રહેતું નથી. અનંતાનુબંધી કષાયને લઈ ઉદીર્ણપૂર્વકના મેહદયમાં સમ્યકત્વને નાશ, વ્રતને હાસ, માનવતાને સર્વનાશ પ્રાયઃ કરીને નકારી શકાતો નથી. મેહકર્મના સ્વાભાવિક ઉદયમાં માનવનું મન બેકરાર કે બેકાબુ પ્રાયઃ થતું નથી, જ્યારે પર રમણુઓને-કન્યાઓને, વિધવાઓને ગંદી ભાવનાથી ફેસલાવવામાં આવે છે ત્યારે સૂતેલા અજગરની જેમ ભડકાવી દીધેલું મેહકર્મ તેના માલિકના મન-વચન-શરીર આદિને મર્યાદાતીત બેકાબુ બનાવ્યા વિના રહેતું નથી અને તેમ થતાં તેમને ઉન્માદ કદાચ મૃત્યુનું કારણ પણ બની શકે છે. સ્વસીના ભગવટામાં અતિશય કામાંધ બનીને તીત્રાનુ Page #303 -------------------------------------------------------------------------- ________________ २४८ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ રાગ એટલે જેમાં કામવાસના ભડકે બળે તેવાં ખાનપાન તથા માદક પદાર્થો આદિનું સેવન કરનાર અને અનંગકીડા એટલે પશુએને પણ શરમાવી દે તેવા પ્રકારે નિર્દયી બનીને કામાંધ બનેલો આત્મા મૃત્યુના મુખમાં પ્રવેશ કરતી અથવા નવ મહિના પૂર્ણ થયેલી ગર્ભવતી સ્ત્રી સાથે પણ કૂતરાવેડા કરતે શરમાતે નથી. આવા માણસને વિષયેન્માદી કહ્યાં છે, જે મરીને પાછા એકેન્દ્રિય અવતારમાં નપુંસક વેદ અને લિંગના માલિક બની અસંખ્યાત કે અનંત ઉત્સર્પિણી પુરી થયે છતે પણ ત્યાંથી બહાર આવી શકે તેમ નથી. નારક જીવને ઉન્માદ ઃ ગૌતમસ્વામીને પૂછવાથી ભગવંતે નારક ઇવેને બે પ્રકારના ઉન્માદ કહ્યાં છે. દેવરુપે બનેલો વૈરી આત્મા, નરકમાં રહેલા પિતાના શત્રુ ઉપર અશુભ, ગંદા અને કાળા આદિ પુદ્ગલેને ક્ષેપ કરીને પણ તે બિચારા નારકની હેરાનગતિમાં વૃદ્ધિ કરનારા બને છે. મેહકર્મજન્ય ઉન્માદથી નપુંસક લિગે રહેલા તે નારકે હંમેશાને માટે ઉમાદી હોય છે. મનુષ્યલોકમાં મનુષ્ય અવતારને પામેલા નપુંસક માન અને હીજડાઓની આન્તરવેદના કેટલી બધી તીવ્ર હોય છે તે તેમના દેદાર જોયા પછી જ આપણે અનુભવી શકીએ છીએ. તેઓ બિચારા જ્યારે જ્યારે બીજી સ્ત્રીઓના કે પુરુષના ભેગ વિલાસ જુએ છે ત્યારે ત્યારે પિતાની નપુંસકતા ઉપર બેર બેર જેવડા આંસુએ ટપકાવતા હોય છે. તેમ છતાં મિથ્યાત્વના ઉદયવતી તે છેને કેણ સમજાવી શકે છે કે “હે મહાનુભા! પૂર્વભવના આચરેલા મેહકર્મજન્ય પાપોથી અથવા કુંવારી, વિધવા, સધવા સ્ત્રીઓ સાથે અથવા નાની બાલિકાઓને તથા Page #304 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૨ ૨૪૯ નાના રૂપાળા છેકરાઓની સાથે ગયા ભવમાં કરેલી ગંદી ચેષ્ટાઓના પાપે તમે નપુંસક બન્યા છે.” - અસુરકુમારેમાં બે જાતને ઉન્માદ સમજ. તેમાં મહદ્ધિક બીજા દેવે પિતાનાથી નીચેના દેવે ઉપર અશુભ પુદ્ગક્ષેપ કરે છે અને મેહને ઉન્માદ પણ પહેલાની જેમ કલ્પી લે. પાંચે સ્થાવર, વિલેન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્યમાં બંને જાતને ઉન્માદ સમજ. તથા વ્યંતર, તિષી અને વૈમાનિકો માટે પણ ઉપરની જેમ કલ્પી લે. દેવાની વૃષ્ટિકાયકરણની વકતવ્યતા ઃ હે પ્રભવર્ષા ઋતુમાં વરસનારે મેઘ અને જિન જન્મોત્સવ આદિ પ્રસંગે પર્જન્ય એટલે ઈન્દ્ર મહારાજ શું વરસાદ વરસાવે છે? પ્રભુએ “હા” માં જવાબ આપે છે, ત્યારે ગૌતમસ્વામીએ ફરી પૂછયું કે, “હે પ્રભો! જ્યારે ઈન્દ્રને વર્ષા કરવાની ભાવના થાય ત્યારે કેવી રીતે વર્ષા કરે છે?” ભગવંતે કહ્યું: “ઈન્દ્ર સૌથી પહેલા આભ્યન્તર સભાના દેવેને બેલાવે છે, તે દેવે મધ્ય સભાના દેને, તેઓ બાહ્ય સભાના દેને, તેઓ સભાની બહારના દેને, તેઓ આભિયોગિક (સેવક જેવા) દેવેને અને તેઓ પણ વૃષ્ટિકારક દેવેને બેલાવે છે. તે દેવે અપકાયની વર્ષા કરે છે, જ્યારે અસુરકુમારના દેવે અરિહંતેના જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણકના સમયે, વર્ષા કરે છે. આ પ્રમાણે નાગકુમારાદિ, વ્યંતર, જ્યોતિ અને વૈમાનિકે પણ અપકાયની વર્ષા કરે છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ૨૫૦ દેવાની તમસ્કાયકરણ વક્તવ્યતા તમ એટલે અ ંધકાર જે અકાય(પાણી)ના પિરણામથી થતુ ધુમસ એટલે જ તમસ્કાય. તે માટે પ્રશ્ન કરતા ગૌતમસ્વામીએ પૂછ્યું કે, હે પ્રભો ! ઈશાન ઇન્દ્રને જ્યારે તમસ્કાયરૂપ અંધકાર કરવાની ઇચ્છા થાય તા કેવી રીતે કરશે ? ભગવતે કહ્યું કે, તે ઇન્દ્ર યાવત્ તમસ્કાયને કરનારા દેવાને ખેલાવે છે. અને તેએ ઇન્દ્રની આજ્ઞાથી તમસ્કાય કરે છે. પરંતુ અસુરકુમારાને તમસ્કાય કરવાના ચાર કારણેા સૂત્રમાં અતાવ્યા છે. (૧) પેાતાને રતિક્રીડા કરવાની હોય તે સમયે. (૨) પોતાના શત્રુ દેવાને મેાહિત કરવાના સમયે. (૩) ગોપનીય ધન જે જમીન આદિમાં નાખેલું છે તેની રક્ષા કરવાના સમયે. (૪) અને પેાતાના શરીરને છુપાવવાના પ્રસંગે. ઉપરના ચાર કારણેાને લઇને અસુરકુમારા તમસ્કાય કરે છે. સમજવુ' સરળ છે કે અસુરકુમારે પાપતિવાળા, કુતૂહલવાળા, પેાતાના વૈર અથવા વૈરીને નહીં ભૂલવાવાળા હેાવાથી તેમને તમસ્કાય કરવાના ચાર કારણેા બતાવ્યા છે. શતક ૧૪ના ઉદ્દેશો બીજો પૂર્ણ Page #306 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદેશક-૩ દેવામાં શું વિનયાદિ કર્મો હોય છે? આકાશમાં સૂર્ય અને ચંદ્રના વિમાનની જેમ લેક શાશ્વત હોવાના કારણે સ્વર્ગ અને નરક ભૂમિએ પણ શાશ્વત છે. માટે સ્વર્ગ નરકમાં જવાવાળા અને ત્યાંથી બહાર આવવાવાળા જીવે પણ અનાદિ કાળથી છે અને રહેશે. પુણ્યકમી આત્મા સ્વર્ગમાં જાય છે અને પાપકર્મી આત્મા નરકમાં જાય છે. માટે પિતપોતાના કર્મોની બેડીઓમાં ફસાયેલા આત્માઓ પરાધીન છે. આત્માના એક એક પ્રદેશમાં બંધાઈ ગયેલા ભયંકરમાં ભયંકર વૈર–વિરોધના અનંત પરમાણુથી ગ્રસ્ત થયેલા નારકેની પાસે સદ્દવિચારણા માટે એકેય સમય નથી. દેવગતિના દેવ મહાપુણ્યવંત હોવાના કારણે પુણ્યકર્મનાં ભગવટામાં અલમસ્ત બનેલા છે, અને તિર્યંચો પાસે અભિવ્યક્ત ભાષા અને હાથ આદિને અભાવ હોવાના કારણે સત્કર્મો કરવા માટે તેમને પણ ચાન્સ પ્રાયઃ કરીને નથી હોતું. તેમ છતાં પણ સમ્યગદર્શનના પ્રકાશમાં કઈ વાર જ સારે અવસર મળી શકે છે અને અમુક છે તેને લાભલઈ શકે છે. દ્રવ્ય સત્કર્મો યદ્યપિ મહત્વના જ છે, તથાપિ ભાવ સત્કર્મો તેમનાથી પણ ઘણું મહત્વશાલી હોય છે તેમાં બેમત નથી. સંસારભરના બધાએ જીવાત્માઓની અપેક્ષાએ ભાવસંયમ ધર્મની આરાધના કરવામાં જૈન મુનિએ ઉત્કૃષ્ટતમ છે, કેમકે બાહ્ય તપ ત્યાગથી પણ તેઓ શ્રેષ્ઠ છે અને ભાવ તપ • - - Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ત્યાગથી પણ શ્રેષ્ઠતમ હોવાના કારણે તેવા પવિત્ર મુનિએને વિવેકપૂર્વકના વિનય તેમજ વંદન વ્યવહાર, સુખપૃચ્છા આદિની આરાધના માટે સમ્યગ્દષ્ટિ જીવા અવસર આવ્યે તૈયાર જ હાય છેઃ યદ્યપિ દેવાની આરાધના મનુષ્યલેાકના પ્રાણીઓને દૃષ્ટિગચર થાય, અથવા ન થાય તે પણ સમ્યગ્દૃષ્ટિ દેવા તેના ખ્યાલ કર્યાં વિના પણ પેાતાની સારી ક્રિયાએ કરવામાં મેધ્યાન હેાતા નથી. દેવગતિના દેવા પ્રાયઃ કરી ભ્રમણશીલ અને ક્રીડાપ્રિય હાવાના કારણે પેાતાની વૈક્રિય ગતિથી સ્થાનાન્તર કરતા જ હેાય છે, તેથી મુનિરાજને ભૂમિસ્થ, ધ્યાનસ્થ અને કાર્યંત્સગસ્થ અવસ્થામાં જોઈને દેવા તેમના વિનય વિવેક સાચવે કે ન સાચવે? આ પ્રશ્નના હાર્દ છે. જે દેવ વિશાળ પરિવારવાળા હોય તે ભાવિતાત્મા અણુગારની વચ્ચે થઈને જઈ શકે છે ? અર્થાત્ તેમનું ઉલ્લંધન દેવા કરે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, કોઈક દેવતા મુનિઓનુ ઉલ્લંઘન કરે છે અને કાઇ નથી કરતાં, કારણ આપતાં ભગવતે કહ્યું કે દૈવયેાનિના દેવા એ પ્રકારના છે. (૧) માયી મિચ્છાટ્ટિી રવવન્નમા અર્થાત્ અનાઢિ કાળથી જે મિથ્યાત્વી બન્યા હાય. (૨) આમાથી સમટ્ટિી વયન્ના અર્થાત્ મનુષ્ય કે તિય "ચ અવતારથી સમ્યક્ત્વ લઈને અથવા દેવગતિમાં આવ્યા પછી અરિહંતાના પચકલ્યાણકાને જોતાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલા દેવા. આ અને દેવામાંથી પહેલા નખરના દેવા વૈક્રિય ગતિથી આકાશમાર્ગે જતાં આવતાં પશુ ભૂમિસ્થ મુનિઓને કે Page #308 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મુંઃ ઉદ્દેશક-૩ ૨૫૩ આકાશમાં વિચરતાં જંઘાચારણ મુનિઓને જોઈને તેમને વંદન કરતા નથી અને કલ્યાણ મંગળરૂપ ધર્મચૈત્યને બંને હાથ જોડીને પર્યપાસના પણ કરતા નથી તથા મુનિઓને ઉલ્લંઘીને ચાલ્યા જાય છે. જ્યારે બીજા નંબરના દેવ મુનિઓને જોઈને તેમને સત્કાર, સન્માન, વંદન, નમન તથા હાથ જોડીને પણું પાલન કરે છે એટલે કે રસ્તામાં આવતા મુનિવેષધારી મુનિઓને વંદન આદિ કર્યા વિના આગળ જતા નથી. આ પ્રમાણે અસુરકુમાર, નાગકુમારાદિ ભવનપતિ દે, વ્યંતરે, વાન વ્યંતરે, તિષ્કો અને વૈમાનિક દેવે માટે પણ જાણવું. નારક અને પૃથ્વીકાયિકાદિમાં પ્રસ્તુત વિષયની અસંભાવના હોવાથી કેવળ દેવદંડક પૂરતી જ આ વાત જાણવી. નારકની અવિનય સંબંધી વકતવ્યતા : પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવંતે કહ્યું કે સંખ્યાતઅસંખ્યાત જીવાત્માઓ સાથે બદ્ધવરવાળા નારકે એક સમયને માટે પણ ભયમુક્ત ન હોવાના કારણે તેમના જીવનમાં નીચે લખેલે વિનયવ્યવહાર હેત નથી. (૧) સકરણીય વ્યક્તિના આગમનમાં ઊભા થઈ શકતા નથી. (૨) સન્માનનીય વ્યક્તિઓને કાંઈ પણ આપી શકતા નથી. (૩) પૂને વંદના કરી શકતા નથી. (૪) વિનય ગ્ય જીવાત્માઓને જોઈને ઊભા થઈ શકતા નથી. (૫) બંને હાથ જોડવા જેટલી ક્ષમતા તેમનામાં નથી. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૬) કોઈને આસન આદિ આપી શકતા નથી. (૭) બીજા સ્થાને જઈને પણ આસનાદિ આપતા નથી. (૮) કોઈની સામે જઈ શકતા નથી. (૯) માન્ય વ્યક્તિઓનું માન સાચવી શકતા નથી. (૧૦) માનાર્હની પાછળ જઈ શકતા નથી. બહુલતાએ નારક જીવે પરસ્પર વૈરના બંધવાળા જ હોય છે. તેથી દ્વેષી ને સામેવાલા હૈષી વિનય કરવાનો પ્રસંગ રહેતું નથી. ત્યારે પ્રશ્નોત્તરનું હાર્દ તપાસતાં એમ અનુમાન કરી શકીએ છીએ કે મનુષ્ય અવતારમાં– (૧) સાસુ વહુ મૈત્રીભાવ અને પૂજ્યભાવવાલા હોવા છતાં (૨) બે ભાઈ પરસ્પર સામે મૈત્રી સંબંધવાળા હોવા છતાં (૩) ગુરુ શિષ્ય સારા સંબંધથી સંબંધિત હોવા છતાં ડીવારને માટે સમજે કે સાસુવહુ, બંને ભાઈઓ કે ગુરુશિ બીજા પ્રકારે ભારે કમ હોવાથી નરકગતિમાં આવ્યા હોય અને ત્યાં ગુરુને આત્મા શિષ્યના આત્મા સાથે સંબંધિત થાય તે પણ તેઓ બંને જણ બીજા અસંખ્યાત છે સાથે વરયુક્ત હોવાના કારણે એક બીજાને વિનય કે સારા સંબંધ સાચવી શકવા માટે સમર્થ હોઈ શકતા નથી. લેકવ્યવહારમાં પણ આપણે અનુભવી રહ્યાં હોઈએ છીએ, સરકારની આંખમાં ધૂળ નાખીને લાખ કરોડના ગેટાળા કરનારની પાછળ સરકાર તરફથી તેને પકડવા માટે ગુપ્તચરો, ડયુટીપરના પોલીસે વગેરે પડ્યા હોય ત્યારે અત્યંત ભયગ્રસ્ત Page #310 -------------------------------------------------------------------------- ________________ રાતક ૧૪ મું : ઉદ્દેશક-૩ ૨૫૫ બને તે માણસ ઘડીકમાં કલકતા, બીજી ઘડીએ મદ્રાસ, ત્રીજી ઘડીએ મુંબઈ, ચેથી ઘડીએ મહુડીના ઘંટાકર્ણ પાસે, પાંચમી ઘડીએ નાકેડાના ભેરૂજી પાસે, છઠ્ઠી ઘડીએ નરેડાની કે વાલકેશ્વરની પદ્માવતીદેવી પાસે, સાતમી ઘડીએ તિષી મહારાજ પાસે, આઠમી ઘડીએ વાસક્ષેપ નિક્ષેપકે પાસે પ્લેનમાં કે પગે ચાલીને રખડતે હોય છે. તેવા સમયે તે કેઈની સાથે આંખ મેળવવાને માટે કે ગુરુઓને વિનય કરવા માટે પણ ક્ષમતા રાખી શક્તા નથી. આ જ રીતે નારકે માટે પણ સમજી લેવું. અસરકુમારાદિ દેવે હેવાના કારણે તેઓ એગ્ય વ્યક્તિએના સત્કારાદિ કરવા સમર્થ છે. જ્યારે પાંચે સ્થાવર અને વિકલેન્દ્રિય જેને નરકની જેમ જાણવા. પંચેન્દ્રિય તિયામાં વિનયાદિ હોઈ શકે છે, પરંતુ કેઈને આસનાદિ આપવું આદિ વિનય પ્રકાર તથા વ્યક્ત વચન અને હાથને અભાવ હેવાથી નથી હોતા. બીજા દે અને મનુષ્યમાં વિનય પ્રકાર હોય છે. દેવામાં પણ અવિનયકરણની વક્તવ્યતા વિષય કષાયની ભાવનાને ઉપશમિત કરનારે આત્માને વિનય વિવેકની પ્રાપ્તિ સુલભ અને ચિરસ્થાયિની હાય. છે, અન્યથા ધનવૈભવથી માન, યુવાનીથી મદ, ઐશ્વર્યના અતિરેકથી ગર્વિષ્ઠતા, વિદ્વતાથી અહંકાર અને શરીરબળથી તૃપ્ત થઈને પિતાનાથી હીનનું અપમાન કરતાં તે જીવાત્માને વાર લાગતી નથી. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અદ્ધિક દેવ, મહકિદેવની વચ્ચે કે તેનું ઉલ્લંઘન કરીને જવા સમર્થ નથી, સમાનદ્ધિક દેવ પણ સમાનદ્ધિક દેવનું ઉલ્લંઘન કરતું નથી. કદાચ સામેવાળે દેવ પ્રમાદી હોય તે તેના ઉપર પ્રહાર કરીને તેનું ઉલંઘન કરે છે. જ્યારે મહદ્ધિક દેવ અલ્પદ્ધિક દેવનું પ્રહાર કરીને કે, ન કરીને પણ ઉલ્લંઘન નથી કરતાં, શેષ કથન બીજા ભાગથી જાણવું. નારકાના દુઃખની વક્તવ્યતા : એકાંત દુઃખી નારક છેને પુદ્ગલપરિણામ અનિષ્ટ, અકાંત, અપ્રિય અને અમનેઝ હોય છે. આ પ્રમાણે આગળના નારકે માટે પણ જાણવું. જવાનિગમ સૂત્રમાં ૨૦ પ્રકારથી વેદનાનું વર્ણન છે. (૧) પુદ્ગલ પરિણામ વેદના (૨) લેશ્યા પરિણામ વેદના (૩) નામશેત્ર પરિણામ વેદના (8) અરતિ પરિણામ વેદના (૫) ભય પરિણામ વેદના (૬) શેક પરિણામ વેદના (૭) ક્ષુધા પરિણામ વેદના (૮)પિપાશા પરિણામ વેદના, વ્યાધિ, ઉચ્છવાસ, અનુતાપ, ક્રોધ, માન, માયા, લેભ, આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, આમાંથી ઘણું પરિણામેનું વર્ણન પહેલા ભાગથી જાણવું. છેશતક ૧૪ ને ઉદ્દેશો ત્રીજો પૂર્ણ. wwww Page #312 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૪ ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, શાશ્વત કાળમાં રૂક્ષ અને સ્નિગ્ધ, આ બંને સ્પર્શી પરમાણુ તથા સ્ક ંધમાં રહેલાં છે, મતલમ કે પરમાણુમાં રૂક્ષત્વ અથવા સ્નિગ્ધત્વ એમાંથી એક સ્પર્શ રહ્યો હાય છે અને ફ્રેંચણકાદિમાં અનેની વિદ્યમાનતા છે. પ્રયાગ અને વિસસાકરણથી નીલાદિ વાંના પરમાણુ તથા સ્કંધમાં પરિણામે થાય છે અને જ્યારે તે પરિણામે નિજી થાય છે ત્યારે પરમાણુમાં એક જ વણુ–ગંધ અને રસ શેષ રહે છે જ્યારે સ્પર્શમાંથી–ઉષ્ણુ કે શીતમાંથી એક અને રૂક્ષ કે સ્નિગ્ધમાંથી એક આમ બે સ્પ શેષ રહે છે અને લઘુ, ગુરુ, મૃદુ અને કઠોર આ ચાર સ્પશે અપેક્ષાકૃત હાવાથી પરમાણુમાં તેમની હાજરી હોતી નથી. જીવાત્મા પણ એક સમયમાં દુ:ખાના નિમિત્તોને લઈ દુ:ખી થયા છે તથા સુખાના નિમિત્તે સુખી થયા છે. આ પ્રમાણે સુખ-દુ:ખના નિમિત્તો એક સમયમાં પ્રાપ્ત થઈ શકે છે, પરન્તુ બ ંનેનું વેદન એક સમયમાં થતું નથી. તેમ જ કાળ સ્વભાવ આદિના કારણે શુભાશુભ કર્મબંધનના હેતુભૂત ક્રિયાઓથી અનેક પ્રકારના દુઃખિતત્વ આદિ પરિણામને પ્રાપ્ત થાય છે અને જ્ઞાનાવરણીય કર્માં જ્યારે ક્ષીણ થાય છે ત્યારે જીવ સિદ્ધ થાય છે. પુદ્દગલ પરમાણુ શાશ્વત કે અશાશ્વત ? ભગવતે કહ્યું કે, અમુક અપેક્ષાએ પરમાણુ શાશ્વત છે અને અમુક અપેક્ષાએ અશાશ્વત છે. પુદ્ગલ પરમાણુરુપ અને Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સ્કંધરૂપે બે પ્રકારના છે. તેમાં દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પરમાણુ શાશ્વત છે. કેમકે તેમને અંત નથી થતા. પરંતુ તે પરમાણુ જ્યારે સ્કંધમાં મિશ્રિત થાય છે ત્યારે તે–પરમાણુરૂપે સંબંધિત થતું નથી, પણ પ્રદેશરૂપ નામાન્તરથી વ્યપદેશાય છે અને જુદા જુદા વર્ણાદિ પર્યાને લઈને સ્કધાન્તર્ગત પરમાણુ પણ–વર્ણ, ગંધ, રસ અને સ્પર્શાદિ પર્યાની અપેક્ષાએ રૂપાન્તર પામતું હોવાથી લાલ ઘડામાં રહેલે પરમાણુ લાલ ઘડા તરીકે સંબોધાય છે, અને તે જ પરમાણુ નિમિતને લઈ લાલ રંગને છોડે છે અને પીળા રંગને પ્રાપ્ત થાય છે. ત્યારે પીળા રંગે સંબોધાતો હોવાથી જુદા જુદા પર્યાની અપેક્ષાએ અશાશ્વત છે, માટે પર્યાયાસ્તિક નયે અશાશ્વત છે. ધ: શુદ્ધ પરમાણુમાં જે દ્રવ્ય રહેલું હશે પછી ચાહે તે માટી દ્રવ્યનું, સુવર્ણ દ્રવ્યનું, વસ્ત્ર દ્રવ્યનું કે વનસ્પતિ આદિ દ્રવ્યનું હોય તે દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે. એટલે કે તે હમેશાં શાશ્વત પદાર્થ છે. જૈન શાસનમાં પરમાણુ એક જાતના હોય છે કેમકે સૌમાં-એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ હોય છે. પરંતુ પ્રાગ કે વિશ્વસાકરણને લઈ જુદા જુદા નિમિત્તો મળતાં પરમાણુ જેવા સ્કંધમાં મિશ્રિત થાય છે તે અનુસાર પરમાણુ પણ જુદા જુદા પર્યાયામાં બદલતા રહે છે; જેમકે માટી દ્રવ્યમાંથી ઘડો બન્યા. આ ઘડામાં માટી દ્રવ્યનો જે શાશ્વત પરમાણુ હતો તે સ્કંધમાં મળતાં જ ઘડાના પર્યાયે સંબોધા. પછી ઘડો ફૂટ્યો ત્યારે દીકરાના પર્યાયે કહેવા છે અને તે ઠીકરા લાંબા કાળ સુધી ખાડામાં ક્યાંય દબાઈને Page #314 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મુ' : ઉદ્દેશક-૪ ૨૫૯ ઘણા લાંએ કાળ પસાર કર્યાં ત્યાં વળી કોઈ અદૃષ્ટ કારણે કોલસાના પર્યાયમાં પરિવર્તિત થયા. તેમાંથી હીરામાં રૂપાંતર થયેા. તેની ભસ્મ બનીને કોઈ સ્ત્રીના શરીરમાં આવીને લેહીરૂપે બનીને તે લેાહીથી માનવશરીરના પર્યાયમાં આવતા તે માટીદ્રવ્યના પરમાણુ બહુરૂપીની જેમ રૂપા બદલીને માનવશરીરમાં કામ આવ્યા છે. મનુષ્ય માં તેની રાખ બની અને તે રાખ પરમાત્મા જાણે ફરીથી કથા સ્ક'ધ સાથે મિશ્રિત થશે. આમ એક જ પરમાણુ કેટલાય પર્યાયામાં રૂપાંતર થાય છે માટે પર્યાયનચે અશાશ્વત કહેવાય છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનુ કે તેની અશાશ્વત અવસ્થા પર્યાયને આભારી છે. આ કારણે ચરાચર સ'સારને સાક્ષાત્ કરનારા દેવાધિદેવ ભગવતે કહ્યું કે, તૃણથી લઈ આકાશ સુધીના દ્રબ્યા પોતાના દ્રવ્યત્વને લઈને શાશ્વતા છે અને પર્યાયાના કારણે અશાશ્વતા છે. પરમાણુ ચરમ કે અરમ ? પરમાણુ શાશ્વત હાવા છતાં પણ તેની ચરમતા અને અચરમતા સંબંધીના પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં ભગવંતે કહ્યું કે, તેના નિ ય ચાર પ્રકારે કરવાના રહેશે. (૧) દ્રબ્યાદેશથી (ર) ક્ષેત્રાદેથી (૩) કાળાદેશથી (૪) ભાષાદેશથી. (૧) દ્રષ્યાદેશથી પરમાણુને અચરમ ફરમાવતાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ ! કોઈ સ્કધભાવથી છૂટો પડેલા પરમાણુ કાળાન્તરે સ્કંધને ક્રીથી ન મળે તે ચરમ કહેવાય છે અને પુનઃ મળે તે અચરમ કહેવાય છે. દ્રબ્યાદેશથી આજના છુટા પડેલા પરમાણુ ફરીથી ગમે ત્યારે પણ પાછે તે સ્કધને મળશે. કેમકે સ’સાર અનંત છે, પરિણામેા અનંત છે અને પ્રયાગ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તથા વિઐસાકરણની શક્તિ પણ અચિંત્ય છે, માટે જે સ્કંધથી પરમાણુ છુટો પડ્યો છે, પુનઃ તે જ સ્કંધને મળી શકવાની શક્યતા છે. (૨) ક્ષેત્રાદેશથી પરમાણુ ચરમ અને અચરમ પણ છે. ચરમ માટે કારણ બતાવતાં પરમાત્માએ કહ્યું કે, કેવળી ભગવંત જ્યારે કેવળી સમુદ્દઘાત કરે છે, ત્યારે તે સમયે જે ક્ષેત્રમાં કેવળી ભગવંત સાથે જે પરમાણુને સંબંધ થયે હોય તે પરમાણુ પુનઃ કેઈ કાળે પણ કેવળીના આત્મા સાથે સંબંધિત થઈને તે ક્ષેત્રદેશને પ્રાપ્ત કરતું નથી. કેમકે કેવળીને આત્મા સિદ્ધશિલામાં બિરાજમાન છે તેથી તે ક્ષેત્રમાં કેવળીને પુનરાગમન નથી માટે ક્ષેત્રાદેશથી પરમાણુ ચરમ છે અને સાધારણ ક્ષેત્રની અપેક્ષાએ અચરમ પણ છે. (૩) કાળાદેશથી પણ ચરમ અને અચરમ જાણવું. અમુક સમયમાં કેવળીએ સમુઘાત કર્યો અને મેક્ષમાં ગયા, હવે કેવળીને પુનઃ સમુદ્રઘાત કરવાને નથી માટે સમુઘાતના કાળની અપેક્ષાએ પરમાણુ ચરમ છે અને સાધારણ કાળની અપેક્ષાએ અચરમ પણ છે. (૪) ભાવાદેશથી જે સમયે વર્ણાદિવંત પુદ્ગલ પરમાણુ કેવળી સમુદુઘાત સમયે હતું, કાળાન્તરે મેક્ષમાં ગયેલા કેવળીની અપેક્ષાએ ચરમ છે અને સાધારણ ભાવની અપેક્ષાએ અચરમ છે. પરિણામભેદની વક્તવ્યતા શું છે? હે પ્રભે! પરિણામે કેટલા પ્રકારના છે? જીવ પરિણામ અને અજીવ પરિણામ રૂપે પરિણામે બે પ્રકારના કહ્યાં છેઃ Page #316 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મુંઃ ઉદ્દેશક-૪ ૨૬૧ છ દ્રવ્યમાં પરિણમી દ્રવ્ય જીવ અને પુદ્ગલ છે. દ્રવ્યાસ્તિક નય પ્રમાણે રૂપાન્તર થઈને પણ સર્વથા જેને વિનાશ નથી, અને પર્યાયાન્તર નયે પૂર્વ પર્યાયને નાશ તથા બીજા પર્યાયને ઉત્પાદ એ દ્રવ્યને પરિણામ છે. જીવ પરિણામ જીવને આધીન હોવાથી પ્રાયોગિક છે, તેના દશ ભેદ છે. (૧) ગતિ પરિણામ ગતિનામકર્મને લઈને ગત્યન્તર એટલે નરકથી મનુષ્યાદિ પર્યાની પ્રાપ્તિ થાય તે ગતિ પરિણામ છે. (૨) ઈન્દ્રિય પરિણામ –જેનાથી ઈન્દ્રિયની પરિણામ થાય. (૩) કષાય પરિણામ –સંસારમાં પરીભ્રમણ કરાવનારા કષાયેના કારણે પરિણામ થાય. (૪) લેશ્યા પરિણામ પ્રતિ સમયે બદલાતી લેણ્યાએના કારણે પરિણામ થાય. (૫) યોગ પરિણામ -મન, વચન અને કાયાનું પરિણમન. (૬) ઉપયોગ પરિણામ –ઉપગમાં ફેરફાર થે. (૭) જ્ઞાન પરિણામ, (૮) દર્શને પરિણામ, (૯) ચારિત્ર પરિણામ, (૧૦) વેદ પરિણામ. પરિણામમાં કમનું કારણ બધાએ ભાવે ગતિ પરિણામ વિના હોઈ શકતા નથી, Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ માટે ગતિ પરિણામને પ્રથમ નંબરે મૂકવામાં આવ્યું છે. તેની હાજરીમાં જઇન્દ્રિય પરિણામની આવશ્યકતા રહેલી છે, માટે તેને બીજા નંબરે રાખે છે. ઇન્દ્રિય પરિણામની પ્રાપ્તિમાં પુણ્યદયે મળતા ઈષ્ટ પદાર્થોમાં રાગ અને પાદિયે મળતા અનિષ્ટ પદાર્થોમાં શ્રેષની માત્રા થતાં જીવને કષાયની પરિણતિ થયા વિના રહેવાની નથી, માટે તેનું સ્થાન ત્રીજું છે. કલાને લેયાઓ સાથે સીધો સંબંધ છે. કેમકે સગી કેવળીને પણ નવ વર્ષ કમ પૂર્વકેટિ વર્ષ પ્રમાણની શુક્લલેશ્યાની સદુભાવના છે અને કષાયને ચમત્કાર દશમા ગુણઠાણ સુધી જ હોય છે. માટે “યત્ર યત્ર કષાયમાવ: તત્ર તત્ર રચાયેa” જ્યાં જ્યાં કષાયે છે ત્યાં ત્યાં લેશ્યા રહેલી જ છે, પરંતુ લેશ્યાના સદ્ભાવમાં કષાયેની ભજના છે, એટલે કે કષા હોય પણ ખરા અને નથી પણ હોતા માટે કષાયો પછી જ ચેથા નંબરે લેશ્યા પરિણામને મૂકવામાં આવેલ છે. વેશ્યાના પરિણામ પણ ગની હાજરીમાં જ હોય છે, કેમકે “જો પરિણામો સ્થા” માટે યોગ પરિણામનું પાંચમું સ્થાન છે તથા ગ(મન-વચન-કાયા)ની વિદ્યમાનતામાં ઉપયોગની હાજરી અવશ્ય રહેવાની જ છે, માટે છઠ્ઠા સ્થાને ઉપયોગ પરિણામ બિરાજમાન થયા છે, ઉપગની વિદ્યમાનતામાં જ્ઞાનપરિણામ અવશ્ય હોય છે. માટે સાતમા સ્થાનને જ્ઞાન શોભાવી રહ્યું છે. પરંતુ જ્ઞાનમાં સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનના પરિણામો રહેલા હોવાથી અને તેના મૂળમાં સમ્યક્ત્વ મિથ્યાત્વ રહેલા હોય છે માટે દર્શન પરિણામને જ્ઞાન પછી મૂકવામાં આવ્યો છે. સમ્યગ્દર્શન થયા પછી જિનવચનને વૈરાગ્યપૂર્વક સાંભળવાના હોય છે, જે ચારિત્ર મેહનીય કર્મના ક્ષપશમનું કારણ બને છે અને તેમ થતાં દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્રની Page #318 -------------------------------------------------------------------------- ________________ २६३ શતક ૧૪ મું ઉદ્દેશક-૪ પ્રાપ્તિ થયા વિના રહેતી હશે? અર્થાત્ ન જ રહે માટે નવની સંખ્યા જે અખંડ છે અને મંગળકારી છે, અને ચારિત્ર વિના અખંડ સુખ અને માંગલ્ય પણ પ્રાપ્ત થતું નથી માટે નવમા સ્થાને ચારિત્ર દેદીપ્યમાન કરી રહ્યો છે. અને દેશમાં છેલ્લા સ્થાને વેદ પરિણામ શા માટે? કારણ બતાવતાં કહ્યું છે કે ઉદયમાં આવતે કે ઉદીર્ણ કરીને ઉદયમાં આવેલો પુરુષને પુરુષવેદ અને સ્ત્રીને સ્ત્રીવેદ સમ્યફચારિત્ર વિના કેઈ કાળે પણ ઉપશમિત થતું નથી.” આ કારણે વેદ પરિણામને છેલ્લા સ્થાને મૂક્યો છે. હવે અજીવન પણ દશ પરિણામ નીચે લખ્યા પ્રમાણે જાણવા. બંધ, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુ લઘુ અને શબ્દ પરિણામે અજીવના છે. શતક ૧૪ નો ઉદેશે ચતુર્થ પૂર્ણ. Page #319 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક–૫ અગ્નિની વચ્ચે થઈ નારકાદિ પસાર થઈ શકે છે? અગમ્ય સંસારની કેટલીક વાતે એટલી બધી અગમ્ય, અલક્ષ્ય અને વિચિત્ર હોય છે કે તેને કેવળજ્ઞાની વિના બીજે કેઈ પણ જાણી શકવા માટે સમર્થ છે જ નહીં. તે માટે જ અહંદુવફત્ર પ્રસૂતા દ્વાદશાંગી રત્નોની ખાણ કહેવાઈ છે. તેમાં પણ ભગવતીસૂત્રની શિરોધાર્યતા કેઈનાથી પણ નકારી શકાય તેમ નથી. ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! ધગધગતી અગ્નિની વચ્ચેથી પણ શું નારક નીકળી શકે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, કેટલાક નારકો અગ્નિની વચ્ચેથી નીકળી શકે છે અને કેટલાક નથી નીકળતા. આશ્ચર્ય પામેલા ગૌતમે ફરી પુછયું કે હે પ્રભે ! આનું શું કારણ છે કે, કેટલાક નારકે અગ્નિની વચ્ચેથી નીકળે છે અને કેટલાક નથી નીકળતા. ભગવંતે કહ્યું કે નારક છ બે પ્રકારના હોય છે (૧) વિગ્રહ ગતિ સમાપન્નક અને (૨) અવિગ્રહગતિ સમાપન્નક. વિગ્રહ અને અવિગ્રહ ગતિનું વર્ણન પહેલા ભાગમાં કરાઈ ગયું છે, તેમાંથી વિગ્રહગતિથી યાવતુ ચેથા સમયે ત્રણ વિગ્રહથી નરકમાં જવાવાળા જીવો અગ્નિની વચ્ચે થઈ જઈ શકે છે. તે સમયે તેમની પાસે સૂક્ષ્મ કાર્પણ શરીર હોવાથી તે અગ્નિથી બળી શકતા નથી, પાણીમાં ડૂબતાં Page #320 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪મું ઉદ્દેશક–૫ ૨૬૫ નથી, શસ્ત્રથી અને ઝેરથી પણ મરતા નથી માટે હું કહું છું તે સમયે નરકાનુપુથ્વી નામકર્મની બેડીમાં જકડાઈ જવાથી નરકમાં જતાં કદાચ કઈક સ્થળે અગ્નિના ભડકા થતાં હેય તે પણ કેઈની કટોક વિના તેમાંથી આરપાર થઈને પિતાના ઉત્પત્તિસ્થાનમાં પહોંચી જાય છે. જ્યારે અવિગ્રહગતિ સમાપન્નક નારક એક જ સમયમાં પિતાના ઈષ્ટ સમયમાં પહોંચી ગ હોય છે. જ્યાં બાદર અગ્નિકાયનો સર્વથા અભાવ હોવાથી બળવાનો પ્રશ્ન રહેતું નથી. સૂમ અને બાદરરૂપે અગ્નિકાય બે પ્રકારના છે, તેમાંથી સૂક્ષ્મ અગ્નિકાય સાર્વત્રિક હોવા છતાં તે કેઈને બાળી શકો નથી જ્યારે બાદર અગ્નિ મનુષ્યલેક સિવાય બીજે ક્યાંય હેતું નથી. નોંધ:-મનુષ્યલેકમાં જેમ માચીસ છે, તેની ફેકટરીઓ છે અને ચકમક પત્થર આદિના સાધનો છે, માટે ગમે ત્યારે પણ પુણ્ય પનેતા મનુષ્યોને રસેઈ કરવી હોય કે બીડી સિગારેટ પીવી હોય ત્યારે ગમે તે દ્વારા ચુલે, સગડી, પ્રાઈમસ કે ગેસ સળગાવીને પિતાના પુણ્યકર્મને ભગવટો કરી શકે છે. પરંતુ સંખ્યાતા સાથે ભયંકરમાં ભયંકર વેરઝેરના દેરડામાં બંધાઈ ગયેલા તથા નિર્દયી–નિર્વસી થઈ લાખ કરોડો છોને વગર મેતે મારનારા, પરસ્ત્રી કે વેશ્યાગમન કરનારા, શરાબપાન કરનારા કે જૂઠ–પ્રપંચ આદીથી મહા ભયંકર કર્મોને ભારે લઈને નરકભૂમિમાં જવાવાળા જીવાત્માઓના ભાગ્યમાં પાપકર્મને જ ભોગવવાનું હોવાથી નરકભૂમિમાં રાઈ પાણું કરવાના હોતા નથી, પરંતુ ત્યાં તે ગટરમાં રહેલા ગંદા પાણીની જેમ દુર્ગધ મારતા પુદ્ગલેના Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જ ભાજન કરવાના હાય છે. જેમકે મનુષ્યલાકમાં ખીજાના મળમૂત્ર જોઇને રાડ પાડનારા માનવ મરીને જ્યારે ભૂંડના શરીરને ધારે છે ત્યારે તે સમયે જ તેને વિષ્ટામાં મેઢું નાખવા સિવાય બીજો કોઇ માર્ગ નથી. માખીને લેાહી અને પરૂ, ગાય ભેંસ આદિને ઘાસ, કૂતરાઓને હાડકાના ટૂકડા, ગીધ આદિને મરેલા જનાવરોના દુર્ગંધ મારતા માંસના લેાચા સિવાય બીજું શું મળવાનું હતું ? મનુષ્ય અવતારને પામેલા ગરીબેને તમે જોયા છે ? તેમની ગરીબાઇ જોવા માટે પરમાત્માએ તમને આખા આપી છે? વિચારશક્તિ કેળવી છે? તમે તમારી ખારીમાંથી સડેલા, દુગંધ મારતા કાકડી, ચીભડા કે ખીજી કોઇ ચીજ બહાર ફેંકી છે ત્યાર પછી તમે જરા નજર કરવા માટે રામય લેશે તે તમને તત્કાળ ખખર પડશે કે તે તમારા ફેકેલા સડેલા ટૂકડાને પણ લઇને ખાનારા માણસે ભારત દેશમાં લાખાની સખ્યામાં પડયાં છે. ગંધાતા કચરાના ટોપલામાં ફેંકી દીધેલા એઠવાડમાંથી પણ દાણાં વીણતા ગરીબોને જુએ તે ખરા ! ઈત્યાદિ પ્રસ ંગાને જોયા પછી નારક જીવા જે અત્યંત પાપમય હાય છે, તે બિચારાઓને ગરમાગરમ ચા કયાંથી મળે ? રેફ્રીજરેટરના ઠંડા પાણી કાણુ પાય ? કયાંથી પાય ? કેમકે ત્યાં તે સૌ કોઈ સૌ કોઇના દુશ્મન જ હોય છે, ત્યાં ન મળે સ્ત્રીસહવાસ કે ન મળે પુરુષ સહવાસ. કેવળ લાલ સુરખ થયેલી ગરમાગરમ અંગારા ઝરતી મળે છે લાખ’ડની પુતળીએ કે પુતળાઓ અને ઉપરથી પડે છે પરમાધામીઓના હુથેાડો, ભાલેા, તલવાર કે ધારીઆના માર. તે મારથી ચીસે પાડતા અને અધમુઆ થયેલા નારા ત્યાંથી છૂટા પડે છે અને લાલ અગારાથી ભરેલી ભડભુજાની ભઠ્ઠીમાં પરમા ધામીએ નાખે છે, ત્યાં મકાઈ અને જુવાર ચણાની જેમ નારક Page #322 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુ’: ઉદ્દેશક-પ ૨૬૭ : જીવના શરીરા તડ તડ થાય છે તથા રીમાઇને મનુષ્યલાકમાં કરેલા પાપાને યાદ કરે છે. ત્યાં તા તે અસુરા નારકોને ભઠ્ઠીમાંથી બહાર કાઢીને તેમના શરીરમાં મીઠું અને મરચું નાખે છે. ઘાવ પડેલા શરીરમાં મરચાં પડતાં જ બિચારા નારક પોક મૂકીને રડે છે. તે આ પ્રમાણે “ એ આપલીયા ! એ માવડી ! એ ધરવાળી મને બચાવા ! એ પ્રભુ ! હવે હું પાપ નહીં કરૂ, પરસીગમન નહીં કરૂ, શરાબપાન નહીં કરૂ', હવે મને મચાવે. ” પણ ત્યાં તમારો અવાજ સાંભળનાર કોઈ નથી. આ કારણે દયાના સાગર શાસ્ત્રકારોએ કહ્યું કે માનવ ! આવી રીતની વેદના તે તે અન તીવાર ભાગવી લીધી છે. હવે કાંઈક વિરામ પામ અને પાપના દ્વાર બંધ કરીને સચમધર્મ સ્વીકાર. "" અસુરકુમારો માટે પણ નારકની જેમ સમજવું. વૈક્રિય શરીરધારી તે દેવા મનુષ્યલેાકમાં આવે છે. અગ્નિ વચ્ચે નીકળવા છતાં પણ મળતા નથી. એકેન્દ્રિય જીવે જે અવિગ્રહ ગતિ સમાપન્નક છે તે સ્થાવર નામકર્મીના કારણે ગમન કરવાની શક્તિવાળા હાતા નથી માટે અગ્નિ વચ્ચે આવતા પણ નથી. એઇન્દ્રિય જીવા ઔદારિક શરીરવાળા અવિગ્રહગતિ સમાપન્નક અવસ્થામાં અગ્નિની વચ્ચે મળી જાય છે. ત્રણ-ચાર ઇન્દ્રિયવાળા જીવા માટે પણ સમજવું. પચેન્દ્રિય તિય "ચ-અવિગ્રહગતિ સમાપન્નક તિર્યંચા ઋદ્ધિ પ્રાપ્ત અને તેનાથી વિપરીત અમૃદ્ધિ પ્રાપ્ત કહેવાય છે. જે વૈક્રિય લબ્ધિયુક્ત હોય તે જો મનુષ્યલેકમાં હોય તે Page #323 -------------------------------------------------------------------------- ________________ २६८ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અગ્નિની વચ્ચે નીકળી શકે છે અને મનુષ્યલકની બહાર હોય તે ત્યાં અગ્નિને અભાવ છે. વૈકિય લબ્ધિના માલિક હોવાથી તેમની ગતિ શીધ્ર હોય છે માટે બળતા નથી. તથા અમૃદ્ધિપ્રાપ્ત તિર્યંચે અને મનુષ્ય બળી જાય છે. નારકની દશ પ્રકારે અનિષ્ટતા : મનુષ્યાદિ ગતિમાં ઘેરાતિ ઘોર પાપકર્મો કરીને નરકગતિમાં ગયેલા નારકેને પાદિયથી ૧૦ પ્રકારના અશુભ સ્થાને ભેગવવાના હોય છે. તે આ પ્રમાણે – (૧) અનિષ્ટ શબ્દો –કડવા-કર્કશ શબ્દો સાંભળવાની ઈચ્છા ન હોવા છતાં પણ નારક જીવને તેવા જ શબ્દો સાંભળવામાં આવે છે. જેમકે–પરમાધામી તથા પરસ્પર વૈરાનુબંધમાં ફસાયેલા નારકે એક બીજા પ્રત્યે આવી રીતને શબ્દવ્યવહાર કરે છે. “સામેવાલાને મારે, કુહાડા, બરછી આદિથી છેદી નાખે, ટૂકડે ટૂકડા કરે, બાળી નાખે, સાણસામાં ફસાવી લે, ભાલાથી વિંધી મારે; આવા શબ્દો જ્યારે ચારે બાજુથી કર્ણાચર થાય છે ત્યારે ભયના માર્યા તે બિચારા ભાગતા ફરતાં હોય છે.” (૨) અનિષ્ટ રૂપે –પિતાને પણ ન ગમે તેવા બીભત્સ રૂપ તેમને હોય છે. (૩) અનિષ્ટ ગંધ –પિતાના શરીરમાં પિતાને પણ ન ગમે તેવી દુર્ગધ હોય છે. (૪) અનિષ્ટ રસ –શરીરના રસ બધાએ ખરાબ હોય છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું: ઉદ્દેશક-૫ ૨૬૯ (પ) અનિષ્ટ ગતિ –અપ્રશસ્ત વિહાગતિ નામકર્મના કારણે નારકની ગતિ ચાલ સર્વથા બેડોળ જ હોય છે. (૬) અનિષ્ટ સ્પર્શ –તેમનાં શરીરે કર્કશ ખરબચડા અને કઠોર હોય છે. (૭) અનિષ્ટ સ્થિતિ –આયુષ્યકર્મની મર્યાદા સુધી જ રહેવાનું છે. (૮) અનિષ્ટ લાવણ્ય -શરીરીકૃતિ રુપવિહોણું અને વિકૃત હેય છે. (૯) અનિષ્ટ યશકીર્તિ ચારે તરફ અપયશ જ તેમના ભાગ્યમાં હોય છે. (૧૦) અનિષ્ટ ઉત્થાન -બળ-વીર્ય-કર્મ અને પુરુષાર્થ વાલા હોય છે. અસુરકુમારાદિ દેવેને પુણ્યકર્મના કારણે તેમનાથી વિપરીત શુભ સ્થાને હોય છે. પૃથ્વીકાયિક જીવે છે પ્રકારના સ્થાને ભેગવે છે. ઈષ્ટાનિષ્ટ સ્પર્શ :-અર્થાત્ શુભાશુભ કર્મોના કારણે શુભાશુભ ક્ષેત્રમાં ઉત્પન્ન થવાથી શાતા અને અશાતાના ઉદયથી ઈષ્ટ તથા અનિષ્ટ સ્પર્શોને- અનુભવ કરતાં હોય છે. જેમ કે અશાતાકર્મના જોરદાર ઉદયને લઈ કેટલાક પૃથ્વીકાયિક તેવા સ્થાને જન્મ લે છે જ્યાં આખા ગામનું ગટરનું ગંદું પાણી, વિષ્ઠા-મળ-મૂત્ર, લેહી, માંસ તેમજ વારંવાર માણસના પગની માર ખાવાની હોય છે. જ્યારે બીજા કેટલાકે પૃવીકાયિકે શાતા વેદનીયને લઈ પવિત્ર, પૂજ્ય અને સુગંધી પદાર્થોના Page #325 -------------------------------------------------------------------------- ________________ જળકાયિક કેટલાક પર સડસ, ૨૭૦. 'શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સ્પર્શ કરે છે. આ પ્રમાણે બીજા પાંચ સ્થાન –ગતિ, સ્થિતિ, લાવણ્ય, યશ અને પુરુષકાર માટે પણ કલ્પી લેવું. જળકાયિક જી માટે પણ જાણવું. જેમકે -કેટલાક પાપકર્મના ઉદયવાળા જળકાયિક જીવે સંડાસ, ગટર આદિના સ્પર્શ ભેગવતાં હોય છે જ્યારે બીજા પુણ્યકમી જળકાયિક તીર્થકરના અભિષેક આદિ કામમાં આવતા હોય છે. કેટલાક અગ્નિકાયિકે ગામના ગામ જંગલના જંગલ બાળીને અસંખ્યાત અનંત જીના હત્યારા બને છે અને બીજા જનાદિ બનાવવા માટે ઉપગમાં આવે છે. વાવાઝોડા આદિના રૂપમાં વાયુકાયિક પણ અનિષ્ટતા ભેગવનારા બને છે, જ્યારે મંદમંદ વાયુ સૌને સુખરૂપ પણ બને છે. વનસ્પતિ માટે પણ કલ્પના કરી લેવી. આ એકેન્દ્રિય અવતારને પામેલા હોવાથી પિતે કોઈ જાતને શબ્દ, રસ, ગંધ કે રૂપને અનુભવ કરી શકતા નથી. બે ઇન્દ્રિયને શબ્દ, રૂપ અને ગંધને છેડી સાત સ્થાનને અનુભવ કરે છે. તેઈન્દ્રિયને રૂપ અને શબ્દને અનુભવ નથી. ચતુરિન્દ્રિયને શબ્દને અનુભવ નથી. પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય અને દેવને દશે સ્થાને ઈબ્રાનિષ્ઠ અનુભવ હોય છે. હે ગૌતમ! મેટી અદ્ધિવાળા, ઘુતિવાળા, બળવાળા અને મહાસુખસંપન્ન દેવે બહારના પુદ્ગલેને ગ્રહણ કર્યા પછી જ પર્વત, ભીંત આદિનું ઉલ્લંઘન કરી શકે છે. શતક ૧૪ને ઉદેશે પાંચમે પૂણ. ૩ Page #326 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૬ નારકાની પુદગલ વકતવ્યતા : ગૌતમસ્વામીના પૂછવાથી પરમાત્મા મહાવીરસ્વામીએ નારકેની વક્તવ્યતા નીચે પ્રમાણે કરી છે. (૧) પુદ્ગલહારા-નરકગતિમાં રહેનારા નારક પુદ્ગલેને આહાર કરનારા હોય છે. (૨) પુદ્ગલ પરિણામ–આહાર કરેલા પુદ્ગલેનું પરિણામ પુનઃ પુદ્ગલ રૂપે હોય છે. (૩) પુદ્ગલ નિકા–તેમને ઉત્પન્ન થવાનાં સ્થાને શીત અને ઉષ્ણારુપ નિ જ છે. (૪) પુદગલ સ્થિતિકા–તેમને નરકસ્થાનમાં રાખવાને માટે આયુષ્યકર્મ જ કારણ રૂપ છે, જે પુદ્ગલ છે. (૫) કર્મોપગા–તેઓ મિથ્યાત્વાદિના કારણે જ્ઞાનાવરણીયાદિ કમેં, જે પુદ્ગલ છે તેમને પ્રાપ્ત કરે છે. (૬) કર્મનિદાના-નરકગતિ પ્રાપ્ત કરવામાં કર્મોના નિયાણા જ કારણ છે. (૭) પુદ્ગલ સ્થિતિકા-કર્મોને કારણે પર્યાપ્ત – અપર્યાપ્ત આદિ પર્યાયાન્તર રૂપ વિપર્યાસને પ્રાપ્ત કરનારા છે. ઉપર પ્રમાણેની વિગત વૈમાનિક સુધીના દેવે, સ્થાવરે, વિકલેન્દ્રિય અને તિર્યંચે તથા મનુષ્યમાં પણ ઘટાવી લેવી. નારક જી વિચિ અને અવીચિ દ્રવ્યને આહાર કરે છે. સંપૂર્ણ આહાર કરતાં એક પ્રદેશન્યને આહારને વીચિ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દ્રવ્યને આહાર કહે છે. અને પૂર્ણ દ્રવ્યના આહારને અવચિ દ્રવ્ય કહે છે. વૈમાનિક દેવેન્દ્રોની કામગની વક્તવ્યતા : ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભો! દેવરાજ ઈન્દ્રને જ્યારે દિવ્યભેગે ભેગવવાની ઈચ્છા થાય છે, ત્યારે તે કેવી રીતે ભેગો ભેગવે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે ગૌતમ! તે સમયે કેન્દ્ર પિતાની વૈકિય લબ્ધિવડે લંબાઈ ચોડાઈમાં એક લાખ જન અને પરિધિમાં ત્રણ કેશ ૧૨૮ ધનુષ્ય અને ૧૩ાા આંગળથી કાંઈક વધારે ગોળાકાર સ્થાનની રચના કરે છે, તેના ઉપરના ભાગમાં રમણીય સમતલ ભાગ છે. જેનાં મધ્યભાગમાં બધી જાતના રત્ન અને મણીઓથી શેભિત એક પ્રસાદની રચના કરે છે. જેની ઉંચાઈ ૫૦૦ એજન અને વિસ્તારમાં ૨૫૦ એજન છે તેના ઉપર તે ઈન્દ્ર મહારાજા દેવશય્યાની વિકુર્વણા કરે છે અને નાટક, ગીત, નૃત્ય તથા વાજિંત્રના આડંબરપૂર્વક તે ઈન્દ્ર દિવ્યભેગને ભેગવે છે. ઈશાનેન્દ્ર માટે પણ ઉપર પ્રમાણે જાણવું, જ્યારે સનસ્કુમાર માટે વિશેષ આ પ્રમાણે જાણવું કે તે ત્રીજા દેવના ઈન્દ્ર દેવશયાની વિકુર્વણ કરતા નથી. કેમકે ત્યાં માત્ર સ્પર્શ સુખથીકામની સમાપ્તિ થાય છે. શેષવર્ણન મૂળસૂત્રથી જાણવું. આ શતક ૧૪ ને ઉદ્દેશો છઠ્ઠો પૂર્ણ Page #328 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૭ મહાવીરસ્વામી અને ગૌતમની તુલ્યતાની વક્તવ્યતા : નિરતિચાર પચમહાવ્રતાના પાલક, ષટ્કાય જીવેાના રક્ષક, જગતના જીવા સાથે મૈત્રીના ધારક, નૈષ્ઠિક બ્રહ્મવ્રતધારી અને ધર્મીના સાક્ષાત મૂર્તિ જેવા ૧૪ હજાર મુનિરાજો અને ૩૬ હજાર સાધ્વીજી મહારાજના ચરણકમળથી પવિત્ર થયેલી રાજગૃહી નગરીમાં દેવાધિદેવ, ભગવાન મહાવીરસ્વામી સમવસરણમાં બિરાજમાન હતાં. આખા એ મગધદેશમાં અને ખાસ કરી રાજગૃહી નગરીની જનતા ખુશખુશ હતી. દેવાધિદેવના દેદાર જોઇને સૌના હૈયા પૂર્ણાનન્દની મસ્તીમાં મસ્ત હતાં. આર્થિક દૃષ્ટિની જેમ આ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ જનતા પૂર્ણ હતી. પણ દેવાધિદેવના મુખ્ય ગણુધર, ચાર જ્ઞાનના સ્વામી, સંઘના અધિનાયક ગૌતમસ્વામીજીનું હૃદય કેવળજ્ઞાનના અભાવમાં બેકરાર હુતુ, વિચલિત હતું. ‘મારા હાથે દીક્ષિત થયેલા પણ કેવળજ્ઞાન મેળવી શકયા છે ત્યારે મને હજી સુધી કેવળજ્ઞાન કેમ નથી ? શા માટે નથી ? આવી રીતની વિષાદાવસ્થાને ભાગવનારા ગૌતમને, મહાવીરસ્વામી પોતે જ આમંત્રણ દઇને પેાતાની પડખે ખેલાવે છે અને આશ્વાસન આપતાં કહે છે કે :-- ગૌતમ ! “ વિવાä મા ગા:, કાથાનું સ્થળ, સ્વાસ્થ્ય મગ આમ કહીને પ્રેમભર્યાં શબ્દોમાં ફરીથી કહ્યું કે :-- "" (૧) વિદ્ સંસિઠ્ઠોતિ મે શોયમા । હે ગૌતમ! તારી મારા સ્નેહ સંબંધ આજના નથી પણ ભવભવાંતરાના છે, Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩ ૨૭૪ તુ મારી સાથે લાંબા કાળથી અરૂંધાયેલા છે. (૨) વિર સંયુøોસિ હૈ શોયમા! હે ગૌતમ ! ઘણા લાંબા કાળથી—ભવભવાંતરની માયામાં તું મારાથી ઘણીવાર પ્રશસાયેલેા છે. (૩) વિર રિષિયોઽસ મે ગોયમા ! તારા મા પરિચય પણ ઘણા લાંબા કાળના છે, તને યાદ છે ગૌતમ ! હું જ્યારે કેટલાય ભવાંતરના ૧૮મા ભવમાં વાસુદેવ હતા ત્યારે તું મારે સારથી હતા. તે સમયે મારા હાથે ડાયેલા અને મરતા સિંહને તેં આશ્વાસન આપ્યું હતું. (૪) વિર નુસિમોઽસ મે જોયમ! લાંબા કાળથી હે ગૌતમ ! તેં મારી પ્રીતિને પ્રાપ્ત કરેલ છે. (૫) વિરાળુળસોઽસિ મે ગોયમા ! કેટલાય ભવાથી તમે મારા અનુગામી રહેલા છે. ( ૬ ) નિરાળુવત્તીસિમે શોમા! હે ગૌતમ ! તમે પણ ઘણા ભવાથી મારુ' અનુવન કરી રહ્યાં છે, હે ગૌતમ ! દેવલાકમાં અને મનુષ્યભવામાં આપણે અને કેટલીયેવાર સાથે સાથે રહ્યાં છીએ અને પ્રેમ ભરેલી દારડીમાં આપણે પરસ્પર બંધાઈ ગયેલા છીએ. સમવસરણમાં આવી રીતે આજે જ દેવાધિદેવની પ્રેમભરેલી વાણી સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા છતાં પણ સાસની છાયા તેમનાં મુખ ઉપરથી અદૃશ્ય થઈ નથી, ત્યારે દયાના સાગર ભગવંતે કહ્યું કે હે ગૌતમ! મારા પ્રત્યે તને ઘણા જ સ્નેહ હાવાથી તું કેવળજ્ઞાન મેળવી શકયો નથી, Page #330 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મુ’: ઉદ્દેશક-૭ ૨૭૫ પણ ગૌતમ ! હવે થાડા જ સમયમાં તને કેવળજ્ઞાન થશે અને આપણે બન્ને સિદ્ધશિલામાં તુલ્ય થઈશું, માટે વિષાદ ત્યજીને સ્વસ્થ થા. આ વાત શું અનુતરૌપપાતિક દેવા જાણે છે ? હું પ્રભા ! તમારી અને મારી તુલ્યતાને આપશ્રી કેવળજ્ઞાન વડે અને હું આપશ્રીના કહેવાથી જાણીએ છીએ, તેવી રીતે તમારી મારી તુલ્યતાને ખાસ કરી અનુતૌપપાતિક દેવા પણ શું જાણે છે? < હા ’માં જવાબ આપતાં ભગવંતે કહ્યું કે તે દેવાએ અનંત મનેાદ્રવ્યની વણાને લબ્ધ કરેલી હાવાથી આપણી તુલ્યતા જાણે છે. તુલ્યતાના ભેદે કેટલા? પ્રસન્ન થયેલા ગૌતમસ્વામીએ પ્રભુને ભાવવન્દના કરી અને પૂછ્યું કે તુલ્યના કેટલા પ્રકારની છે. કે જવાબમાં પરમાત્માએ કહ્યું કે (૧) દ્રવ્ય તુલ્યતા, ( ૨ ) ક્ષેત્ર તુલ્યતા, ( ૩ ) કાળ તુલ્યતા, (૪) ભવ તુલ્યતા, (૫) ભાવ તુલ્યતા, ( ૬ ) સંસ્થાન તુલ્યતા; આમ છ પ્રકારની તુલ્યતા હાય છે. (૧) દ્રવ્ય તુલ્યતા :-એટલે એક પરમાણુ પુદ્ગલ ખીજા પરમાણુ પુદ્ગલ સાથે તુલ્યતા રાખે છે, પણ પરમાણુ પુન્દ્ગલને ઊંડી ખીજા સાથે તેની દ્રવ્યથી તુલ્યતા નથી. આવી Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ રીતે ક્રિપ્રદેશિક સ્કંધ બીજા દ્વિપ્રદેશિક સ્કંધ સાથે તુલ્યતા રાખે છે પણ દ્વિપ્રદેશિકને છેડીને બીજા સાથે તુલ્યતા નથી. દશ પ્રદેશિક સ્કંધ બીજા દશપ્રદેશિક સાથે તુલ્ય છે, પણ તેનાંથી ઓછા વતા સાથે તુલ્ય નથી. આ પ્રમાણે ચાવત્ અનંત પ્રદેશિક સ્કંધ માટે પણ ઉપર પ્રમાણે ઘટાવી લેવું. - (૨) ક્ષેત્ર તુલ્યતા –આકાશના એક પ્રદેશમાં જે પુદુગલ રહેલે છે તે એક પ્રદેશમાં રહેલા બીજા પુગલની સાથે ક્ષેત્રની અપેક્ષાએ તુલ્યતા ધરાવે છે. આકાશના બે પ્રદેશમાં અવગાઢ પુગલ બીજા બે પ્રદેશમાં અવગાઢ પુદ્ગલની સાથે તુલ્યતા ધરાવે છે. તેનાથી વ્યતિરિક્ત બીજા ક્ષેત્રમાં રહેલા યુગલેની તુલ્યતા નથી. ' (૩) કાળની અપેક્ષાએ તુલ્યતા :-કાળના એક સમયમાં રહેવાવાળા પુદ્ગલ બીજા એક કાળના સમયવાળા પુદ્ગલ સાથે તુલ્ય છે, એ સમયની સ્થિતિવાળો પુદ્ગલ બીજા બે સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે તુલ્યતા રાખે છે, પણ તેનાથી વ્યતિરિક્ત સમયવાળા પુદ્ગલ સાથે સમાનતા નથી. (૪) ભવ તુલ્યતા -નારાજીવ પિતાનાં નરકગતિના જીવ સાથે સંબંધ રાખનારા બીજા નારક જીવ સાથે તુલ્ય છે, પણ બીજી ગતિવાળા જીવ સાથે ભવની અપેક્ષાએ તુલ્ય નથી. આ રીતે મનુષ્યભવને જીવાત્મા મનુષ્યગતિથી વ્યતિરિક્ત બીજી ગતિના છ સાથે તુલ્ય નથી. (૫) ભાવ તુલ્યતા -એક ગુણ કૃષ્ણ ગુણવાળે પુદ્ગલ બીજા એક ગુણવાળા કૃષ્ણ દ્રવ્યથી વ્યતિરિક્ત પુદ્ગલ સાથે તુલ્ય નથી. આ પ્રમાણે આગળપણ સમજવું અને નીલ Page #332 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪મું ઉદ્દેશક-૭ २७७ પીત આદિ વર્ણોમાં પણ ઘટાવી લેવું. ઔદયિક ભાવમાં વર્તતે નારક બીજા ઔદયિક ભાવમાં વર્તતા બીજા નારકથી તુલ્ય છે, પણ બીજા ભાવમાં વર્તનારાઓ સાથે તુલ્ય નથી. (૬) સંસ્થાન તુલ્યતા -અજીવને આશ્રય કરી આના પાંચ ભેદ છે. (૧) પરિમંડળ –બંગડીને આકાર જે. (૨) વૃત –કુંભારના ચાક જે (૩) વ્યસ? –ત્રણ ખુણાવાળે (૪) ચતુરસ –ચાર ખુણાવાળે (૫) ચાયત –દંડની જેમ લાંબે. આમાં પરસ્પરની પરસ્પર સાથે તુલ્યતા જાણવી અને સંસ્થાના નામ કર્મથી જીવેના આકાર વિશેષને જીવ સંસ્થાન કહે છે. અનગાર માટેની વક્તવ્યતા : ભક્ત પ્રત્યાખ્યાન (આહારને ત્યાગ) કરેલે અનગાર પ્રથમ મૂચ્છિત થઈને આસક્ત બનીને આહાર કરે છે, પછી મારણાંતિક સમુઘાત કરી સ્વસ્થ થઈ મૂછ વિના આહાર નેધ-આહારનો ત્યાગ કરેલા અથવા સાગાર પ્રત્યાખ્યાન લીધેલા મુનિરાજની આ વાત છે.. ભક્ત પ્રત્યાખ્યાન સ્વીકાર્યા પછી સંભવ છે કે સુધાવેદનીયની તીવ્રતાને કારણે આહાર કરતે હશે? અને ત્યાર પછી ભાવશુદ્ધ થતાં સ્વસ્થ થતું હોય. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહભા ૩ લવસતમ દેવની વક્તવ્યતા : મેક્ષની ભૂમિકામાં પ્રવેશ કરવા માટે ઉત્કૃષ્ટતમ સંયમની આરાધના કરનારા મુનિરાજોને પણ ઘણીવાર આયુષ્યકર્મની સહાયતા ન મળવાને કારણે વચમાં દેવલેકમાં વાસ કરવો અનિવાર્ય બને છે. કેમકે ઉત્કૃષ્ટતમ આરાધના પાંચ અનુતર દેવકને અપાવે છે. તેનાથી ઓછી આરાધના વૈમાનિક દેવલેકને મેળવી આપે છે. તેથી ઓછી આરાધના તિષી દેવકને આપે છે અને વિરાધનાપૂર્વકની સંયમારાધનાથી વ્યંતર દેવલેકમાં પ્રાપ્ત થાય છે તથા વિશેષ વિરાધનાપૂર્વકની સંયમારાધના કિલિબશિયા દેવકમાં સ્થાન અપાવનાર છે. આ પ્રશ્નોત્તર સર્વોત્કૃષ્ટ આરાધના માટે હોવા છતાં પણ અને આયુષ્યકર્મની સત્તા પણ બળવતર હોવાથી મુનિરાજોને શિવમાગે જતાં વચ્ચે સ્ટેશન કરવાનું રહે છે. લાખ વર્ષોની સર્વોત્કૃષ્ટ સંયમની આરાધના અને મોક્ષની નિકટ આવેલા હોવા છતાં, કેવળ સાત લવ પ્રમાણુ આયુષ્યકર્મ કમ હોવાથી તેમને શરીર છોડવું પડે છે. સાત લવની વ્યાખ્યા –અનાજની કાપણીમાં દક્ષતા ધારણ કરનારે કેઈક શક્ત માણસ પાકી ગયેલા, પીળા પડેલા, કાપવા લાયક બનેલા ડાંગરને જવને કે ઘઉંને ભેગા કરી મૂઠીમાં પકડીને, તીખા ધારવાળા દાતરડા વડે “અત્યારે જ કાપી નાખુ છે ? એમ કરી સાત સમયમાં તે કાપે છે. આ પ્રમાણે સાત સહી પ્રમાણ ધાન્યાદિકને કાપવામાં જેટલો સમય લાગે છે તે સાત લવ પ્રમાણ કહેવાય છેએક મુઠ્ઠી પ્રમાણ એક લવ તેમ સાત મુઠ્ઠી પ્રમાણ સાત લવ જાણવા, સંયમની આરાધના Page #334 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મુંઃ ઉદ્દેશક-૭ ૨૭૯ કરતાં સાત લવ પ્રમાણ આયુ ઓછું ન હતું તે તે સંયમી સર્વે કર્મોને ક્ષય કરી નિર્વાણ પામ્યા હતા પણ તેમ થયું નથી માટે દેવલેકમાં જાય છે. અનુતરૌપપાતિક દેવોની વકતવ્યતા : આ પદને અર્થ ફરમાવતાં ભગવંતે કહ્યું કે, શબ્દ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ જેમને જન્મ સર્વશ્રેષ્ઠ હોય તે અનુતૌપપાતિક દેવ કહેવાય છે. સારાંશ કે બધાએ દેવે કરતાં અનુતરૌપપાતિક દેના શરીરની ગંધ, તેમનાં રૂપ, સ્પર્શ અને શબ્દો-સર્વથા અનુતર હોય છે. ઉત્કૃષ્ટતમ સંયમની આરાધના કરતાં મુનિરાજેની તપશ્ચર્યામાં કેવળ એક જ છઠ્ઠ તપ શેષ રહે છે, અને આયુષ્ય મર્યાદા પૂર્ણ થાય ત્યારે તે મુનિઓને આ દેવલેકમાં આવવાનું થાય છે. આ દેવોના સુખનું વર્ણન - ભવનપતિથી લઈ ૧૨મા દેવલેક સુધીના દેવે કપિન્ન હેવાથી, તેમને તીર્થકરોના પાંચ કલ્યાણકમાં આવવાનું થાય છે, પરંતુ ૩૩ સાગરેપમની ઉત્કૃષ્ટ આયુષ્ય મર્યાદાવાલા આ અનુતરદેવે કલ્પાતીત હેવાથી પોતાની દેવશય્યામાં રહીને જ વિહરમાન તિર્થંકરોને ભાવ વન્દના કરે છે અને કેવળજ્ઞાની ભગવંત પણ સમવસરણસ્થ થઈને જ જવાબ આપે છે અને તેઓ શંકારહિત થાય છે. ઉપશમ શ્રેણી માંડ્યા પછી એક પછી એક ગુણઠ્ઠાણને પ્રાપ્ત કરતાં ૧૧ મા ગુણઠ્ઠાણે આવે છે. ત્યાં આયુષ્યકર્મની Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સહાયતા બંધ પડે ત્યારે સંયમારાધનથી બંધાયેલું ઉત્તમેત્તમ શાતા વેદનીયને ભેગવવા માટે આ દેવલોકમાં આવે છે. અહીં કામદેવના શેતાન નશા અને ક્રોધ, માન, માયા તથા લેભના રાક્ષસી પંજાઓ લગભગ સમાપ્ત થઈ ગયેલા હોવાથી સીમાતીત પુણ્યકર્મને ભેગવનારા બને છે. તેમની શય્યા પર ઝગમગ કરતો ચંદરે બાંધેલું હોય છે, તેની વચ્ચે વિજળીની જેમ ચમકારા મારતું ૬૪ મણનું મોતી લટકતું હોય છે. તેની ચારે બાજુ ૩૨-૩ર મણના ચાર મેતી, તેની ચારે બાજુ ૧૬–૧૬ મણના આઠ મેતી, તેની ચારે બાજુ ૮-૮ મણના ૧૬ મતી, અને તેની ચારે બાજુ ૪-૪ મણના બત્રીસ મેતી, પછી ૨-૨ મણને ૬૪ મતી અને ૧-૧ મણના ૧૨૮ મેતી લટકેલા હોય છે. આ પ્રમાણે તે ચંદરે અલૌકિક અને નયનરમ્ય બન્યા હોય છે, જ્યારે પવનની લહેર આવે છે ત્યારે એ બધા મેતી પરસ્પર અથડાઈને વચલા મેતીથી ટકરાય છે અને તેમાંથી રાગરાગણીપૂર્વકનું સંગીત સર્જાય છે. જેથી તે દેવની ભૂખ તરસ આધિ-ઉપાધિઓ અદશ્ય થાય છે, અને શાતવેદનીયની અપૂર્વ લહેરમાં તે દેવે ક્ષણે ક્ષણે અરિહંત અરિહંત, મહાવીરસ્વામી આ પવિત્રતમ શબ્દોનું રટણ કરતાં અપૂર્વ આનંદ ભોગવી રહ્યા છે. નોંધ –દુઃખને ડુંગરાઓ જ્યારે માનવના માથા ઉપર તૂટી પડે છે અને પૂર્વના પુણ્યની કચાસના કારણે ભેગ અને ઉપભેગના ચાન્સ નથી મળતા ત્યારે તે અજ્ઞાની, જડ અને બદ્ધિના વારસદારે પણ પરમાત્માને યાદ કરે છે. પરંતુ માનવને માથા ઉપર જ્યારે સુખની પરંપરા ઉદીયમાન હોય, ચારે બાજુથી પુણ્યકર્મોની બોલબાલા હોય, શરીરે શાતા Page #336 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૭ ૨૮૧ હાય, કુટુંબમાં શાન્તિ હેાય તેવા સમયે અરિહંતનુ ધ્યાન, પૂજન, સ્મરણ, સામાયિક પૌષધ, મુનિરાજોનું સાહચય, ભક્તિ આદિ સત્કાર્યોને કરશે તે જ ખરા ભાગ્યશાલી કહેવાશે. જીવનના પ્રદેશેા પર સમ્યક્ત્વના રંગ હોય, ભવપર પરાથી કંટાળી ગયેલું હૈયુ હેાય, આવનારા ભવામાં કેવળજ્ઞાન મેળવવાની ધુન હાય, તેત્રા ભાગ્યશાળીએ જ સુખના સામ્રાજ્ય સમયે ધર્મારાધન કરશે અને જન્મ, જરા-મૃત્યુના શૈતાનચક્રમાંથી મુક્ત બનશે. * શતક ૧૪ના ઉદ્દેશ સાતમા પૂર્ણ સાધના ANJAN Page #337 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૮ આ ઉદ્દેશામાં આઠે પૃથ્વીએની વચ્ચે અંતર કેટલું ? શાલી વૃક્ષ-યષ્ટિકા આદિ મરીને કયાં જશે ? અંખડ પરિવ્રાજક, અવ્યાબાધ દેવ, ઈન્દ્ર કોઇને છેદીને પેાતાના કમ'ફ્લુમાં ભરે તે પણ તેને દુ:ખ નથી અને છેલ્લે જા ભક દેવાનુ વર્ણન છે. અંતર માટેની વકતવ્યતા : ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ગૌતમ ! નરકભૂમિની સાત ભૂમિએ અને આઠમી ઇષત્ પ્રાક્ભારા (સિદ્ધશિલા) નામે છે. તેમાં રત્નપ્રભા પૃથ્વી જ્યાં સમાપ્ત થાય છે ત્યાંથી અસંખ્યાત હજાર યેાજનના અંતરે શર્કરાપ્રભા નામે બીજી પૃથ્વી છે. આ પ્રમાણે યાવત્ છઠ્ઠી અને સાતમી માટે પણ જાણવું. સાતમી પૃથ્વી અને અલેાકની વચ્ચે પણ તેટલું જ અંતર જાણવુ. રત્નપ્રભા અને જ્યાતિષ મ`ડળની વચ્ચે ૭૯૦ ચેાજનનુ અંતર છે. ત્યાંથી સૌધર્માં અને ઇશાનની વચ્ચે પણ અસ ંખ્યાત હજાર ચેટજનનુ અંતર છે, યાવત્ અનુત્તર વિમાન સુધી જાવું. અનુત્તર વિમાનથી ષિત્ પ્રાભારા પૃથ્વી કેવળ ૧૨ ચેાજન જ દૂર છે અને ત્યાર પછી કાંઇક એક ચેાજન ગયા પછી લેાકની સમાપ્તિ થાય છે અને અલેાકાકાશ આવે છે. નોંધ : અનુતર વિમાન અને સિદ્ધશિલાની વચ્ચે ૧૨ યેાજનનુ અંતર છે અને ઔદારિક શરીરના માલિકો કરતાં તે દેવા ઘણા વધારે શક્તિસ`પન્ન હેાય છે. તેમ છતાં છલાંગ મારીને પણ સિદ્ધશિલામાં પગ મૂકી શકતા નથી. આથી જ Page #338 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મુ' : ઉદ્દેશક-૮ ૨૮૩ આપણને ખાત્રી થાય છે કે જીવાત્માની શક્તિની ચારે બાજુએ ક રાજાના ઘેરાવા અહુ જબરદસ્ત છે. આયુષ્યક'ની એડીમાં જીવમાત્ર ફસાયેલા હેાવાથી ચાલુ ભવને ત્યાગ કર્યાં વિના તે બીજા ભવને કાઈ કાળે પ્રાપ્ત કરતા નથી. ૪૮ લબ્ધિના સ્વામી આકાશમાં ઉડી શકે છે, રૂપાંતર કરી શકે છે કે ચક્રવર્તીના સૈન્યના ચૂરેચૂરા કરી શકે છે, ખીજાના શરીરમાં પ્રવેશ કરી આખાએ સંસારમાં ધમપછાડા કે રંગરાગ માણી શકે તેા પણ સિદ્ધશિલા ઉપર પગ મૂકી શકવા માટે કાઇની લબ્ધિઓ, મત્રા, જત્રા, તત્રામાંથી કાંઈ પણ કામ આવવાનું નથી. પેાતાના કરેલા, કરાવેલા કે અનુમાઢેલા પાપાના ફા ભાગળ્યા વિના છૂટકો નથી એમ સમજીને શરીરને છેડે તે જીવ સીધા ઉપર તરફ જતા હેાય છે. પણ બીજા ભવને માટે બાંધેલુ' અનુપૂર્વી નામક ના તે જ સમયે ઉદય થતાં યમરાજ જેવુ' તે કમ જીવાત્માને પોતાની પકડમાં લઈ લે છે અને કરેલા કર્મોને ભોગવવા માટે ખીજા ભવમાં પટકી દે છે. આવી રીતે ક સત્તાના કારણે પરાધીન થયેલા આત્મા સિદ્ધશિલામાં શી રીતે જઈ શકે ? ત્યારે અનંત સુખાના ધામ જેવી સિદ્ધશિલામાં જવા માટે સ'પૂ` પુણ્ય અને પાપકર્માના ક્ષય કર્યાં વિના ખીજો એક પણ માગ નથી. ક્ષપકશ્રેણી વિના કેવળજ્ઞાન નથી અને તે વિના મુક્તિ નથી. ઔદારિક શરીરધારી, વષભનારાચ સંઘયણના સ્વામી મનુષ્ય કે સ્ત્રી જ કેવળજ્ઞાન મેળવી શકે છે. તે સિવાય બીજો એક પણ જીવાત્મા તે માટે સમર્થ નથી. Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ૨૮૪ શાલવૃક્ષ વિશેષની વક્તવ્યતા : ગૌતમસ્વામીએ લક્ષ્ય કરેલા અમુક જ શાલવૃક્ષ માટેના આ પ્રશ્ન હશે એમ અનુમનાય છે. હે પ્રભો ! સૂર્યના ધોધમાર તડકાને, 'ડીને, ગરમીને, વર્ષાને, ભૂખ-પ્યાસને સહન કરતા તથા વનવગડાની અગ્નિ વડે વારંવાર ખળતા રહેતા આ શાલવૃક્ષને જીવ મરીને કયાં જશે? ભગવંતે કહ્યું કે ‘અહીંથી મૃત્યુ પામીને આ વૃક્ષને જીવ પુન: રાજગૃહી નગરીમાં જ શાલવૃક્ષરૂપે જન્મ ધારણ કરશે અને લોકો દ્વારા તે પૂજાશે, બહુમાનિત થશે, વંદને નમન કરાશે, રાજગૃહીની જનતા તે વૃક્ષના સત્કાર કરશે અને તે ઝાડ પણ સૌને ઉચિત ફળદાયી બનશે, દેવેનુ સાનિધ્ય મળશે તેમજ તેની આસપાસ લેાકેા છાણુથી જમીન લીંપશે, સજાવટ કરશે, ત્યાર પછી તે વૃક્ષના જીવ મરીને સીધે સીધે। મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યરૂપે જન્મીને યાવત સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થશે. આ પ્રમાણે આ શાલયષ્ટિકા માટે પણ જાણવું. આ ઉદુમ્બર યષ્ટિકા મરીને જમ્મુદ્વીપના ભારતવર્ષમાં પાટલવૃક્ષ રૂપે થશે, યાવત્ મનુષ્યાવતારે જન્મીને મેાક્ષમાં જશે. નોંધ:-ભવભવાંતરમાં આત્મપ્રદેશા સાથે બંધાઈ ગયેલા કર્માની નિર્જરા થવા માટે જૈન શાસનમાં એ કાયદા છે. અકામ અને સકામ નિરા. સકામ નિર્જરા એટલે જાણીબુઝીને સમજ દારી પૂર્ણાંક અને માનસિક શક્તિને મજબૂત કરીને, ગુરુકુલવાસમાં રહી સ્વાધ્યાયમાં આત્માને લગાડી તપ તથા ત્યાગમાં આત્માને મસ્ત બનાવીને જે કર્માની નિર્જરા થાય છે તે સકામ નિરા કહેવાય છે. આ નિજ શ એટલી જોરદાર હાય છે કે સેંકડા, હજારા Page #340 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૮ ૨૮૫ કે લાખે ભવના પાપ પણ અગ્નિમાં પડેલા સૂકા લાકડાની જેમ બળીને ખાખ થઈ જાય છે અને તય શક્તિ યદિ વધારે સાત્વિક બની જાય તે નિકાચિત કર્મો પણ પ્રાય: બળી જાય છે. જ્યારે અકામ નિર્જરા એટલે કર્મો ખપાવવાની ઈચ્છા નથી છતાં પણ તેમને પરિપાક થતાં પિતાની મેળે ખપતા જાય છે. જેમકે ભૂખ છે, ખાવાનું નથી, તરસ લાગી છે પણ પીવા માટે ઠંડુ પાણી નથી, ઠંડી જોરદાર પડે છે પણ કપડા નથી, ગરમી અસહ્ય છે પણ છાયા અને હવાવાળા મકાન ભાગ્યમાં નથી, સ્ત્રીસહવાસની ઈચ્છા છે. પણ સ્ત્રીની પ્રાપ્તિ નથી. સ્ત્રી છે તે ભેગશક્તિ નથી. તે પણ છે તે પેટમાં જોરદાર ભૂખ લાગી છે, કદાચ બધુ છે પણ શરીર બેડોળ અને સીમાતીત સ્કૂલ હેવાથી કેઈને પણ પસન્દ પડતું નથી. આવી રીતે સંસારની વિડંબનાઓ ભેગવાઈ રહી છે અને કર્મો પણ નિર્જરાતા જાય છે. યદ્યપિ સકામ નિર્જરાની અપેક્ષાએ આમાં મન્દતા ઘણું હોય છે. છતાં પણ કઈક જીવને આ અકામ નિર્જરા પણ બીજા કે ત્રીજા ભવે કેવળજ્ઞાનને રસ્તે ચડાવી દેવામાં સમર્થ હોય છે. મરુદેવી માતા પણ કેળના ઝાડમાંથી બીજા જ ભવે કેવળજ્ઞાન મેળવી શક્યા હતાં, તેમ આ શાલીવૃક્ષ પણ બીજા ભવે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને સિદ્ધ થશે. પરંતુ ખાસ ખ્યાલ રાખવાનું છે કે આ બધી વાતો લાખે કરેડ જમાં કેઈ એકાદ જીવની છે. સૌના ભાગ્યની આ વાત નથી. જ્યારે સૌને માટે રાજમાર્ગ સકામ નિજેરાને હોવાથી પ્રત્યેક માણસ પોતાના જીવનનાં સર્વથા નિરર્થક પાપને હિંમતપૂર્વક છેડી દે અથવા છેડી લેવાની ટ્રેનીંગ લે તે પણ કલ્યાણ છે. મહિને મહિને તાનું પાપ, વર્ષે વર્ષે જરા મોટું પાપ અને પાંચ પાંચ વર્ષે સર્વથા ભયંકર પાપોને Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છોડવા માટે જ પ્રયત્ન કરે તે હહડતાં કલિયુગમાં પણ માણસ કલ્યાણ પામશે. ખૂબ યાદ રાખવાનું છે કે પાપોને બાંધવામાં માણસને ગુપ્ત કે અગુપ્ત પુષ્કળ શક્તિ લગાડવી પડે છે તે પછી પાપને જોવા માટે શક્તિ લગાડ્યા વિના શી રીતે ચાલશે ? જૈન શાસનમાં આવું કઈ કાળે પણ બનવાનું નથી કે ખાતે પતે હર (ભગવાન) મિલે, તે હમ ભી કહેના; ઔર શિર કે કાટે હર મિલે તે, છુપકે હે જાના.” અંબડ પરિવ્રાજકના સાતસે શિષ્યની વક્તવ્યતા : અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્ય ગંગા નદીને તટપર આવીને કાંપીલ્યનગર તરફ પ્રસ્થાન કરતાં વચ્ચે મેટી અટવી આવી, પણ સાથે રાખેલું પાણી ખૂટી જવાથી અને બીજું પાણી ન મળવાથી તેમની પિપાસા (તરસ) વધવા લાગી. અંતે અરિહંત પરમાત્માનું શરણ સ્વીકારીને અનશન કર્યું અને મરીને બ્રહ્મદેવલેકમાં દેવ તરીકે અવતરિત થયાં. અંબડ પરિવ્રાજકની વક્તવ્યતા : હે પ્રભે! કાંપીલ્યનગરમાં અંબડ પરિવ્રાજક સો ઘરમાં ભેજન લે છે અને ત્યાં રહે છે એમ નગરવાસીઓ કહે છે. જવાબમાં ભગવતે કહ્યું કે, તે પરિવ્રાજક પિતાની વૈક્રિય લબ્ધિથી સૌને આશ્ચર્ય પમાડવા માટે તે ઘરમાં ભેજન કરે છે. તેમ છતાં પણ અંતે જીવાદિ તના જ્ઞાતા બનીને Page #342 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મુ· : ઉદ્દેશક-૮ ૨૮૭ અનશનપૂર્વક બ્રહ્મદેવલાકમાં દેવ બનશે ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધરીને યાવત્ મેાક્ષમાં જશે. અવ્યાબાધ દેવાની વક્તવ્યતા : હું પ્રભા ! અવ્યાબાધ દેવા કોને કહેવાય ? જવાબમાં ભગવતે કહ્યું કે, તે દેવા પેાતાની દિવ્યઋદ્ધિ, દ્વિવ્યવ્રુતિ વડે કોઈ પણ માણસની આંખની પલક ઉપર, ૩૨ પ્રકારના નાટકો રમી શકે છે, બતાવી શકે છે, છતાં પણ તે માણસને રતિમાત્ર પીડા નથી થતી, આ કારણે તે દેવા અવ્યાબાધ દેવ કહેવાય છે, જે પાંચમા દેવલાકના લેાકાન્તિક ભેદોમાં કહેવાયા છે, જેની સંખ્યા ની છે તે આ પ્રમાણે : (૧) સારસ્વત (૨) આદિત્ય (૩) વહિન (૪) વરૂણ (૫) ગાથ (૬) તુષિત (૭) અવ્યાબાધ (૮) અન્ય (૯) અરિષ્ટ. આ નવ પ્રકારના દેવા લાકાન્તિક કહેવાય છે. જે લોકના અંતમાં નહી પણ લેાક એટલે સંસારના અંતમાં હાવાથી ત્યાંથી ચ્યવન પામીને બીજે ભવે મેાક્ષમાં જનારા હેાય છે. દેવેન્દ્રની વિચિત્ર વિક્રિયા : હે પ્રભુ! ! શક્રેન્દ્ર દેવરાજ શું કોઇનુ માથું કાપીને કમ`ડળમાં નાખી શકે છે ? ભગવંતે કહ્યું કે, તે ‘ઇન્દ્ર મહારાજ પેાતાના શસ્ત્રાદિવડે માણસનું માથું કાપીને કમંડળમાં નાખી શકે છે. તે આવુ શી રીતે કરે છે? પ્રભુએ કહ્યું કે, જેમ ચાકુથી ભીંડા આદિના ટૂકડે ટૂકડા કરાય છે તેમ ઈન્દ્ર મહારાજા પણ માણુસના મસ્તકને તલવારવડે ટૂકડે ટૂકડા કરીને કમડળમાં ભરે છે, પછી પાછા તે ટૂકડાએને માલુસના માથા Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ઉપર મૂકીને તે અવવાને કોઇનાથી પણ ન જણાય કે ન દેખાય તેવી રીતે જોડી લે છે છતાં પણ માણસને રતિમાત્ર પીડા નથી થતી. આ પ્રશ્નોત્તરમાં કેવળ પેાતાની દિવ્ય શક્તિનું વર્ણન જ સમજવાનું છે. બાકી આવુ કોઈ કાળે કરાતું નથી કેમકે પ્રાયઃ ઇન્દ્રો સભ્યખ્રિસ’પન્ન હાય છે. જુંભક દેવા માટેની વક્તવ્યતા : પ્રભુએ કહ્યું કે, આ દેવા સ્વચ્છંદ આચરણ કરનારા, જાદી જૂદી ચેષ્ટાઓમાં આનંદ માનનારા, કામક્રીડામાં આસક્ત અને મેહક હેાય છે. આ દેવા જેના ઉપર ક્રોધી થાય છે, અથવા તેમને જે ક્રોધી થયેલા જુએ છે તે રાગિષ્ઠ થશે, ઉપદ્રવેાથી ઘેરાઇ જશે અને બીજા પણ અનર્થં તેમનાં ભાગ્યમાં રહેશે. આનાથી વિપરીત તે દેવાને પ્રસન્નમુદ્રામાં જોનાર યશ, ધન આદિની પ્રાપ્તિ કરશે. વ્યંતરના ભેદોમાં તેમના સમાવેશ થાય છે અને કેવળ પથૈપમ પ્રમાણના જ આયુષ્યવાળા છે, જેના ૧૦ ભેદ છે. (૧) અન્ના ભક દેવ :-રાગદ્વેષમાં આવીને પેાતાની વૈક્રિયલબ્ધિવડે અનાજના (ભાજનના ) સદ્ભાવ કે અભાવ કરનારા, અનાજના વધારા કે ઘટાડો કરનાર, સરસને વિરસ કરનાર આ દેવ છે. પ્રાયઃ કરી રાગદ્વેષના નિયાણુપૂર્વક વ્યંતરદેવયાતિ પ્રાપ્ત થાય છે. માટે તે દેવાને આવા પ્રકારની વિવિધ ચેષ્ટાએ કરવાની તેમને ફરજ પડે છે અને તેમાં જ તેમને રસ છે. આ પ્રમાણે લયના ભક, શયના ભક, પુષ્પ′ ભક, ફળ જા ભક, બીજા ભક, પાનતૃભક, વજ્રજી ભક, પુષ્પકળા ભક, અને અવ્યક્તા ભક. આ દેવા દીઘ વૈતાઢ્ય પર્વતા, પ્રત્યેક ક્ષેત્રા, ચિત્રવિચિત્ર પર્વતા, યમકસમક પતા તથા કાંચન Page #344 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું: ઉદ્દેશક-૮ ૨૮૯ પર્વતેમાં રહે છે. ઉત્તરકુરૂમાં નીલવત આદિ પાંચ દ્રહ છે તેને પ્રત્યેકના પૂર્વ પશ્ચિમ તટ પર ૧૦-૧૦ કાંચન પર્વતે છે. એટલે–કાંચન પર્વતની સંખ્યા ૧૦૦ની થઈ. નોંધ –પ્રતિવર્ષ પર્યુષણના વ્યાખ્યામાં સાંભળીએ છીએ કે તીર્થંકર પરમાત્માના ચ્યવન અને જન્મ કલ્યાણક સમયે ઈન્દ્રની આજ્ઞાને માન્ય કરી કપાળ કુબેર તિર્યજંભક દેવને આજ્ઞા કરે છે અને તે મુજબ તે જંભક દેવે તીર્થકરેના ઘરે સુવર્ણ, ચાંદી, હીરા, મોતી, પુખરાજ, પ્રવાલ તથા વસ્ત્ર, ફળ આદિની વર્ષા કરે છે, જેથી પુણ્યકર્મની ચરમ સીમાને જોગવનારા તીર્થકરેના ઘર ધન ધાન્યથી પૂર્ણ રહે છે. પણ આ બધું ધન દે ક્યાંથી લાવે છે? કલ્પસૂત્ર સાક્ષી આપતાં કહે છે કે, કંજુસ, મહાકંજુસ તથા મનુષ્યભવનું દેવાળું કાઢીને નાગ, ઉંદરડા, સાપ, નળીયા આદિ ક્રૂર હિંસક અવતારને પામવાવાળા માણસો પિતાના પૈસા ટકાને સ્મશાન, વન, ઝાડ, ચૂલા આદિ સ્થાનમાં ખાડો ખેદીને દાટી દે છે. તેવા પ્રકારના કમભાગી કંજુસેના ધનને દેવે ત્યાંથી બહાર કાઢીને તીર્થકરેના ઘરે વરસાવે છે. આ કારણે અનુભવી આચાર્ય ભગવંતે કહે છે કે “શ્રીમંતાઈ સંગ્રહ કરવા લાયક નથી પણ ગરીબને–જાત ભાઈઓને તથા સ્વામી ભાઈઓને આપી દેવામાં તારું કલ્યાણ રહેલું છે.' શતક ૧૪ને ઉદ્દેશો આઠમે પૂર્ણ. UR Page #345 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૯ અનગાર વિશેષની વક્તવ્યતા : હે પ્રભે! જે ભાવિતાત્મા અનગાર પિતાનાં કર્મોને ગ્ય કૃષ્ણાદિ લેશ્યાઓને વિશેષ પ્રકારે જાણતું નથી અને સામાન્યરૂપે દેખતે નથી. તે તે સંયમી કર્મ અને લેસ્યાઓથી યુક્ત શરીર સહિત પોતાના આત્માને પણ શું નથી જાણતે કે નથી દેખતે? જવાબમાં પરમાત્માએ કહ્યું કે કર્મ અને વેશ્યાઓના દ્રવ્ય અતિ સૂમ હોવાથી છદ્મસ્વમુનિ તેને જાણતો નથી, પરત લેશ્યા અને કર્મોથી યુક્ત પોતાના આત્માને તે જાણે જ છે, કારણ કે સ્થૂળ શરીર ચક્ષુગ્રાહ્ય હોય છે અને તેનાથી સંબંધિત આત્મા હોવાથી તે બંનેમાં કથંચિત્ અભેદ છે, સારાંશ કે જ્ઞાનાવરાણીયાદિ કર્મો અને વેશ્યાઓ છદ્મસ્થથી જણાતી નથી પણ તે કર્મોને ભેગવટો શરીરના માધ્યમથી આત્મા કરી રહ્યો છે માટે તે છદ્મસ્થ, શરીર અને આત્માને જાણે છે. અરૂપી આત્મા ભલે ચક્ષુગ્રાહ્ય નથી તે પણ પોતાના કરેલા પ્રારબ્ધકર્મોના ભોગવટાથી પ્રાપ્ત થયેલાં સુખ તથા દુઃખના અનુભવથી આત્મા સ્વસંવિદિત છે અર્થાત્ પ્રત્યક્ષ છે. આત્માને મુખ્ય ગુણ ઉપયોગ છે, જે વિશેષ રૂપે જ્ઞાનાત્મક અને સામાન્યરૂપે દર્શનાત્મક હોવાથી આત્મા ચૈતન્યમય છે જ્યારે શરીર અને ઈન્દ્રિયામાં ચૈતન્યશક્તિ ન હોવાના કારણે આત્માના સંચાલન વિના શરીર, ઈન્દ્રિયો અને મન કેઈ કાળે પણ પ્રવૃત્તિમય થઈ શકતા નથી. રેલગાડીનું એન્જિન સ્વયં Page #346 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું ઉદ્દેશક-૯ ૨૯૧ ચૈતન્ય વિનાનું હોવાથી સામે આવતે પુલ તુટી ગયેલ હોય કે પાટા ઉખડી ગયેલા હોય તે પણ તેની ખબર એન્જિનને પડતી નથી, તેથી પિતાના હાનિ-લાભને પણ જાણી શકતો નથી, જ્યારે જીવાત્મા પિતાના હાનિ લાભને નિર્ણય કરી શકો હોવાના કારણે અરૂપી જીવ પોતાના કાર્યને લઈને પ્રત્યક્ષ જ છે, માટે ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે છત્રસ્થ પિતાને તથા શરીરને પણ જાણે છે. પ્રકાશમાન પુદગલે કેટલા ? વર્ણાદિથી યુક્ત તથા કર્મલેશ્યાવાળા પુદ્ગલ સ્કંધે જે પ્રકાશિત છે તેમની સંખ્યા કેટલી ? જવાબમાં પ્રભુજીએ કહ્યું કે, સૂર્ય અને ચંદ્રના વિમાનમાંથી નીકળતી તે જેતેશ્યાઓ પ્રકાશિત હોય છે, અને તે પ્રકાશથી બીજા પુદ્ગલસ્ક પણ પ્રકાશિત થાય છે. યદ્યપિ સૂર્ય ચંદ્રના વિમાનમાં રહેલા પુગલે પૃથ્વીકાયિક હોવાથી સચેતન છે માટે સકર્મલેશ્યાવાળા હોઈ શકે છે, જ્યારે પ્રકાશના પુદ્ગલે કર્મલેશ્યાવાળા નથી, છતાં પણ તેઓ તેમાંથી નીકળે છે માટે કાર્યમાં કારણની અપેક્ષાએ કર્મલેશ્યાવાળા માનવામાં વાંધો નથી. નારકાદિને પગલે આમ કે અનામ હોય? આમ (દુઃખથી રક્ષા કરવાવાળા અને સુખ દેનારા) અનામ (દુઃખેત્પાદક) જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! નરકગતિમાં ઉત્પન્ન થનારા જીવ માત્રને તત્રસ્થ પગલે અનામી અર્થાત્ દુખપ્રદ જ હોય છે, જ્યારે અસુરકુમાર યાવત્ સ્વનિતકુમાર દેવેના પગલે આમ અર્થાત્ સુખપ્રદ હોય છે Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને સ્થાવર, વિલેન્દ્રિય મનુષ્ય તથા તિર્યંચોના પગલે સુખકારી અને દુઃખકારી પણ હોય છે. શેષ દેવને અસુરકુમારની તુલ્ય જાણવાં. સૂર્યપ્રભા માટેની વક્તવ્યતા : પિતાના ગુરુ શ્રી મહાવીરસવામીના ચરણોમાં અનન્ય શ્રદ્ધા રાખનારા ગૌતમસ્વામીએ ઉદય પામતા સૂર્યને લાલ રંગને જોયા પછી તેમને શંકા થઈ અને પરમાત્મા પાસે આવીને વંદન-નમસ્કારપૂર્વક કહ્યું કે, હે પ્રભે! સામે દેખાતો સૂર્ય છે? અને તેને અર્થ શું છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! સૌને પ્રત્યક્ષ દેખાતે આ સૂર્ય શુભ સ્વરૂપવાળે પદાર્થ છે, કેમકે તેમનું વિમાન પૃથ્વીકાયિક હોય છે અને આતપ નામની પુણ્ય પ્રકૃતિના ઉદયવાળો હોય છે, માટે લેકમાં સૂર્ય પ્રશસ્ત તથા જ્યોતિષ ચંદ્રના કેન્દ્રરૂપ મનાય છે અને ક્ષમા, તપ, ત્યાગ તથા યુદ્ધ ગતિમાં શૂરવીરેને માટે હિતકારક છે, તેની પ્રભા અને લેશ્યા પણ શુભ છે. મનિ ભગવંતેની તેજેલેક્ષા માટેનું કથન શ્રદ્ધા સંવેગથી પરિપૂર્ણ ગૌતમસ્વામીએ પરમાત્માને પૂછયું કે, “પાપ કર્મોથી સર્વથા વિરત થયેલા આ મુનિરાજે પિતાની સંમારાધનાથી ઉત્પન્ન થયેલી તેજલેશ્યાના કારણે કોને ઉલ્લંઘન કરે છે? એટલે કે સંયમના ચર્યામાં આગળ વધતાં મુનિરાજેનું આત્મિક સુખ કેનાથી વધારે હોય છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! એક માસના દીક્ષા પર્યાયવાળા મુનિસની તેજેલેશ્યા ( સખાસીક) વનવ્યંતર દેવેની લેહ્યા કરતાં અધિક હોય છે, Page #348 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મુ ́ : ઉદ્દેશક-૯ ૨૯૩ મતલબ કે પુણ્યકર્માંની એક મજબૂત કરી વાનન્યતર દેવાવતારને પામેલા દેવા પાસે લેશ્યાની જે શક્તિ હાય છે તેનાં કરતાં પણ એક મહિના સંયમધારીના આત્મામાં વધારે શક્તિ હાય છે. .... .... .... 0.00 8.0 એ માસના દીક્ષિત મુનિએ ચમરેન્દ્ર અને અલીન્દ્રની તેજોલેશ્યાથી અધિક છે. ત્રણ માસના મુનિએ અસુરકુમારા કરતાં વધારે તેજોલેશ્યાવાળા છે. ચાર માસના પણ અધિક છે. પાંચ માસના આગળ છે. મુનિએ ગ્રહ-નક્ષત્ર અને તારા કરતાં મુનિએ સૂર્ય-ચન્દ્રની તેજોલેસ્યાથી પણ મુનિએ સૌધમ અને ઈશાન દેવા કરતાં છ માસના પણ આગળ છે. સાત માસના મુનિએ સનત્યુમાર અને માહેન્દ્ર કરતાં પણ આગળ છે. આઠ માસના મુનિએ બ્રહ્મ અને લાંતકથી આગળ છે. નવ માસના મુનિએ મહાશુદ્ર અને સહસ્રારથી અધિક છે. દશ માસના મુનિએ ૯-૧૦-૧૧-૧૨ દેવલેાકના દેવેાથી અધિક છે. અગ્યાર માસના મુનિએ ત્રૈવેયક દેવને પણ ઉદ્ભઘી જાય છે. ખાર માસના મુનિ તેોલેશ્યાથી આગળ છે અને આ પ્રમાણે સંયમારાધના અનુત્તર વિમાનવાસી દેવાની Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દ્વારા આગળ વધતાં મુનિએ છેવટે સંપૂર્ણ કર્મોને ક્ષય કરી નિર્વાણ પામે છે. નોંધ :-જ્ઞાનસારમાં મહોપાધ્યાયજી પણ સાક્ષી આપી રહ્યાં છે કે – 'तेजोलेश्या विवृद्धिर्या साधोः पर्यायवृद्धितः । भाषिता भगवत्पादौ सेत्थ भूतस्य युज्यते ॥' એટલે કે “સંયમારાધનમાં પુર્ણરૂપે એકાગ્ર થયેલા મુનિરાજેને જે આત્મિક સુખ અને તેજલેશ્યાની પ્રાપ્તિ થાય છે તે દેવેને પણ પ્રાપ્ત થતી નથી, કેમકે સંયમી આત્માનું લક્ષ્ય–ધ્યાન કેવળ તીર્થકર ભગવંતેના ઉપદેશેલા અને બતાવેલા મેક્ષ માર્ગમાં હોવાથી તેઓ સંસાર, તેની માયા, સંસારીઓની ખટપટ આદિના વ્યાવહારિક કાર્યોમાં સર્વથા ઉદાસીન કે મૌન જ હોય છે, માટે તેમને તેજલેશ્યાની વૃદ્ધિ થતી રહે છે. આ વેશ્યાના બે કાર્ય છે -(૧) અનુગ્રહ, (૨) શાપ. જીવ માત્રના પરમ મિત્ર હોવાના કારણે સંયમી આત્મા કોઈને પણ શાપ દેતું નથી અને પરમ પવિત્ર જીવન હેવાના કારણે તે સંયમી આત્માના એક એક પ્રદેશમાંથી જીવ માત્રની કલ્યાણ ભાવના જ પ્રકાશિત થતી હોય છે. જ શતક ૧૪ નો ઉદ્દેશો નવમે પૂર્ણ. Page #350 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૧૦ શ્રી ગૌતમસ્વામીજીના પૂછવાથી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે ગૌતમ! ભવસ્થ કેવળી ત્રણે ક્ષેત્રમાં રહેલા છવાસ્થ અનગારને વિશેષરૂપે જાણે છે અને સામાન્યરૂપે દેખે છે. સિદ્ધશિલામાં બિરાજમાન સિદ્ધાત્માઓ પણ છદ્મસ્થ અનગારને જુએ છે અને દેખે છે, તેવી રીતે પ્રતિ નિયત ક્ષેત્ર વિષયક અવધિજ્ઞાનીને પણ જાણે છે અને જુએ છે. કેવળજ્ઞાનના માલિકને તથા સિદ્ધાત્માઓને પણ જાણે છે. કેવળી પરમાત્મા વિને પૂછયે અને પૂછવામાં આવે ત્યારે પણ સૌને જવાબ આપે છે, પણ સિદ્ધો બેલતા નથી, તેમ જવાબ આપતા નથી, કારણ કે કેવળીને શરીર હેવાથી તેઓ ઉત્થાન વ્યાપાર બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમી હોય છે. જ્યારે “ઉદ્ધા નથિ હો.' આ સૂત્રથી તેમને શરીર ન હોવાથી ઉત્થાનાદિ રહિત છે; માટે બેલતા નથી. કેવળીને નામકર્મ શેષ હોવાથી તેઓ પિતાની આંખોને ઉઘાડે છે, બંધ કરે છે, તેવી રીતે રત્નપ્રભા નરકભૂમિને આ “રત્નપ્રભા છે એમ જાણે છે કે દેખે છે. સિદ્ધ ભગવંતે પણ પોતાના જ્ઞાનથી રત્નપ્રભાને તેમ ઈષપ્રાગભારા પૃથવીને પણ જાણે દેખે છે. પરમાણુ પુદ્ગલથી દ્વિપ્રદેશાદિક ઔધોને પણ જાણે દેખે છે, તેમ સિદ્ધાત્માઓ પણ જાણે દેખે છે. આ પ્રમાણે ભગવાનની વાણી સાંભળીને પ્રસન્ન થયેલા ગૌતમસ્વામીએ કેવળજ્ઞાનની ભૂરિભૂરિ પ્રશંસા કરી છે. - ભૂજ - શતક ૧૪ નો ઉદ્દેશો દસમે પૂર્ણ. . Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જગપૂજ્ય, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન, શાસન દીપક સ્વ. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબના શિષ્ય ન્યાયવ્યાકરણ-કાવ્યતીર્થ પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયે (કુમાર શ્રમણ) પિતાને મતિજ્ઞાનના વિકાસ માટે, શ્રુતજ્ઞાનના સંસ્કારે ભવાંતરમાં પણ મળે તે માટે પોતાની યથામતિએ મૂળસૂત્ર ટીકા આદિના માધ્યમથી ભગવતીસૂત્રનું ૧૪મું શતક પૂર્ણ કર્યું છે. शुभं भूयात् सर्वेषां जीवानाम् । सर्वे जीवा अहिंसा तत्व प्राप्नुयुः ।। શતક ૧૪મું પૂર્ણ Page #352 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું : ઉદ્દેશક-૧ આ શતકના પ્રારંભમાં ગણધર શ્રી સુધર્માસ્વામીજી પિતે “નમો જુથવાઈ મકag” આ સૂત્રથી ભગવતી શ્રુતદેવતાને નમસ્કાર કરીને કહે છે કે તે કાળ અને તે સમયમાં શ્રાવસ્તી નામે નગરી હતી, તેની બહાર અને ઉત્તર-પશ્ચિમની વચ્ચે ઈશાન ખૂણામાં કેષ્ટક નામનું ચૈત્યવાન હતું. તે નગરમાં આજીવક એટલે શાલાની ભક્તાણી હલાહલા” નામે કુંભારણ રહેતી હતી. જે ધનાઢ્ય અને કોઈનાથી પણ ગાંજી ન જાય તેવી જબરદસ્ત હતી. ગોશાળાના મતનું રહસ્ય પ્રાપ્ત થયેલી હતી અને હૃદયથી શ્રદ્ધાપૂર્વક તે સિદ્ધાંતની પ્રચારિકા હતી. ચર્ચા દ્વારા તને નિર્ણય બરાબર કરી લીધેલ હોવાથી તે કુંભારણના રેમેરોમમાં, લેહીની બુંદેબુંદમાં ગોશાળાનું તત્વજ્ઞાન વસેલું હતું. તે કાળ અને તે સમયમાં આજીવક મતના સ્થાપક અને પ્રચારક મંખલીપુત્ર–ગોશાળ ૨૪ વર્ષના દીક્ષા પર્યાય પછી આ કુંભારણની કુંભારશાળામાં આવીને પિતાના આત્માને ભાવિત કરતા રહેતાં હતાં. એક સમયે પાસસ્થા (જૈનત્વથી ભ્રષ્ટ) શાતકલંદ-કર્ણિકાર-અછિદ્ર અગ્નિવેશ્યાયનગેમાયુપુત્ર અને અર્જુન જુદી જુદી વિદ્યાઓના પારંગત હતાં. તે શાળા પાસે આવ્યા અને રહ્યા, તથા ભૌમ–આંગ-સ્વર-લક્ષણ અને વ્યંજન આદિ અષ્ટાંગ નિમિત્તો દ્વારા શાળાને જાણકારી આપી. સાથે સાથે ગીતમાર્ગ તથા નૃત્યમાર્ગના પણ તે જાણકાર હતાં. ત્યાર પછી તે ગોશાલક અષ્ટાંગ નિમિત્ત દ્વારા સાધારણ માને ખબર ન પડી શકે તે રીતે તેઓના સુખ૬ખ, લાભ-અલાભ, Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જીવિત–મરણ આદિને કહેતે થેયે અને મોટા સમાજને આકર્ષિત કરી શક્યો. તેમાં શ્રીમતે, તેમની પત્નીઓ પણ આકર્ષાઈ અને ગે શાળાના અનુયાયી બની ગયા. યદ્યપિ સાધારણ જનતા સમજતી હતી કે ગોશાળ “જિન” નથી, તે પણ શ્રદ્ધા કરતાં અંધશ્રદ્ધા અને રાગ કરતાં દષ્ટિરાગ ઉપરાંત જે વ્યક્તિથી પિતાનું માન, મોટાઈ કે બીજા પ્રકારે પણ લાભ થતો હોય ત્યાં માનવના આન્તર ચક્ષુઓ બંધ થઈ જતાં ચામડાની આંખ જ કેવળ ઉઘાડી રહે છે. તેથી જ “જિન” નથી છતાં પણ જનતાને મોટો વર્ગ શાળાને જિન, તીર્થકર, સર્વજ્ઞ માનતે થયે અને તે પ્રમાણે જ વ્યવહાર કરવા લાગે. પછી તે ભક્તોની માયાને વશ થઈને ગશાળે પણ પિતાના શ્રીમુખે હું જિન છું, સર્વજ્ઞ છું.” ઈત્યાદિ શબ્દોને વ્યવહાર કરતે વધારે ગર્વિષ્ઠ બની ગયો હતો. તે કાળે તે સમયે દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામી વિહાર કરતાં શ્રાવસ્તી નગરીમાં પધાર્યા અને સમવસરણમાં બિરાજમાન થઈને પર્ષદાને સત્ય-અસત્ય, સમ્યકૂવ-મિથ્યાત્વ, આદિને ધર્મોપદેશ આપી રહ્યાં છે. તે સમયે ગૌતમસ્વામી છડૂ ને પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરતા હતાં અને શ્રાવસ્તી નગરીમાં ભિક્ષાને માટે પધાર્યા. તે સમયે જનતાના મુખેથી સાંભળ્યું કે ગોશાળ જિન તરીકે વિચરી રહ્યો છે, તે સાંભળીને શંકાશીલ થયેલા ગૌતમસ્વામી ભિક્ષા પતાવીને સમવસરણ તરફ આવ્યા અને ગૌચરીની આલેચના કરીને પૂછયું કે હે પ્રભે! ગોશાળે શું જિન છે? અને હોય તે આ વાત શું સાચી હોઈ શકે છે? જવાબમાં ભગવતે કહ્યું કે ગશાળ જિન નથી, અહંત Page #354 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫મું ઉદ્દેશક-૧ ૨૯ નથી, તે માટે તે પિતાને માટે જે કહે છે તે બેઠું છે. વિશેષમાં ભગવંતે તેનું જીવન આ પ્રમાણે કહ્યું. ગોશાળાનું જીવન હાથમાં ચિત્ર લઈને ભિક્ષા માંગનારી “મંખલી” નામે જાત છે, માટે પુરુષનું નામ પણ મંખલીથી સંબંધિત થયું. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. જન્મ જન્મના દરિદ્ર આ દંપતી એક દિવસે “શરવણ” નામે ગામમાં આવ્યા, જ્યાં ગબલ નામે બ્રાહ્મણ રહેતા હતા. દંપતી પર દયા ખાઈને તે બ્રાહ્મણે પિતાની ગાની શાળામાં તેમને રાખ્યા અને ભદ્રાને પુત્રને જન્મ થયે. ગાની શાળામાં તે બાલક જન્મેલ હોવાથી તેનું નામ “ગશાળ” રાખવામાં આવ્યું. બાલ્યકાળ પૂર્ણ કરીને ગોશાળ યુવાન થયે, સાથે સાથે પરિપક્વ બુદ્ધિવાળે અને વિદ્વાન થયે. તે કાળે તે સમયે ગૌતમ! હું મારા જન્મથી ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને જ્યારે મારા પિતા–માતા દેવલેકવાસી થયા, અને મારી દીક્ષાની પ્રતિજ્ઞા પૂર્ણ થયે ઈન્દ્ર આપેલા દેવદૂષ્યને સ્વીકારી નિગ્રંથ થયે અને ચાતુર્માસને શેષ રહેલે અધે માસ તપશ્ચર્યા પૂર્વક અસ્થિકગ્રામની નિશ્રામાં પૂર્ણ કર્યો. બીજું ચોમાસુ માસખમણને પારણે મા ખમણ કરી પૂર્ણ કર્યું. તે સમયે મખલી ગોશાલક પણ હાથમાં બીજાઓને ચિત્ર બતાવતે. જ્યાં હું હતું ત્યાં પિતાને સામાન મૂકીને રાજગૃહી નગરીમાં ઉંચ, નીચ અને મધ્યમ કુળોમાં ભિક્ષાચર્ચા માટે ફર્યો, પણ રહેવા માટે ક્યાંય જગ્યા ન મળવાથી તંતુવાયની શાળામાં જ તેણે પિતાના ધામા નાખી દીધા. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ' હે ગૌતમ! તે સમયે પ્રથમ માસક્ષમણના પારણું નિમિત્તે તંતવાયની શાળામાંથી બહાર આવી રાજગૃહી નગરીને ઉચ્ચ નીચ અને મધ્યમકુળના ઘરમાં ભિક્ષાચર્યા માટે ભ્રમણ કરતાં વિજય’ નામના ગાથાપતિના ઘરે આવ્યા. મને જોઈને ઘણે જ ખુશ થયેલે તે ગાથાપતિ પિતાના આસન પરથી ઊભા થઈને પાદુકાઓને પગથી બહાર કાઢીને ઉતરાસનપૂર્વક સાત ડગલા મારી સામે આવ્યું. વંદન, નમન કરીને ખૂબ જ પ્રેમભાવથી મને પારણુ કરાવ્યું એટલે કે – દ્રવ્ય શુદ્ધ-ઉદ્ગમાદિ દોષ રહિત આહાર. દાયક શુદ્ધ-આશંસાદિ દોષ રહિત દાતાના શુભભાવ. પ્રતિગ્રાહક શુદ્ધ-આહાર લેનાર શુદ્ધ હોય. આ ત્રણે પ્રકારની શુદ્ધિ સાથે મન-વચન અને કાયા તથા કૃત, કાતિ અને અનુમોદિત દાન વડે મને પ્રતિલાભિત કર્યો અને ઉત્તમોત્તમ દાન વડે વિજય ગાથાપતિએ દેવગતિનું આયુષ્ય બાંધી સંસારને અલ્પ કર્યો. પાંચ દિવ્ય થયા. તે સમયે રાજગૃહીના ત્રણ રસ્તા–ચાર રસ્તા આદિ સ્થળોએ લેકે ભેગા થઈને આ પ્રમાણે કહેવા લાગ્યા, વિજય ગાથાપતિ ધન્ય છે, અભિલાષાઓ પૂર્ણ થવાથી કૃતાર્થ છે, પુણે પાર્જિત છે. તેથી તેને આ ભવ અને પરભવ સુધર્યા છે. કેમકે અરિહંતેને દાન દેવાથી આ પાંચ દિવ્ય ગાથાપતિને ત્યાં પ્રગટ થયા છે. આ બધી વાતે જ્યારે મંડલી ગેનશાળે સાંભળી ત્યારે તે ગાથાપતિને ઘરે આવ્યે, વૃષ્ટિ થયેલા ધન પુષ્પાદિના ઢગલા જોઈ ખુશ થઈને બહાર આવ્યું અને મને જોઈને તે ગોશાળક Page #356 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મુંઃ ઉદ્દેશક-૧ ૩૦૧ ઘણે જ પ્રસન્ન થયા. વંદન કરીને કહ્યું “તમે જ મારા ધર્માચાર્ય છે, હું અંતેવાસી છું. આમ કહેવા છતાં પણ ગૌતમ! મેં તેના વચનને આદર કર્યો નથી, સ્વીકાર કર્યો નથી, માટે મૌન રહ્યો. ત્યાર પછી પુનઃ નાલંદાના મધ્યભાગમાં થઈને તંતુવાય શાળામાં આવ્યું. બીજું માસક્ષમણું કર્યું અને “આનંદ” ગાથાપતિને ત્યાં વિપુલ અને ઉત્તમ સામગ્રીથી પારણું કર્યું. ત્રીજા માસક્ષમણનું પારણું “સુનન્દ” ગાથા પતિને ત્યાં કર્યું. ત્યાર પછી ચોથા માસક્ષમણનું પારણું નાલંદાના બહાર ભાગમાં કેલ્લાક સન્નિષ ગામ હતું, જ્યાં વેદ-વેદાંતને પારંગત જ્ઞાન વિજ્ઞાનથી પૂર્ણ “બહુલ” નામના બ્રાહ્મણના ઘરે કર્યું. મને જોઈને તે બહુલ રાજી થયે, મારે સત્કાર કર્યો. બહુમાનપૂર્વક વંદન-નમન કરીને પરમાત્રથી પારણું કરાવ્યું હતું. પંચદિવ્ય આદિની વાતે પહેલાની જેમ જાણું લેવી. તત્વાય શાળામાં મને ન જેવાથી તે શાલકે રાજગૃહી નગરીમાં મારી તપાસ કરી, પણ મારે શબ્દ કે છીંક પણ તેને સાંભળવા મળી નહીં (અદશ્ય માણસની તેના શબ્દ અને છીંકથી પણ ખબર પડે છે કે આ શબ્દ અને છીંક તે માણસની છે.) તેથી તે પાછા તત્વાય શાળામાં આવ્યા અને પોતાના પહેરવાના વસ્ત્રો, ઉતરીય વસ્ત્રો, પાદુકા અને ચિત્રપટ બીજા કે બ્રાહ્મણને આપી દીધા અને મૂછ–દાઢી આદિનું મુંડન કરાવી નાલંદાના બહાર ભાગથી તે ચાલ્યા અને કેલ્લાક સન્નિવેશમાં આવ્યું. જ્યાં તે ગામના બધાએ બ્રાહ્મણે મારી પ્રશંસાસત્કાર-વંદન-નમન આદિ કરી રહ્યાં હતાં. આ પ્રમાણે સાંભળીને ગશાળાના મનમાં વિચાર થયે કે મારો ધર્માચાર્ય શ્રી - મ : : ' ' , . ,* * Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ , મહાવીરસ્વામીને આટલી ઋદ્ધિ, યશ, કીતિ, બળ, વીષ, પુરુષાકાર ( પુરુષાર્થ) પ્રાપ્ત થયા છે, તેટલે બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણને થયા નથી. ’ આ પ્રમાણે વિચાર કરતા અને સત્ર મારી શેાધ કરતા તે ગેશાળાને હું ત્યાં મળ્યા, અને સંતોષ પામેલા તેણે મને વંદના કરી નમન કર્યું'. ત્રણવાર પ્રદક્ષિણા કરીને મને કહ્યું કે, “ હે પ્રભુ ! આપ મારા ધર્માંચાય છે, અને હું આપશ્રીનેા અન્તવાસી શિષ્ય છું. ” ત્યારે હે ગૌતમ મેં તેની વાતના સ્વીકાર કર્યાં અને છ વષૅ સુધી ભવિતવ્યતાની પ્રબલતાના કારણે તેની સાથે સુખ-દુઃખ, લાભ-અલાભ, સત્કારઅસત્કાર, હાની - ફાયદા, માન-અપમાન આદિના અનુભવ કર્યા અર્થાત્ અનિત્ય જાગરિકામાં તે સમય પસાર કર્યાં. ૩૦૨ હે ગૌતમ ! ત્યારપછી વર્ષાઋતુ સમાપ્ત થયે ગેાશાળાની સાથે વિહાર કરતા સિદ્ધાર્થ ગ્રામનગરથી ધૂમ ગ્રામ તરફ જઈ રહ્યો હતા ત્યારે તે ખ'ને ગામની વચ્ચે, હરિયાળા પત્રાથી પૂર્ણ, પુષ્પોથી શાભતાં તલના છોડને જોઈ ગાશાળે મને પૂછ્યુ કે હું પ્રભા ! આ છોડ ઉગશે ? કે નહી ઉગે ? તથા તલ પુષ્પના સ્રાત જીવા છે તેઓ મૃત્યુ પામી કયાં જશે ? કાં ઉત્પન્ન થશે ? જવામમાં મેં કહ્યું કે આ છેડ જરૂર ઉગશે અને પુષ્પના સાતે જીવો પુન: તલની એક ફળીમાં તલ રૂપે ઉત્પન્ન થશે. પરંતુ ગૌતમ ! ગોશાળાનું જીવઠ્ઠલ તથાપ્રકારનું ન હેાવાથી મારા વચન પ્રત્યે તેને વિશ્વાસ ન થયા, રૂચિ ન થઈ. તે કારણે મને ગમે તેમ ખોટો સિદ્ધ કરવા માટે અને ખીજાઓની આગળ મને જુડો સાબીત કરવાના ઈરાદે ધીમે ધીમે ચાલવાના ઢોંગ કરતા તે ગશાળા મારાથી પાછળ રહ્યો અને પા જઈને તે તલના છોડને મૂળમાંથી ઉખેડીને ફેંકી દીધા. પણ ગૌતમ ! તે જ સમયે આકાશમાં વાદળા આવી ગયા, વિજળીએ Page #358 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું ઉદ્દેશક-૧ ૩૦૪ ચમકી અને ધીમે ધીમે વરસાદ પડ્યો, પરિણામે જે માટીમાં ગશાળે તલને છોડ ફેક્યું હતું, ત્યાં જ તે માટીમાં સ્થિર થયે અને તેના મૂળીયા મજબૂત થતાં અંકુરિત થયા અને તલ પુષ્પના જે સાત જી હતાં તે એક ફળીમાં ઉત્પન્ન થયાં. ગશાળા સાથે વિહાર કરતે કૂર્મગ્રામમાં આવ્યું. તે ગામની બહાર વૈશ્યાપન નામે બાળતપસ્વી નિરંતર છઠ્ઠને પારણે છઠુ કરતે સૂર્યની સામે આતાપના લેતે હતે. સૂર્યના તાપથી તપી ગયેલી તેના માથામાં રહેલી જૂઓ”માંથી એક પછી એક નીચે પડતી હતી અને પ્રાણ-ભૂત જીન તથા સત્વે પ્રત્યે દયાળ તે તાપસ “જૂઓ”ને પુનઃ પિતાના માથામાં મૂકી દેતે હતે. કેમકે ઉછૂવાસ આદિ પ્રાણેને ધારણ કરતી જૂ ” પ્રાણ છે, ભવન ધર્મવાલી હોવાથી ભૂત છે, ઉપયોગ લક્ષણથી યુક્ત હોવાથી સત્વ છે. આ બધી વિચિત્રતા જોઈને કૂતુહલી થયેલ શાળે ફરીથી મારી પાસેથી ધીમે ધીમે સરકીને તે તાપસ પાસે આવ્યો ને બોલ્યા કે “તમે શું તત્વ જાણ્યા પછી મુનિ થયા છો? કે યતિ–જોગી છે? કે કોઈ ગ્રહથી ગૃહીત છે ? અથવા “જાઓ”ના પાલન પોષણ કરનારા શય્યાતર છે? મૌન રહેલા તાપસને શાળે બીજીવાર પૂછયું ત્યારે તે તાપસ અત્યન્ત રુષ્ટ થા, દાંતને પરસ્પર કચકચાવતે, હોઠને ડંસતે, તે તાપસ આતાપના ભૂમિથી નીચે ઉતર્યો અને તેલેશ્યાથી યુક્ત થઈને સાત આઠ ડગલા પાછે હો અને પિતાનાં શરીરમાંથી બહાર નીકળેલી તેજલેશ્યાને ગશાળા ઉપર ફેકી દીધી અને ગૌતમ! અનુકંપાથી પ્રેરિત થઈને ગશાળાને બચાવવા ખાતર મેં શીતલ લેફ્સા ફેંકી અને તાપસની તેજેશ્યા શક્તિહીન થઈને સમાપ્ત થઈ વૈશ્યાપન તાપસને આ વાતની જાણ થતાં તે મારી પાસે આવ્યું અને Page #359 -------------------------------------------------------------------------- ________________ ३०४ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બે, કે મારી તેલેશ્યાથી ગશાળાને કાંઈ પણ થયું નથી. અંગ-પ્રત્યંગને પણ હાનિ થઈ નથી. માટે હે પ્રભો! હું જાણી શક્યો છું કે આવા અગ્ય શિષ્ય ઉપર પણ આપશ્રીની કૃપાદૃષ્ટિ જ કારણ બની છે. દયાના અવતાર સમા હે પ્રભે ! આપશ્રીને મારી વંદન છે. હે ગૌતમ! ત્યાર પછી તે ગશાળે મારી પાસે આવ્યું અને કહ્યું કે હે ભગવન્! આ તાપસે જે તે જેલેશ્યા મૂકી તેની વિધિ શું છે? ભવિતવ્યતા બલવતી હશે. ગૌતમ! મેં કહ્યું કે મુઠ્ઠી વાળ્યા પછી આંગળા ઉપર જેટલા અડદના દાણ રહે તે છ મહિના સુધી ખાવા અને અંજલી પ્રમાણે પાણી પીવું. આમ છઠ્ઠને પારણે છઠ્ઠ કરી પારણમાં ઉપરને વિધિ કરે. જેથી તેલેસ્થાની સિદ્ધિ થાય છે અને પિતાના ગરજ પૂરતી તે વાતને ગોશાળાએ સ્વીકાર કર્યો.” ત્યાર પછી કૂર્મગ્રામથી સિદ્ધાર્થનગર તરફ જતા વચ્ચે તલનો છોડ જઈને પૂર્વોક્ત વાતને યાદ કરતે અને કરાવતે ગૌશાળે તે છોડને જુએ છે, જેમાં સાત તલે એક કળીમાં હતાં. તેથી તેને ભવિતવ્યતાને સિદ્ધાંત અને વનસ્પતિના છની જેમ બધા જ પુનઃ તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે તેવી માન્યતા પ્રત્યે તે ગોશાળે શ્રદ્ધાળુ બન્યું. ત્યાર પછી લાગટ છ મહિના સુધી છઠ્ઠને પારણે છઠું કરી અડદના પારણાથી તેલેશ્યાની સિદ્ધિ થઈ અને દિશાચરે પાસેથી અષ્ટાંગ નિમિત્ત દ્વારા તેણે પિતાને મઠ જૂદો જમાવ્યું છે. ગૌતમ! તારા પૂછવાથી શાળાની હકીક્ત કહી છે. ભૌતિક જ્ઞાનથી મદોન્મતે થયેલે તે જિન નથી, કેવળી નથી, અહત નથી. Page #360 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું ઉદ્દેશક-૧ • ૩૦૫ અરિહંતદેવની આ વાત છે, “ગોશાળ જિન નથી” તે વાત સર્વત્ર પ્રસારિત થઈ ગઈ અને શ્રાવસ્તી નગરીના મુખે એક જ વાત શેષ રહી કે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે, જિન છે, અર્વત છે, પણ શાળે જિન નથી. પળ fમતે મંત્રઃ આ ઉક્તિના અનુસાર સર્વત્ર પ્રસારિત થયેલી આ વાત શાળાના કાનમાં પડવાથી રેષકોઇ–અહંકાર-માયા-પ્રપંચ આદિ આત્મિક દુર્ગણે ચરમ સીમાએ પહોંચી જતાં તે ગોશાળ કોધથી ધમધમતે, દાંતોને કચક્રાવત, હોઠોને ફફડાવતે કુંભારશાળામાં આવ્યું અને પિતાના શિષ્ય તથા મતાનુયાયીઓની સાથે મહાવીરસ્વામી તરફ પ્રસ્થાન કર્યું. તે સમયે મહાવીરસ્વામીને અંતેવાસી, પ્રકૃતિથી ભદ્રિક, વિનયવાન્ નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠ કરતે “આનંદ નામે સ્થવિર” મુનિ પિતાના છઠ્ઠના પારણે ભગવાનની આજ્ઞા લઈને ભિક્ષા લેવા માટે વસતિમાં આવ્યા અને કુંભારણના મકાન પાસેથી જતાં તે સ્થવિર મુનિને જોઈ ગોશાળાએ બોલાવ્યાં અને કહ્યું કે હે મુનિ ! સૌથી પ્રથમ તું મારી એક વાર્તા સાંભળી લે. ચિરાતીત કાળે ધનપ્રાપ્તિની ઈચ્છાવાળા ધનના લેબી, ધનની ગવેષણ કરનારા, તેની તૃષ્ણ અને આશાવાળા કેટલાક વાણીયાએ ગાડાઓમાં સામાન ભરી પરદેશ માટે નીકળ્યા અને ભયંકર અટવીમાં પ્રવેશ કર્યો, જ્યાં પીવાના પાણી પણ ખૂટયા અને તૃષાના માર્યા આકુળ-વ્યાકુળ થયા છતાં પાણીની ગવેષણ કરતાં એક સ્થાને મેટો રાફડે છે અને તેને ભાગ્યે. બનવા જોગ હશે તેમાંથી ઠંડુ સ્વચ્છ અને સ્વાદુ પાણી વિપુલ માત્રામાં નીકળ્યું જે સૌએ પેટ ભરીને પીધું અને પિતાને Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ . શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વાસણમાં ભરી લીધું. અમે કોમો વઘતે' આ ન્યાયે તેમણે બીજા રાફડાને પણ ભાંગી લેવાને પ્રયત્ન કર્યો. પણ તે ટોળામાં એક વૃદ્ધ ઠરેલ પ્રકૃતિને હવે તેણે કહ્યું કે આપણી પાણીની ગરજ પૂર્ણ થઈ છે, માટે વધારે લાભ ન કરવામાં મજા છે. પણ ડેસાઓની વાતે જુવાનીઆ માની લે તેવા હોતા નથી, અને બીજા રાફડાને ભાંગતાં તેમાંથી ઉત્તમ જાતિનું સેનું– ચાંદી આદિ મળ્યા. પછી તે ત્રીજો પણ ભાગ્યે જેમાંથી ધન રાશિ નીકળી અને ચેથાને ભાંગતા તે જુવાનેને ફરીથી વૃદ્ધ ક્યા પણ ન રોકાયેલા અને લેભમાં અંધ બનેલા તેમણે ડેસાની વાત કાનમાં લીધા વિના તે રાફડો ભાંગી લીધે, પણ લેભે લખણ જાય આ ન્યાયે તેમાંથી ભયંકર, વિષધર બહાર આવ્યા અને બધા જુવાનેને દેખતા દેખતાં યમરાજને ત્યાં પહોંચાડી દીધા, પરંતુ સાચી સલાહ દેનાર વૃદ્ધને કાંઈપણ હાનિ કરી નહિ, તેમ હે આનંદ! તારે ધર્માચાર્ય મહાવીર પણ ખૂબ સંપત્તિ અને દેવ અસુરોથી પૂજાયેલે છે, પણ સંભવ છે કે તેનાથી તારા ધર્માચાર્યને ગર્વની માત્રા વધી ગઈ છે જેથી ગમે તેમ બોલ્યા કરે છે. તે સર્પની જે હું પણ તારા ધર્માચાર્યને બાળીને ખાખ કર્યા વિના નહિ રહે, માટે તું તારા ધર્માચાર્યને કહી દેજે. આ વાત સાંભળીને ભયગ્રસ્ત થયેલે આનંદ મુનિ ત્વરીતગતિથી સમવસરણમાં આવ્યા. ત્રણ પ્રદક્ષિણા કરી પૂછયું હે પ્રભે! શું મંખલીપુત્ર શાળક પિતાની તેજલેશ્યા વડે એકાહë” એક જ પ્રહારથી બીજાને ભસ્મસાત્ કરી શકે છે? “કૂટાહથ” પત્થર વિશેષથી બનાવેલ મહાયંત્રના એક જ પ્રહારથી બીજાનું જીવન સમાપ્ત કરી શકે છે તે રીતે પોતાના તપથી ઉત્પન્ન થયેલી “તેજોલેશ્યા ” વડે બીજાને ભસ્મરાશિ Page #362 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું: ઉદ્દેશક-૧ ૩૦૭ કરી શકે છે? ભગવાન મહાવીરસ્વામીએ “હા”માં જવાબ આપતા કહ્યું કે, હે આનન્દ! ગૌશાળે તેમ કરવા શક્તિમાન છે, પરંતુ અરિહંત ભગવંતને ભમરાશિ કરી શકવાને નથી, કેમકે કેઈની પણ તે જેતેશ્યા કરતા તેવા પ્રકારના તપસ્વી મુનિરાજે વિશેષ શક્તિસંપન્ન હોય છે અને ક્ષમાપ્રધાન હોય છે. જે તપસ્તેજ અણગારમાં હોય છે તેના કરતાં સ્થવિર અણગારમાં અનંતગણું વધારે હોય છે, અને તેમના કરતાં અરિહંતેમાં અનંતગુણ વધારે હોય છે. કેમકે તેમના ક્રોધ કષાયો સર્વથા ક્ષય પામેલા હોવાથી, શાળાની શક્તિથી અરિહંતને શરીરપીડા વિશેષ સિવાય કાંઈપણ કરી શકવા માટે સમર્થ નથી. માટે હે આનન્દ ! તું જા અને ગૌતમ આદિ શ્રમણ નિર્ગથેને સૂચિત કરજે કે તમારામાંથી કેઈએ પણ ગૌશાળા સાથે ધર્મચર્ચા, વાદ કે તેમના મતનું ખંડન પણ કરવું નહી. કેમકે મિથ્યાત્વના પાપે ગોશાળે અત્યારે શ્રમણ નિગ્રન્થને વિધી થઈને બેઠો છે. ભગવંતની આજ્ઞા અને બનેલ પ્રસંગ આનન્દમુનિએ બધાને કહી દીધું. કોંધાધ ગોશાળાનું મહાવીર તરફ આગમન : તે સમયે મિથ્યાત્વથી ઘેરાયેલે ગશાળ હાલાહલા કુંભારણની દુકાનથી બહાર આવ્યા અને પિતાના મતાનુયાયીએની સાથે શ્રાવસ્તી નગરીના મધ્યભાગથી જ્યાં મહાવીરસ્વામી હતાં ત્યાં આવ્યા અને રેષપૂર્વક બે ભે-કાશ્યપ ! તું મને Page #363 -------------------------------------------------------------------------- ________________ ३०८ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આમ કહે છે કે ગશાળે મારે અનેતેવાસી છે? પણ તારો તે શાળ તે પવિત્ર હોવાને કારણે કાળધર્મ પામીને ક્યાંય દેવલેકમાં જન્મે છે. નોંધ :-લેશ્યાઓ(આત્મ પરિણામે)ના જેમ છે ભેદ છે, તેવી રીતે તે લેશ્યાઓના માલિકે પણ છ જાતના જ હોય છે. જેમ કે કૃષ્ણલેશ્યાને માલિક કૃષ્ણભિજાતિક. આવી રીતે નીલાભિજાતિક, કાપિતાભિજાતિક, તેજોભિજાતિક, પદ્યાભિજાતિક અને શુકલાભિજાતિક. હે કાશ્યપ! તારે મંખલીપુત્ર ગશાળ ફલાભિજાતિક પરિણામવાળો હોવાથી દેવલેકમાં ગયે છે. પણ હું તારે શિષ્ય ગૌશાળક નથી, કેવળ મરી ગયેલા ગશાળકના શરીરમાં પ્રવેશ પામેલે આ મારે સાતમે શરીરાત છે. ત્યાર પછી શાળાએ પિતાના સિદ્ધાંત મહાવીરને કહી સંભળાવ્યા, જે સર્વથા અસંગત, અમાન્ય હોવા છતાં કાંઈક મસ્તિષ્કને પરિશ્રમ કરાવીને હાસ્ય ઉત્પન્ન કરાવનારા હવાથી મૂળ સૂત્રથી જ જાણી લેવાની ભલામણ છે. ગશાળાની વાત સાંભળીને જવાબમાં મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ગશાળક! જેમ કોઈ ચોર પકડાઈ જવાની બીકથી પિતાનું શરીર એક તૃણથી છુપાવી દે તે પણ તે છુપાવી શકવાનો નથી, તે પ્રમાણે તું પણ તેના જેવી જ વાત કરી રહ્યો છે. માટે તું મંખલીપુત્ર શૈશાલક જ છે, બીજો નથી. રોષે ભરાયેલા ગશાળે મહાવીર પ્રભુને ઘણા જ અપશબ્દો કહા યાવતુ આજે તમે મારા હાથે બચવાના નથી. ત્યારે સર્વાનુભૂતિ નામના અણગારે કહ્યું કે, હે ગોશાળ! તથા પ્રકારના અતિશય વિશિષ્ટ શ્રમણની પાસે જે કોઈ એકાદ પણ ધર્મસૂત્ર સાંભળે છે, ત્યારે તે શ્રમણ તેના માટે વંદનીય, Page #364 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું: ઉદ્દેશક-૧ 3०८ પૂજનીય અને માનનીય બને છે, યાવત કલ્યાણ, મંગળ અને દેવતુલ્ય બને છે. તે હે ગે શાળ! તમે તે મહાવીર પ્રભુ પાસે મુંડાયા છે, સાથે રહ્યાં છે, માટે તેમની વિરૂદ્ધમાં તમારે કાંઈ પણ બેલવું ન જોઈએ. આવી રીતના હિતકારી વચનો સાંભળીને પણ અતિ રુષ્ટ થયેલા ગશાળે તેલેક્યા દ્વારા તે મુનિને બાળી રાખને ઢગલે કરી નાખ્યા અને મહાવીર પ્રભુને જુદા જુદા પ્રકારે ગાળો દીધી. તે સમયે સુનક્ષત્ર મુનિ ગોશાળાને પ્રતિકાર કરે તે પહેલા શાળાની તેજેશ્યાના શિકાર બન્યા. અત્યંત દગ્ધ થયેલા તે મુનિ દેવાધિદેવ મહાવીરસ્વામીને સમીપે આવ્યા, વંદન-નમન કરી ત્રણ પ્રદક્ષિણ દઈને, પાંચ મહાવ્રતનું પુનરુચ્ચારણ કરી બધાએ શ્રમણોને તથા શ્રમણુઓને ખમાવે છે, શરીરની ભયંકર પીડા હોવા છતાં પોતાના આત્મામાં સમાધિસ્થ બની અરિહંતનું શરણ, સિદ્ધોનું શરણુ, કેવળી પ્રજ્ઞપ્ત ધર્મનું શરણ સ્વીકારતે તે મુનિ દેવલેકને માલિક બને છે. કઠેર-નિંદક-હિંસક આદિ શબ્દોથી મહાવીર સ્વામીને ગોશાળે કહ્યું કે, હે કાશ્યપ ! તું સમજી લેજે હું તારે મંખલીપુત્ર ગોશાળ શિષ્ય નથી. જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગોશાળ! તારે આ અનુચિત વ્યવહાર મારી સાથે કરે ન જોઈએ, કેમકે મેં તને દીક્ષા આપી છે, શિક્ષા આપી છે, જ્ઞાન વિજ્ઞાન આપ્યા છે અને મારા લીધે તારી ખ્યાતિ પણ થઈ છે. શાળ! તારા આત્માને ખ્યાલ કર. મિથ્યાત્વમેહનીય કર્મથી પૂર્ણરૂપે વ્યાપ્ત થયેલે આ બધી હિતકારી વાત સાંભળવા માટે તૈયાર ન હતે, માટે કોધથી ધમધમતા તે ગોશાળે સૌ જીવેને અભયદાન દેનાર, Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ભગવાનને મારવા માટે પિતાના શરીરમાંથી તેજલેશ્યા બહાર કાઢી અને મહાવીર ઉપર ફેંકી દીધી, પણ પર્વતથી ટકરાયેલ પવન જેમ પાછો વળે, તેમ તેજોલેશ્યા પણ મહાવીરસ્વામી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને પાછી ફરતી ગશાળાના શરીરમાં જ પ્રવેશ કરી ગઈ. સાપને રમાડનારે જેમ સાપથી મરે, પાણીમાં તરનાર જેમ પાણીમાં મરે, તેમ આસુરી શક્તિ અને બુદ્ધિને સ્વામી પિતાની જ માયાજાળમાં ફસાઈને પોતાની પરઘાતક શક્તિઓ વડે જ મરે છે. ગશાળાની પણ આજ દશા થઈ કેમકે પ્રાકૃતિક નિયમે સૌ કેઈને માટે એક સમાન છે. તેજલેશ્યાના તાપથી હતપ્રભ થયેલા શાળાને પ્રભુએ કહ્યું કે “તારી તેજેલેશ્યાથી મરવાને નથી અને હજી પણ કેવળી અવસ્થામાં સોળ વર્ષ સુધી જીવિત રહીશ, પણ ગોશાળા! તું તે સાત રાત્રિ પૂર્ણ થયે જ મરવાને છે.” શ્રાવસ્તી નગરીના લેકમાં પણ એક વાત ચર્ચાઈ રહી છે કે મહાવીર જ તીર્થકર છે, સર્વજ્ઞ છે અને અહંત છે. ગશાળે જુઠે છે. પિતાના શ્રમણોને ભગવંતે કહ્યું કે જે પ્રમાણે ઘાસ-કાછછાણ આદિમાં પડેલા અગ્નિના કણ વડે તે બધા બળીને ખાખ થયા પછી નિસ્તેજ થઈ જાય છે, તેમ તમે તેની સાથે ધર્મની ચર્ચા કરે, તેના મનની સમાલોચના કરો અને હેતુ તથા ઉદાહરણથી તેને નિરુત્તર કરો. ત્યાર પછી તે શ્રમણે શાળા પાસે ગયા અને ચર્ચા આદિથી તેને નિરુત્તર કર્યો. હતપ્રભ અને નિસ્તેજ થયેલે ગોશાળ કુદ્ધ થયે પણ એકેય નિગ્રંથને કાંઈપણ કરી શક્યો નથી.. - તેજલેશ્યાથી અંગેઅંગે દાહ પામતે, હાથપગ પછાડતે ગોશાળે હાલાહલા કુંભારણને ત્યાં આવ્યો અને કેરીના ગોટે Page #366 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મુંઃ ઉદ્દેશક-૧ . ૩૧૧ લાને ચૂસતે મદિરાપાન કરતો, માટીના ઠંડા પાણીને પોતાના શરીર પર છાંટતે તે કષ્ટપૂર્વક પિતાને સમય પસાર કરે છે તથા આઠ પ્રકારની ચરમતા પિતાના અનુયાયીઓને સમજાવે છે. (તે મૂળસૂત્રથી જેવી.) મૃત્યકાળ પાસે આવ્યો ત્યારે પોતાના મતાનુયાયીઓને કહ્યું કે મારા મરી ગયાની ખબર પડે ત્યારે મારા શરીરને સુગંધી પાણીથી સ્નાન કરાવજે, થાવત્ હજાર માણસેએ ઉપાડેલી પાલખીમાં મને લઈ જજે, સાથોસાથ ઉષણ પણ કરજો કે આ અવસર્પિણીને છેલ્લો તીર્થકર શાળા મરીને સિદ્ધ-બુદ્ધ થયું છે. પરંતુ જેમ જેમ વેદના તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ થતી ગઈ અને ભયંકર વેદનાઓને ભેગવતા શાળાના ભાગ્યમાં છેલ્લી રાત્રિ આવી ગઈ. તે સમયે તે ગોશાળાને પાકી ખાત્રી થઈ ગઈ કે હવે હું કેઈ કાળે પણ બચનાર નથી. સંસારને કેઈપણ દેવ કે મારા પરમ ભક્તો-ભક્તાણીઓ પણ બચાવી લેવાને સમર્થ નથી, ત્યારે સર્વથા નિ સહાય થયેલા તેને કાંઈક સારા વિચારોને પ્રકાશ થયે અને પિતાનાં આત્માનું ભાન થયું કે “હું જિન નથી, સર્વજ્ઞ નથી, તીર્થકર કે અહંત નથી ” અત્યાર સુધી હું મારી જાતને જિન આદિ કહેતું હતું તે સસત્ય વચન હતું. સુનક્ષત્ર અને સર્વાનુભુતિ જેવા મુનિઓને હું ઘાતક બન્યા, શ્રમણને વિરોધી બન્ય, ઉપાધ્યાય તથા આચાર્યોને અાજસકારક બને. અસંભાવનાઓ અને મિથ્યાભિનિવેશની કલ્પનામાં મેં મારી જાતને ફસાવીને બીજાઓને પણ ભ્રમમાં નાખ્યા, પરિણામે મારી તેજેશ્યા મારી જ ભક્ષક બનવા પામી છે. સત્ય સ્વરૂપે મહાવીરસ્વામી જિન છે, જિન પ્રલાપી છે, અહંત છે, સર્વજ્ઞ છે. આ પ્રમાણેના સારા વિચાર આવતાં જ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ગશાળાએ પિતાના સ્થવિરેને લાવ્યા અને આત્મવિશ્વાસ સાથે શપથપૂર્વક કહ્યું કે “હે મારા મતાનુયાયીઓ આજે તમે મારા છેલ્લા શબ્દો સાંભળી લે કે હું જિન નથી પણ મંખલીપુત્ર શાળ નામને મહાવીરસ્વામીને શિષ્ય હતે. અત્યાર સુધી દંભી, માયા મૃષાવાદી બનીને મેં મારી જાતને તેમજ તમને સૌને ઠગ્યા છે, છેતર્યા છે, અને તેમ કરીને શ્રમણને ઘાતક હું બનવા પામ્યો છું, માટે મારા મરણ પછી મારા ડાબા પગે દેરડું બાંધજે, ત્રણ વાર મારા મુખ ઉપર ચૂંક અને મારા મૃત શરીરને શ્રાવસ્તી નગરીમાં ઘસડતાં ઘસડતાં લઈ જજે અને જોરજોરથી ઘોષણા કરજે કે શાળ જિન નથી, યાવત શ્રમણને નિંદક, ઘાતક અને અપજશ કરનાર છે.” આ અવસર્પિણના વીસમા તીર્થંકર મહાવીર સ્વામી છે, જે સર્વજ્ઞ, અહંત છે, યાવત્ સિદ્ધ બુદ્ધ થઈને નિર્વાણપદને પામશે અને ગોશાળ મરણ પામે. આપણે બધા જાણીએ છીએ કે મતસ્થાપક જેટલે ચૂસ્ત અને હઠાગ્રહી હોય છે તેના કરતાં પણ તેમના અનુયાથીઓ વધારે ચૂસ્ત અને હઠાગ્રહના પૂતળા હોય છે. માટે કુંભારણના મકાનના દ્વાર બંધ કરી વચ્ચે શ્રાવસ્તી નગરીનું ચિત્ર બનાવ્યું અને ગોશાળાની આજ્ઞા પ્રમાણે પગે દોરડું બાંધીને ત્યાંને ત્યાં જ ફેરવ્યું, ત્યાર પછી અગ્નિસંસ્કાર કર્યો. રેવતી શ્રાવિકાની વક્તવ્યતા : : - તેજલેશ્યાથી ઉપદ્રાવિત ભગવાન મહાવીર સ્વામી કઈક સમયે શ્રાવસ્તી નગરીને કેષ્ટિક ચેત્યોદ્યાનથી બહારના જન પદમાં વિહરતાં હતાં તે કાળે અને તે સમયે મંઢિક નામનું નગર હતું. તેના ઈશાનકેણમાં શાળકેક નામે ચેત્યોદ્યાન Page #368 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મુંઃ ઉદ્દેશક-૧ ૩૧૩ હતું, તેની આસપાસમાં “માલુકાકચ્છનામના વૃક્ષ વિશેષનું વન હતું. વૃક્ષની વિપુલતા હોવાથી તે વન સઘન અને કાળું દેખાતું હતું. પત્ર-પુષ્પ આદિથી તે વૃક્ષે લીલા વર્ણના હતાં. ત્યાં રેવતી નામે ગાથાપત્ની રહેતી હતી. જે ધનવતી અને પ્રતિષ્ઠિત હતી. યાવત્ અરિહંતેના ધર્મની પૂર્ણરાગિણી હતી. તેલેસ્થાના કારણે ભગવાનના શરીરે પીડાકારક, દાહકારક, સર્વાગ વ્યાપક, કઠોર, કટુક અસહ્ય રોગ ઉત્પન્ન થયે, જેનાથી ભગવાનને ઝાડામાં લેહી પડવા લાગ્યું અને દિવસે દિવસે શરીર શિથિલ થતું ગયું. તે જોઈને લેકે આ પ્રમાણે કહેતા થયા કે “મંખલીપુત્ર શાળાએ મૂકેલી તે જેલેશ્યાને કારણે ભગવંતના શરીર ઉપર માઠી અસર થઈ છે. વૃદ્ધિ પામેલા પિતજ્વરના કારણે છદ્મસ્થાવસ્થામાં જ પરમાત્મા મૃત્યુ પામશે, કારણ કે તેલેશ્યાથી ઉત્પન્ન થયેલ દાહ તેમનાં શરીરને બાળી રહ્યું છે.” તે સમયે ભગવાનને અંતેવાસી “સિંહ” નામને અણગાર જે પ્રકૃતિથી ભદ્રિક યાવત્ છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા કરતે અને હાથ ઉચે રાખીને આતાપના લેતે વિહરતે હતે. એક દિવસે ધ્યાનાવસ્થામાં તેને આ વિચાર આવ્યો કે, “મારા ધર્માચાર્ય શ્રી મહાવીરસ્વામીનું શરીર ભયંકર રોગને લઈ આક્રાન્ત છે જે બહુ જ ખતરનાક છે. તેથી અન્ય તીર્થિક એમ કહેશે કે મહાવીર છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરી ગયા છે.” આ પ્રમાણે વિચારતે તે સિંહ અણગાર પિતાની આતાપના ભૂમિથી નીચે ઉતર્યો અને માલુકા વૃક્ષ વનમાં જઈ ધ્રુસકેધ્રુસકે રડવા લાગ્યો. તે સમયે જ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે હે નિર્ગ! શ્રમણે! અત્યારે મારા ગાકાન્ત Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪: શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શરીરના કારણે મારે સિંહ નામને અંતેવાસી અણગાર શેકાતુર બનીને રડી રહ્યો છે, માટે તમે તેની પાસે જઈને તે સિંહમુનિને મારી પાસે બોલાવી લાવે. આજ્ઞાનુસારે શ્રમણે ત્યાં ગયા અને સિંહને બેલાવીને મહાવીર સ્વામી પાસે લઈ આવ્યા. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી વન્દન નમન કર્યા અને સન્મુખ બેસી ગયેલા સિંહમુનિને પ્રભુએ કહ્યું કે, હે સિંહમુનિ મારા શરીરની દશા જોઈને તેને જે દુઃખ થયું છે તે માટે જાણવાનું કે હું છ મહિનામાં મરવાને નથી પણ તે પછી સાડા પંદર વર્ષ સુધી કેવળી તરીકે જીવતે રહેવાને છું. તે કારણે બધી ચિંતા છોડ અને મેંઢિક ગ્રામમાં રેવતી નામની ગાથાપત્ની(ધનાઢ્યની પની)ને ત્યાં જઈને મારા માટે બનાવેલા વનસ્પતિ વિશેષ બે કપત શરીર આધાકમાં દોષવાળા હોવાથી લેશે નહિ. પણ વાયુનાશક બીજોરાપાક વહેરશે, જેથી હું રેગમુક્ત થઈશ. ભગવંતની આટલી સ્પષ્ટ વાત સાંભળીને હર્ષિત થયેલે સિંહમુનિ મુહપત્તિ આદિ પાત્રની પ્રતિલેખના (પડિલેહન) કરીને રેવતી શ્રાવિકાને ત્યાં ગયે. પિતાને ત્યાં પધારેલ મુનિરાજને “ધર્મલાભ” શબ્દ સાંભળીને ખુશખુશ થયેલી રેવતી વિનયવિવેકપૂર્વક મુનિરાજની સામે સાત-આઠ પગલા સુધી આવી. વન્દના આદિ કરીને આવવાનું કારણ પૂછતાં મુનિરાજે મહાવીરસ્વામીની આજ્ઞા ફરમાવી, અને કેવળજ્ઞાનીને જ્ઞાન પ્રત્યે પૂર્ણ વફાદાર રેવતીએ રસોડામાં જઈને બીજોરાપાકના વાસણને લઈ બહાર આવી અને શુદ્ધ શ્રદ્ધા પૂર્વક તે પાક મુનિરાજના પાત્રમાં વહેરાવતા રેવતી રાજ થઈ, જેનાં કારણે દેવગતિનું આયુષ્ય ઉપાર્જન કર્યું. પાંચ દિવ્ય પ્રગટ થયા, કેવળ પાંચમા દિવ્યમાં એટલું વધારે જાણવાનું કે “રેવતીએ અરિહંતેને દાન આપવાથી પિતાને Page #370 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું: ઉદ્દેશક-૧ ૩૧૫ જન્મ અને જીવિત સફળ કર્યા છે. આ પ્રમાણે દિવ્યા વાણી થઈ ગોચરી લઈને સિંહમુનિ ભગવંત પાસે આવ્યા અને ઈરિયાવહી” સૂત્રાદિથી આલેચના કરી, લાવેલે આહાર ભગવંતના હાથમાં મૂક્યો અને સર્વથા અમૂચ્છિત ભાવે પર માત્માએ આહારને ઉપયોગ કર્યો. ત્યાર પછી ભગવાન રેગરહિત બનીને બળ, ઉત્થાન તથા પુરુષાકારમાં પૂર્વવત્ થયાં, આબાલગોપાલ સૌ જીવે ઘણા જ પ્રસન્ન થયા. ગૌતમસ્વામીજીથી લઈને બધા શ્રમણ, શ્રમણીઓ, શ્રાવક, શ્રાવિકાઓના હૃદય મયૂર પ્રસન્નતાથી નૃત્ય કરતાં થયા, અને જીવમાત્રના ઉપકારી, શરણ રહિત જીવના શરણદાતા ભગવાન મહાવીરસ્વામી પૃથ્વીતલને પવિત્ર કરતા અનેક ભવ્ય જીના ઉદ્ધારક બન્યા. નોંધ: અહિં “pવેવવોથરી, મારવા, ૬મંg” ઈત્યાદિ શબ્દોના પ્રયોગ વડે સૌને એ ભ્રમ થઈ શકે છે કે બીમારીના પ્રસંગને લઈ ભગવાન મહાવીરસ્વામીએ માંસને પ્રયોગ કર્યો હશે? પણ ઘણું સ્થળોએ ભ્રમ એ ભ્રમ જ હોય છે, જેમાં સત્યતા નથી હોતી. હવે આ શબ્દોની મીમાંસામાં જાણવાનું કે, ઉપર્યુક્ત શબ્દો ૨૫૦૦ વર્ષ પહેલાના છે. આજના નથી. તે સમયે આ શબ્દ વનસ્પતિ વિશેષમાં ઉપયુક્ત હતાં. આ સંસારમાં સામાન્ય અને વિશેષ વ્યક્તિઓ હોય છે અને તેમને વ્યવહાર પણ જૂદી જૂદે હેય છે. જ્યારે મહાવીરસ્વામી વિશેષતમ વ્યક્તિત્વના ધારક હોવાથી દયા અને અહિંસાની જ્યાં સીમા પૂર્ણ થાય છે તે દયા ધર્મના તથા અહિંસા ધર્મને Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કેવળ ઉપદેશક નહીં પણ પાલક પણ હતા, તેથી રેગવિશેષમાં પણ યદિ મહાવીરસ્વામીએ માંસને ઉપયોગ કર્યો હેત તે આજે પણ જૈન ધર્મના અનુયાયીઓમાં માંસને પ્રચાર જરૂર રહ્યો હોત, ઇતિહાસ સાક્ષી આપે છે કે માંસાહાર કરનારી ક્ષત્રિય, બ્રાહ્મણ આદિ જાતિઓમાંથી દીક્ષિતશિક્ષીત થઈને જૈનાચાર્ય પદને શોભાવનારા એક નહીં પણ અનેક આચાર્યો અને મુનિઓ ભૂતપૂર્વમાં થયા છે. પરંતુ તેઓમાંથી પણ કેઈ જૈનાચાર્યે માંસાહાર કર્યો હોય તે દાખલે સંસારને કોઈ પણ માનવ બતાવી શક્યો નથી તેથી જાણું શકાય છે કે ભગવાન મહાવીરસ્વામી સંપૂર્ણપણે એટલે કે મન-વચન અને કાયાથી પૂર્ણ અહિંસક હતા. જ્યારે બુદ્ધદેવે માંસને ઉપયોગ કર્યો છે, માટે આજે પણ તેમના અનુયાયીઓ માંસાહારી છે, જે પૂરા સંસારને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સૌ કોઈને સર્વથા અશક્ય અને અસહ્ય ઉપસર્ગોને સહન કરનારા ભગવાન મહાવીરસ્વામી માંસનું ભજન કરે તે કઈ કાળે પણ બની શકે તેમ નથી, અને તેમ છતાં પણ પ્રસંગાનુસારે વાત કરવી હોય તે માંસાહારનું ભેજન સર્વથા ગરમ જ હોય છે, તેમાં પણ કબુતર અને કુકડાઓનું માંસ તે સર્વથા ગરમ છે, ઉષ્ણતાને વધારનારા છે, પિતને ભડકાવનાર છે અને રક્તવિકારને શામક નહીં પણ વર્ધક છે. તેજલેશ્યાના પ્રકોપથી ઉષ્ણુતા વધી ગયેલી હોય અને ઝાડામાં લેહી પડતું હોય ત્યારે કંઈ પણ જમાનાને સર્વથા મૂર્ખ વૈદ્યરાજ પણ કેઈને માંસાહાર કરવાનો આગ્રહ તે દૂર રહ્યો પણ સલાહ દેવાની પણ હિંમત કરતા નથી. આવી સ્થિતિમાં ભગવાન કબુતર અને કુકડાનું માંસ ગેરીમાં લાવે અને ખાય તે કેઈ કાળે પણ ન બની શકે તેવી હકીક્ત છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું ઉદ્દેશક-૧ ૩૧૭ બેશક ! એક પ્રાન્તમાં બોલાતા શબ્દને અર્થ બીજા પ્રાન્તમાં જૂદો હોઈ શકે. જેમકે “ટટ્ટી-કુચા” આદિ શબ્દો ગુજરાત પ્રાન્તમાં બેલી શકાય છે પણ કચ્છ દેશની બાઈ સામે આ શબ્દ બોલવાની હિંમત કરશે નહી, અન્યથા ૨-૪ ગાળે ખાવા સિવાય છૂટકારે નથી. આ જ પ્રમાણે કપત” જેમ કબુતરને વાચક છે તે કપોતને કેળું પણ કહે છે. કુકડ શબ્દ જેમ કુકડાને વાચક છે તેમ તેને અર્થ બીજે પણ છે. અને હું જે ન ભૂલતે હેઉં તે પંજાબમાં કૂકડીને “મકાઈ' પણ કહે છે. આ કારણે શબ્દોને પ્રવેગ ગમે તે રીતે થયેલ હોય તે પણ પ્રકરણ ઇતિહાસ અને વ્યક્તિ વિશેષને લઈને જ તેનો અર્થ કરવાનું હોય છે. મહાવીરસ્વામી દયાની મૂર્તિ છે, અહિંસાના પૂર્ણાવતારી છે, કટ–કીડી, મચ્છર આદિ ક્ષુદ્ર જંતુઓના પણ રક્ષક છે. ધ્યાનાવસ્થામાં પિતાના એકેય અંગને ચલિત કરનારા નથી, ચાલતી વખતે પણ સાડા ત્રણ હાથની અતિરિક્ત ક્યાંય પણ નજર કરનારા નથી તેવા ભગવાનને પૂર્વભવના અસાતા વેદનીયના કારણે દાહ જવર થયો હોય ત્યારે ઠંડા ઉપચાર વિના બીજે એકેય ઉપચાર કામમાં આવતો નથી. માટે કપત એટલે કેળું જે આજે પણ આગ્રા, દિલ્હી, શિવપુરી જેવા ઉષ્ણ દેશમાં તેમાંથી બનેલા પેઠા ખાવાને રિવાજ છે, જે ઠંડા હોય છે, તેવી રીતે બીજેરું પણ ઠંડુ છે. આ વિષય ઉપર ભૂતકાળમાં ઘણી ચર્ચા થઈ ગઈ છે, માટે આટલામાં જ સમાપ્ત કરી હવે આગળ વધીએ.. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર મુનિઓની ગતિવક્તવ્યતા: ગૌતમસ્વામીજીના પૂછવાથી ભગવંતે કહ્યું કે, ગોશાળાની તેશ્યાથી ભસ્મીભૂત થયેલા સર્વાનુભૂતિ મુનિરાજ કાળધર્મ પામીને સૂર્ય તથા ચંદ્રના દેવવિમાનનું ઉલ્લંઘન કરીને આઠમા દેવલેકમાં ઉત્પન્ન થયા છે. જ્યાં અઢાર સાગરોપમની સ્થિતિ છે. ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને દીક્ષા લેશે અને સિદ્ધ બુદ્ધ યાવત્ મેક્ષમાં જશે. સુનક્ષત્ર મુનિરાજ તેજલેશ્યાથી દગ્ધ થઈ મારી પાસે આવ્યા અને મહાવ્રતનું પુનરૂચ્ચારણ કર્યું, તથા સૌની સાથે ક્ષમાયાચના કરીને બારમા અચુત દેવલોકમાં બાવીસ સાગરેપમની સ્થિતિવાળા દેવ થયા છે. ત્યાંથી મહાવિદેહમાં જઈ દીક્ષિત અને શીક્ષિત થઈ કર્મોને ક્ષય કરીને મેક્ષ મેળવશે. ગશાળાની ગતિની વક્તવ્યતા ? હે પ્રભે ! આપ શ્રીમાનને અંતેવાસી કુશિષ્ય ગૌશાળા મરીને ક્યાં ગયે હશે? હે ગૌતમ! શ્રમણઘાતક, શ્રમણ સંસ્થાને પ્રત્યેનીક મારે કુશિષ્ય ગાળે બાવીસ સાગરોપમની સ્થિતિવાળે અશ્રુતદેવ થયા છે. ત્યાંથી ચ્યવને આ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વિધ્યાચલની આસપાસ તળેટીમાં પંડ્રક દેશને શતદ્વાર નગરમાં સંભૂતિ રાજાની ભદ્રા રાણીની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે, નવ મહિના સાડાસાત દિવસ પૂરા થયે તેને જન્મ થશે અને પદ્મ તથા રાની વૃષ્ટિ થશે. તે અનુસાર તે કુમાર(ગત ભવને શાળ)નું નામ “મહાપદ્મ Page #374 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું ઉદ્દેશક-૧ ૩૧૯ રાખવામાં આવશે. સારા મુહૂતે તેને રાજ્યાભિષેક થયા પછી તે હિમવાન પર્વત જે શૂરવીર થશે અને પૂર્ણભદ્ર તથા મણિભદ્ર નામના બે દેવતાઓ તે રાજાની સેનાનું સંચાલન કરનારા થશે. આ વાતની ખબર જ્યારે જનતાને પડશે ત્યારે બધી જનતા મળીને તે રાજાનું બીજું નામ દેવસેન” રાખશે અને તે નામે જ તેની પ્રસિદ્ધિ થશે. ત્યારપછી ચાર દંતશૂલવાળે શંખ જેવા ઉજજવળ એક હાથીની પ્રાપ્તિ થશે અને તે પર બેસીને તે રાજા હરશે ફરશે અને તેમ કરતાં તે વધારે દીપી ઊઠશે. ત્યારે જનતા મળીને તેનું ત્રીજું નામ “વિમલવાહન” (પહેલા ભવને શાળ) નામે સંબેધાશે. પિતાના ગત ભવમાં માયાના શેતાન નશામાં ચકચૂર થઈને સેવેલે, વધારે અને નિકાચિત કરેલે મિથ્યાત્વમેહનીય કર્મને ઉદય, વિમલવાહન રાજાના અવતારમાં જેમ જેમ આવતે જશે, વધતો જશે તેમ તેમ તે રાજા જૈન મુનિઓને નિંદક બનશે. તેમની મશ્કરી કરનારે થશે, તેમને ધિક્કારતા જશે, તેમના ગમન-આગમનમાં અંતરાયે ઉભા કરશે, કેટલાક મુનિઓના શરીર તથા અંગેપગેનું છેદન કરશે, મારી નખાવશે, કેટલાકના વસ્ત્ર–પાત્ર–કપડા આદિ લૂંટી જશે, ચેરી જશે, તે વસ્તુઓને ફાડી નાખશે, તેડી નાખશે અને કેટલાક મુનિઓને નગર બહાર કરવા માટેના હુકમે કરશે, દેશ બહાર કાઢશે. આ બધી હકીકતને જોયા પછી જનતામાં ભારે રોષ થશે અને બધા આગેવાને ભેગા મળીને રાજાને મળશે અને સવિનય વિનંતી કરશે કે હે રાજન ! પરમ પવિત્ર મુનિઓ સાથે અભદ્ર, અસભ્ય અને હિંસક વ્યવહાર તમારે ન કરવો જોઈએ, કેમકે કલ્યાણ-મંગળ એવા મુનિઓને સંતાપવામાં પિતાનું કલ્યાણ અને મંગળ હણાઈ જાય છે પણ મિથ્યાત્વને તાવ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ રિહાર ક વિને બીજી અવધિર 'શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ એટલે બધે જબરદસ્ત હતું જેનાથી તે રાજા કેવળ વ્યવહાર પૂરત છે કે તમારી વાત સાચી છે અને હવે તેમ નહીં કરું. તે કાળે તે સમયે વિમલનાથ અર્હતના પ્રશિષ્ય, જાતિસંમ્પન્ન, છઠ્ઠને પારણે છઠ્ઠ કરનાર, મતિ-શ્રુત અને અવધિજ્ઞાનના સ્વામી, તેલશ્યાને પ્રાપ્ત કરેલા “સુમંગળ’ નામના મુનિરાજ બાહ્યોદ્યાનમાં આતાપને લઈને વિહરે છે. તે સમયે વિમલરાજાની સવારી ત્યાંથી જઈ રહી હતી અને મુનિ પર રાજાની નજર પડી. રોષે ભરાયેલા રાજાએ રથના અગ્રભાગની જોરદાર ઠોકર મુનિને લગાડીને મુનિને નીચે પાડી દીધા. માંડમાંડ ઊભા થયેલા મુનિને બીજી વાર ઠેકર લગાડીને પાડ્યાં ત્યારે ઊભા થયેલા મુનિરાજે પિતાના અવધિજ્ઞાનને ઉપગ મૂક્યો અને સત્યાર્થ જાણીને મુનિએ રાજાને કહ્યું કે તમે વિમલ કે દેવસેન રાજા નથી, પણ ગતભવમાં મુનિઓના હત્યારા શાળા નામે મહાવીરસ્વામીના શિષ્ય હતા, જે સમયે તમે સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ જેવા પરમ તપસ્વી મુનિઓને તેજેલેશ્યાથી દગ્ધ કર્યા પણ મુનિઓ તમારા પ્રત્યે રુષ્ટ થયા નથી. પરંતુ હું તમને, રથને અને ઘેડાઓને તથા સારથિને તેજેશ્યાથી ભસ્મ કર્યા વિના રહીશ નહિમુનિની વાત સાંભળીને રોષે ભરાયેલા રાજા ત્રીજી વાર મુનિને ઠોકર મારી પાડી નાખશે, માંડમાંડ ઉભા થયેલા તે મુનિ પિતાની તેજેલેશ્યાથી તે બધાને બાળીને ખાખ કરશે, ત્યાર પછી મુનિ સ્વસ્થ થઈને પશ્ચાતાપ કરતા પિતે વિશેષ પ્રકારે તપમાર્ગે ચડી, છઠ્ઠ, અઠ્ઠમ, દશ ઉપવાસે વડે આત્માને ભાવિત કરી અનશન આદરશે અને ૬૦ ટંકનું ભેજન ત્યાગીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં જશે, ત્યાંથી મહાવિદેહ જશે અને પરિનિર્વાણ પામશે. Page #376 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું ઉદ્દેશક-૧ ૩૨૧ પછી ગોશાળે મરીને કયાં જશે? ગૌતમસ્વામીના પૂછવાથી યથાર્થવાદી, ભગવંતે કહ્યું કે મુનિઓને તથા જૈન શાસનને દ્રોહી–ઘાતક તે વિમલવાહન રાજા (ગશાળ) મરીને હે ગૌતમ! સાતમી નરકભૂમિમાં ઉત્પન્ન થશે, જ્યાં ભયંકર વેદનાઓ ભેગવી માછલાના અવતારને પામશે, ત્યાં પણ કસાઈઓના હાથે શસ્ત્રઘાતથી મરીને પુનઃ સાતમી નરકે જશે. પાછે મસ્યાવતારને પામી શસ્ત્રઘાતે વિના મતે મરીને છઠ્ઠી નરકે જશે. ત્યાંથી નીકળીને સ્ત્રીને અવતાર પામશે. ત્યાં પણ બીજાઓનાં શસ્ત્ર, દંડા આદિથી થાવત્ અસહ્ય દાહપીડાથી મરણ પામી પાંચમી નરકભૂમિમાં જશે. ત્યાંથી સર્ષના અવતાર પામશે, જ્યાં બીજાઓના ડંડા ખાઈ વિના મતે મરીને ધૂમપ્રભા નરકમાં જશે. પુનઃ સર્પના અવતારને પામી, પાછા ચોથી નરકે જશે, ત્યાંથી અનુક્રમે સિંહાવતાર, ચોથી નરક, કુર્માવતાર ( કાચબો), બીજી નરક, સર્વાવતાર, પહેલી નરકભૂમિ, ત્યાંથી નીકળીને સંજ્ઞી અવતાર પામશે, જ્યાં શસ્ત્રવધ, દાહ પીડામાં કાળ કરી અસંશી જન્મને મેળવશે. ત્યાંથી પ્રથમ નરકમાં જશે, ત્યાંથી પાછા લાવાર પક્ષીને જન્મ લેશે, પ્રત્યેક સ્થળે શિકારીઓની બંદુક, ડંડાને માર, ફણ કે તીરથી મૃત્યુ થશે, પછી ભુજ પરિસર્પનું જીવન લાવાર મેળવશે, પશુઓના અવતાર પણ લાવાર મેળવશે; પછી કાચબા, મત્સ્ય અને શાહ આદિના જન્મ પણ લાવાર કરશે, સર્વત્ર વિના મેતે બીજાઓથી મૃત્યુ પામશે. ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય, દ્વીન્દ્રિય આદિના જૂદા જૂદા અવતારે પણ લાખ વાર કરાશે, ત્યારપછી રાજગૃહીનગરીમાં વેશ્યાને ત્યાં અવતાર પામશે, ત્યાં પણ લુચા, ગુંડા આદિના હાથે મરી વિધ્યાચલની Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તળેટીમાં બેભેલ સન્નિવેશમાં બ્રાહ્મણને ત્યાં કન્યારૂપે જન્મ લેશે. યુવાવસ્થામાં આવતાં તે કન્યાને સારા માણસ સાથે, કરિયાવરપૂર્વક પરણાવી દેવામાં આવશે, જ્યારે તે ગર્ભવતી બનશે ત્યારે પિયરથી આવેલા ભાઈ સાથે પિતાના પીયર જતી તે સ્ત્રી (શાળાને જીવાત્મા)ને જંગલમાં લાગેલે અને ભડકેલે દહ સતાવશે અને અગ્નિમાં, બેમેતે રીબાઈ રીબાઈને મરીને અગ્નિકુમારમાં દેવપર્યાયને મેળવશે. ત્યાંથી મનુષ્યાવતારમાં સમ્યગદર્શન મેળવવા માટે ભાગ્યશાળી બનશે અને દીક્ષા લેશે, પણ ચારિત્ર મેહનીયની તીવ્રતાના કારણે સંયમની વિરાધના કરશે અને અસુરકુમાર પુનઃ મનુષ્ય-દીક્ષા સંયમવિરાધનામાં મરીને દક્ષિણ દિશાના નાગકુમાર દેવપર્યાયને મેળવશે. પુનઃ મનુષ્ય, સંયમ-વિરાધના, સુપર્ણ દેવપર્યાય, ફરીથી મનુષ્ય, સંયમ વિરાધના અને વિઘુકુમાર દેવ અને મનુષ્ય અવતારમાં ઘણે લાંબો કાળ પૂર્ણ કરશે અને ત્યારપછી શ્રમણધર્મની વિરાધનાથી બચશે ત્યારે સૌધર્મ દેવકને પર્યાય મેળવશે. પુનઃ મનુષ્ય અવતાર, સમ્યક્ત્વ અને શ્રમણધર્મની શુદ્ધ આરાધના કરી સનકુમારત્વ મેળવશે. આ પ્રમાણે ઠેઠ આરણ દેવલેક સુધી સમજવું. ફરી મનુષ્ય અને સર્વાર્થ સિદ્ધ વિમાન, ત્યાંથી એવીને મહાવિદેહ ક્ષેત્રમાં ધનાઢ્ય દિપ્ત, અને તેનાથી પણ ગાંજ્યો ન જાય તેવા કુળપુત્ર રૂપે અવતરશે. ત્યાં પૂર્વભવેની અનુભૂતિ થતાં શ્રમણુધર્મ સ્વીકારીને તે સમયે તે સૌની સામે એમ કહેશે કે હે “આર્યો! હું પહેલા કઈક ભવમાં ગોશાળા નામેહતે જ્યાં શ્રમણ હત્યારે, મુનિઓનો નિંદક બન્યું હતું અને છદ્મસ્થાવસ્થામાં રીબાઈ રીબાઈને મરણ પામી ઘણે લાંબે સંસાર મારા ભાગ્ય લખાણો હતે. માટે હે ભાગ્યશાળીઓ ! તમે કેઈપણ કાળે જૈન શાસનના આચાના-મુનિઓના વૈરી-વિધી-દિક બનશે મહિ અને કઈ Page #378 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું : ઉદ્દેશક-૧ ૩૨૩ પણ મુનેિની મશ્કરી–અવહેલના–તિરસ્કાર પણ કરશે નહિ, અને દૃઢપ્રતિજ્ઞ નામના કેવળી ( ગેાશાળાના ભવ ) કર્માંના ક્ષય કરીને નિર્વાણ પામ્યા. નોંધ:-અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-પન્યાસ-મુનિસાધ્વી, જૈન પ્રવચન અને સંઘ આદિ જગમ તીથ છે, જ્યારે શત્રુજય-સમ્મેતશિખર આદિ સ્થાવર તીર્થો છે. કોઈક સમયે મુખ્યરૂપે અને બીજા સમયે ગૌણરૂપે અથવા અમુક જીવને મુખ્યરૂપે અને અમુક જીવને ગૌણરૂપે આ બંને તીર્થો આત્મ કલ્યાણ કરાવનારા, આશ્રવમાન ત્યાગ કરાવીને સંવરધને મેળવનારા ચાવત્ સર્વે કર્મોના સમૂળ ક્ષય કરાવીને મેાક્ષની પ્રાપ્તિમાં પણ જૈન તી સિવાય બીજું એકેય સાધન નથી. શુદ્ધ અને સમ્યક્ત્વથી વાસિત : મન-વચન અને કાયા જેમ આરાધના માટે સાધન છે, તેમ મિથ્યાત્વ મેહ-કષાય અને પુરુષ વેદાદિ કારણેાથી બગાડી દીધેલા મન વચનાદ્વિ વિરાધનાના જ કારણ બને છે. ગેાશાળા વિદ્વાન હતા, તીથંકર પરમાત્માના શિષ્ય અને કેટલાય વર્ષો સુધી અતિદેવની સાથે જ રહ્યો હતા, પણ લાયકાત કેળવ્યા વિનાના મુનિ અરિહંતના મહાવ્રતાને આત્મસાત્ કરી શકયો નથી, માટે મહાવીરસ્વામી પ્રત્યે બાહ્ય અને આંતર રાગ વિનાના ગોશાળા હૈયાના કઠોર, ક્રૂર અને કારાધાકાર જેવા જ રહેવા પામ્યા અને જેમ જેમ દિવસે વધતા ગયા તેમ તેમ તેનાં જીવનમાં કૃષ્ણલેશ્યા પણ મર્યાદાતીત થઇ. પરિણામે Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧) અષ્ટ પ્રવચન માતાના બદલામાં ધમાધમ–આડંબર અને મિથ્યા પ્રતિષ્ઠાનું જોર વધતું ગયું. (૨) દયાદેવીની આરાધનાના સ્થાને હિંસકવૃત્તિ અને પ્રવૃત્તિના તાંડવ નૃત્ય જોર પકડતા ગયા. (૩) સત્યદેવની જગ્યા જૂઠ–પ્રપંચ-માયા અને ગૂઢતા તથા ધૃષ્ટતા વધતી ગઈ બ્રહ્મચર્ય ધર્મના બદલે શબ્દ-રસ–ગંધ અને સ્પર્શની પરિચારણને ઉદ્ભવ થયા. માટે જ વાતે વાતે તીર્થંકરદેવની આશાતના તે કરતે ગ, વધારતે ગયે અને નિર્ધ્વ સપરિણામી બન્યું. ફળ સ્વરૂપે જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મ નિકાચિત કરતે ગયે અને અશાતાદનીય કર્મના અનંતાનંત પરમાણુઓને સ્વામી બન્યું. માટે જ ભાવદયાના સ્વામી, સત્યપદેખા વીરવિજયજી મહારાજ પૂજાની ઢાળમાં સૌને ઉપદેશ આપતાં કહી રહ્યાં છે કે તીરથની આશાતના નવી કરિયે, નવી કરિયે રે નવી કરિયે. તીરથની આશાતના કરતા થકા ધનહાણ, ભૂખ્યા ન મળે અન્નપાણી કાયા વળી રેગે ભરાણું, આ ભવમાં એમ તીરથની, ? પરભવ પરમાધામીને વશ પડશે, વૈતરણીમાં ભલશે અગ્નિને કુંડે બળશે, નહીં શરણું કેયતીરથની, Page #380 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું ઉદ્દેશક-૧ ૩૨૫ સારાંશ કે ગોશાળાએ ભાવતીર્થ સ્વરૂપ શ્રી તીર્થકરદેવેની, તેમના મુનિઓની આશાતના કરી અને લાખે, કરેડે, અબજે ભવે તેના બગડવા પામ્યા છે. નરકમાં પરમાધામીએના ડંડા ખાતાં, વૈતરણીને ભયંકર દુઃખે ભેગવતાં, અસહ્ય વેદનાઓ તે ભેગવી શક્યો હતો, પશુ પક્ષીઓના અવતારમાં કે સ્ત્રી અવતારમાં બીજાના હાથે વિના મતે મરતે, સિંહાદિ અવતારમાં કુર બનીને કેટલાય અને ઘાતક બનીને બીજાએના હાથે મર્યો છે. વિકલેન્દ્રિય અવતારમાં બીજાઓના પગે, લાતે, હાથે ચગદાતાં, કચડાતાં ક્યાંય પણ શાતા ભેગવ્યા વિનાને પ્રત્યેક ભામાં ભૂખ-તરસ-ઠંડી-ગરમીને સહન કરતે માખી મચ્છરમાં ઠામ ઠરીને બેઠો નથી, શાતા ભેગવી નથી અને સંસારના સુખથી દૂરને દૂર જ રહ્યો છે. પાછળના ભમાં યદ્યપિ દીક્ષિત થયે છે તે પણ સંયમની આરાધનાના બદલે વિરાધના કરી છે. તેથી દેવલેકમાં પણ માનસિક સુખશાંતિ અને સમાધિ મેળવી શક્યો નથી. આ પ્રમાણે ગે શાળાનું જીવન સ્પષ્ટ છે. મૂળસૂત્રમાં વિસ્તારથી છે. મેં સંક્ષેપી લીધું છે. - શતક ૧૫ ને ઉદ્દેશો પહેલો પૂર્ણ. આ જગપૂજ્ય, શાવિશારદ, જૈનાચાર્ય–નવયુગપ્રવર્તકઉપરિયાલાદિ તીર્થોદ્ધારક-પાલીતાણુ યશવિજયજી જૈન ગુરુકુલાદિ અનેક સંસ્થાના સ્થાપક, સ્થળે સ્થળે પાંજરાપોળ આદિ સંસ્થાઓ દ્વારા મૂક પ્રાણીઓના જીવન રક્ષક ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. (કાશીવાલા)ના શિષ્ય શાસન Page #381 -------------------------------------------------------------------------- ________________ ३२६ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દિપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય, ન્યાય, વ્યા. કા.ના તીર્થ પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મ. (કુમારશ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસ સાથે શ્રુતજ્ઞાનના સંસ્કારોથે યથામતિએ ભગવતીસૂત્રનું ૧૫મું શતક પૂર્ણ કર્યું છે. સર્વે વીવા નૈરવં ગાનુયુ:” “સંયમ રાઘા નૈનાવશ્ય યાશાતનાં :” शुभं भूयात् सर्वेषां जीवानाम् શતક ૧૫મું પૂર્ણ Page #382 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદેશક-૧ ઉપક્રમ : ૧૪ ઉદ્દેશાઓ સાથેનું ૧૬મું શતક રાજગૃહી નગરીમાં ચર્ચાયું છે. જેમાં અધિકરણી, જરા, કર્મ, યાવતિક, ગંગદત, સ્વપ્નાઓ, ગ, લેક, બલિઅવધિ, દ્વીપ અને દિશા આદિના પ્રકરણે છે. અધિકરણી: લેખંડની બનેલી હોય છે. જેના ઉપર લુહાર ગરમા ગરમ થયેલા લેખંડને મૂકીને હથેડાથી ટીપે છે, તેને અધિકરણ કહેવાય છે. પ્રશ્નને હાર્દ એ છે કે હે પ્રભે ! લાલ સુરખ (ગરમા ગરમ) થયેલા લોખંડને એરણ ઉપર (અધિકરણ ઉપર) મૂકીને લુહાર હડાથી કે ધનથી ટીપે છે, તે સમયે એરણ ઉપર વાયુકાયની ઉત્પત્તિ થાય છે? જવાબમાં ભગવતે કહ્યું કે, ગૌતમ! તે સમયે હથેડાના ઝપાટાથી વાયુકાય ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિ સમયે અચેતન તે વાયુ પછીથી સચેતન બને છે અને હથેડા આદિના શસ્ત્રથી પૃષ્ટ થઈને મૃત્યુને પામે છે, પણ સ્પષ્ટ થયા વિના મરતે નથી. વાયુકાયમાંથી મરતે તે વાયુકાય શરીર સાથે અને શરીર વિના પણ મરે છે. જ્યાં સુધી જીવ મેક્ષમાં ન જાય ત્યાં સુધી તૈજસ અને કાર્મણ શરીરનું સાહચર્ય હોવાથી સશરીર મરે છે અને ઔદારિક આદિ શરીર વિના મારે છે, માટે અશરીર મૃત્યુ પામે છે, સારાંશ કે બીજી ગતિમાં જતે જીવાત્મા શરીરી જ કહેવાય છે અને બીજી અપેક્ષાએ અશરીરી છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અગ્નિકાય માટેની વકતવ્યતા : ગૌતમસ્વામીના પૂછવાથી ભગવતે કહ્યું કે હે ગૌતમ ! અંગારીકા એટલે સગડી આદિમાં જે અગ્નિ હેાય છે તે જઘન્યથી અન્ત હૂત અને ઉત્કૃષ્ટથી ત્રણ અહારાત્ર સુધી રહે છે. ત્યાર પછી તે અચેતન થાય છે. એટલું વધારે જાણવુ કે કોઈ પણ સ્થળે વાયુકાય વિના અગ્નિકાય એકાકી રહી શકતા નથી, કેમકે વાયુકાય ભક્ષ્ય છે અને અગ્નિ ભક્ષક છે. આ સૂત્રથી સિદ્ધ થાય છે કે ગમે તે વાયુ કે અગ્નિ હોય તે સચિત ( સચેતન ) હોય છે. માટે જ કહેવાયું છે કે વાયુકાય વિના અગ્નિકાય પ્રજ્વલિત રહેતા નથી. ભઠ્ઠીમાં તપ્તલેાહને ફેરવનારને શુ ક્રિયાએ લાગે છે? હું પ્રભા ! અંગારાથી ભરેલી ભઠ્ઠીમાં ઘાટ ઘડવા માટે નાખેલા લેખડ જે તપીને લાલ સુરખ થઇ ગયેલા છે એટલે કે લેખડમાં આકાશાસ્તિકાયના પ્રદેશેા હોવાથી અને આકાશ સૌને અવગાહના (અવકાશ) દેવાવાળા હાવાથી અગ્નિ જ્યારે લેખડના અણુઅણુમાં પ્રવેશ કરે છે, ત્યાર પછી કાઈ પુરુષ ચીમટાથી-સાણસાથી તે લોખડને ભઠ્ઠીમાં ઊંચે નીચે ફેરવે છે. તે સમયે ફેરવનારને કાયિકી–અધિકરણીકી-પ્રાદ્ધેષિકી-પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી પાંચે ક્રિયાએ લાગુ પડે છે? સમવસરણમાં બેઠેલાઓને તથા આગમશાસ્ત્ર વડે જીવમાત્રને હિંસાદિ પાપાને સૂક્ષ્મતાથી સમજાવતાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! તે સમયે લુહાર પાસે નીચે લખેલા ઉપકરણા હાય છે. અગ્નિની ભઠ્ઠી, સાણસા, આગલા ભાગ વળેલા હાય તેવા સળીયા, ધમણ, પાણીની કુંડી અને લેહશાળા (મકાન) Page #384 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક-૧ - ૩૨૯ આદિ છે. આ બધા જુદા જુદા જુના શેષ રહેલા પુગેલેથી બનેલા હોય છે, જેમકે ભઠ્ઠી અને પાણીની કુંડી પૃથ્વીકાયિક પગલેથી બની છે, સાણસે, સળીઓ, એરણ, હથોડે આદિ પૃથ્વીકાયાન્તર્ગત લેહધાતુથી બન્યા છે, ધમણ કઈ પંચેન્દ્રિય પશુના ચામડાની બની છે. ઇત્યાદિક બધી વસ્તુઓના નિર્માણમાં તે પદાર્થો જેના પગલે જ છે કેમકે પુદ્ગલ માત્ર જીવથી ત્યજાયેલું હોય છે પ્રશ્નને હાર્દ આ પ્રમાણે છે કે લુહારની ભઠ્ઠીમાં પડેલા લેખંડને સાણસા કે સળીયા વડે ફેરવનારને પાંચે ક્રિયાઓ લાગે છે, તેવી રીતે ભઠ્ઠી, સાણસ આદિ પુદગલે જે જીના શેષ રહ્યાં હશે તે જીવાત્માઓ અત્યારે ચાર ગતિમાં ગમે ત્યાં હશે, તેમને પણ પાંચે કિયાઓ લાગ્યા વિના રહેતી નથી. | નેધ–આ વિષયને લગતે વિસ્તાર પહેલા અને બીજા ભાગમાં ચર્ચાઈ ગયું છે, ભાવ એક જ છે કે હિંસા-અહિંસાનું આટલું ઊંડું તત્વજ્ઞાન જૈન શાસન સિવાય બીજે ક્યાંય નથી, માટે તીર્થંકરદેવ યોગીઓના, મહાતપસ્વીઓના મહાજ્ઞાની. એના તેમજ મહાપંડિતોના પણ નાથ છે, સ્વામી છે, સેવ્ય પૂજ્ય છે અને સદૈવ આરાધ્ય છે. પાપ અને પાપસ્થાનકે અનંતાનંત હોવા છતાં તે બધાઓને સમાવેશ તીર્થંકર પરમાત્માઓએ ૧૮ની સંખ્યામાં કર્યો હોવાથી પાપસ્થાનક ૧૮ કહેવાય છે. તેમાં પણ સૌથી મોટામાં મેટું પાપ મિથ્યાત્વનામનું છે, જેનાં કારણે અજ્ઞાન ગ્રંથિઓનું છેદન નહીં થયેલું હોવાથી જીવાત્માને. ગમે ત્યાંથી ગમે તે પ્રસંગે, કે નિમિતે, અથવા નિમિતે વિના પણ બીજા બધાએ પાપસ્થાનકેનું સેવન કરતાં વાર લાગતી નથી Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩ નિમિત મળે તે પાપા તરફ નજર જાય તે સ્વાભાવિક છે. પરંતુ નિમિત ન હાય ત્યારે પાપ શી રીતે લાગે ? જવાખમાં જૈન શાસન કહે છે કે અનંત સંસારમાં રખડતાં અને અગણિત શરીરને ધારણ કરતાં જીવાત્માએ અનંતાનંત પાપા કર્યાં છે, તે બધાએના સંસ્કાર તે આત્મા ઉપર પડેલા છે. આ પ્રમાણે અશુભ કર્મોના બધાએ સંસ્કારોને સાથે લઈ ફરનારા આત્માને કોઇપણ ભવમાં તે સંસ્કારોની યાદ આવ્યા વિના રહેવાની નથી, કારણ કે જે કાંઈ પાપા કર્યાં છે તે જાણકારીપૂર્વક નિષ્વસ પરિણામથી મન-વચન-કાયાવડે કરાયેલા હાય છે. તે કારણે જે જીવાત્માને વૈરાગ્ય થયા નથી તેના માટે ભવભવાંતરથી ઉઘાડેલા પાપાના દ્વાર આજે એટલે આ ભવમાં પણ ઉઘડેલા જ છે. માટે જીવાત્માને પાપાનું સેવન કરતાં, ભાગવતાં અનેતે માટેના પ્રયત્ના કરતાં કેટલી વાર લાગવાની હતી? પ્રશ્નોત્તરનું હાર્દ એટલું જ છે કે જ્યાં સુધી જીવાત્મા જાણીને જ્ઞાન વૈરાગ્યપૂર્વક, પાપાને પાપ સમજીને તેમનાં દ્વાર બંધ ન કરે ત્યાં સુધી તે સાધક અમે તેવી સ્થિતિમાં વિદ્યમાન છતાં પણ પાપાના ઉપાર્જનથી અટકી શકે નહી. આ પ્રશ્નોત્તર કેવળ લુહાર સંબંધી જ છે, પરંતુ ઉપચારથી સુતાર, ધાબી, માળી, ઘાંચી, મેાચી, ભંગી, કાળી માદિ અસ ંખ્યાત અવતાર પણ સમજી લેવાના છે, તથા કરેલા કે કરાવેલા કરતાં પણ અનુમાદેલા પાપા પણુ આત્માને ભયંકર નુકશાનકારક હાય છે. પેાતાના આત્મા સાથે વિરતિનું પરિણમન નહી કરનારા દ્રવ્યવિરતિધરા પૌષધ કે પ્રતિક્રમણમાં બેઠેલા હેાવા છતાં પણ ઘણીવાર ન જણાય, ન અનુભવાય તેવા પાપોની અનુમેાદના કરતા જ હેાય છે. જેમ કે “ વર્ષાદ પાણી કેવા સરસ ? ફલાણા Page #386 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું ઉદ્દેશક-૧ ૩૩૧ ભાઈએ આમ કર્યું તે સારું થયું, સેના-ચાંદીના ભાવે ચેડા મંદા પડે તે હું પણ મંદીને દાવ રમતે જાઉં. બેશક ! દેશવિરતિધરને “રેfમ મિ"ની મર્યાદા હેવાથી પિતાના અનિવાર્ય કાર્યોની કે કારણેની અનુમોદના તે છેડી શકતું નથી, તે પણ સર્વથા નિરર્થક, હિંસક, આર્તધ્યાન કે રૌદ્રધ્યાનને વધારનારા કાર્યોની અનુમોદના શા માટે? આ કારણે જ કહેવાયું છે કે ભાવ વિરતિના અભાવમાં પાપના દ્વાર ઉઘાડા જ રહેવા પામશે, તે માટે ભાગ્યશાળી સાધકે ગુરુકુળવાસ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાન, જાપ આદિ સદનુકાનેથી ભાવેન્દ્રિયોને તથા ભાવ મનને–સંયમિત કરવા માટે જ ભગીરથ પુરુષાર્થ કરે હિતાવહ છે. જીવ અધિકરણી છે? અધિકરણ સ્વરૂપ છે ? પાંચ ક્રિયાની જે પ્રરૂપણા કરી છે તેમાંથી બીજી અધિ. કરણી કિયા ત્યારે જ બની શકશે કે જ્યારે અધિકરણ અને અધિકરણ વિદ્યમાન હોય; માટે ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! જીવ શું અધિકરણી છે? અધિકરણ સ્વરૂપ છે? જવાબમાં ભગવંતે ‘હા’ કહી અને કારણ આપતાં કહ્યું કે અવિરતિના કારણે જીવ અધિકરણ અને અધિકરણ સ્વરૂપ એટલે સ્વયં અધિકરણ રૂપ છે. જfઘત્રિયનેતિ-સઘિર' જેનાથી આત્મા દુર્ગતિ તરફ જવાવાળે થાય તે અધિકરણ બે પ્રકારે છે. (૧) શરીર અને ઇન્દ્રિને આંતર અધિકરણ કહેવાય છે. - (૨) શાદિ બાહ્ય અધિકારણ છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી ભગવતી સૂત્રસાર સંગ્રહ ભા. ૩ ભવાંતરમાં ભગવાઈ ગયેલા અને ચાલુ ભવમાં ભોગ્ય કર્મોની ઉપસ્થિતિ દ્વારા ઉપાર્જિત પાપોમાંથી વિરતિ કર્યા વિનાના માનવનું શરીર અને ઇન્દ્રિયો જ અધિકરણ સ્વરૂપ બનતાં તે સાધકને બાહ્ય સાધને પણ અધિકરણ રૂપે જ બનવા પામે છે. યદ્યપિ આધાર અને આધેયના સંબંધવાળા ઘટવાનું અને ઘટ જેમ જુદા છે તેમ અધિકરણી આધેય છે અને અધિકરણ આધાર હોવાથી બંનેમાં એકરુપ્ય (સમાનાધિકરણ) બનતું નથી માટે સૂત્રકારે “કવિર વહુન્ન” એટલે કે અવિરતિને આશ્રય કરીને બંનેમાં ઐકરુપે એવી રીતે બનશે કે જે અવિરતિ છે તે અધિકરણી છે અને અધિકરણ સ્વરૂપ છે. આનાથી વિપરિત જે ભાગ્યશાળીએ પાપની વિરતિ કરી છે તેમનું શરીર ઈન્દ્રિયે તથા બાહ્ય સાધને પણ ઉપકરણ સ્વરૂપ બને છે ૩પરિસેડનારમારૂતિ ૩૫૪૫” અર્થાત્ શરીરાદિ ધર્મના સાધક બને છે. આ પ્રમાણે નરકથી વૈમાનિક સુધીના જીવમાં પણ સમજવું. જીવ સાધિકરણ છે? કે નથી? પ્રશ્નને આશય આ પ્રમાણે છે. યદ્યપિ તે તે પદાર્થો હજી શરીર સાથે સંબંધિત થયા નથી હોતા છતાં પણ માણસ જેમ ધનવાન, ગોમાન, સ્ત્રીવાનું, પુત્રવાન્ આદિ કહેવાય છે. આમાં ધન, ગાય, સ્ત્રી કે પુત્ર હજી દૂર છે, તે પણ જીવ તદ્વાન કહેવાય છે. તેવી રીતે જીવ શું સાધિકરણી છે? કે અધિકરણ વિનાને છે? - જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! જીવ સદૈવ સાધિકરણ જ છે. કેમકે નિયત સાહચર્યવાળા શરીર અને Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ શતક ૧૬ મુંઃ ઉદ્દેશક-૧ ઇન્દ્રિયે જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ અધિકરણ સ્વરૂપ જ છે. યદ્યપિ શસ્ત્રાદિ તેમજ ધન-પુત્ર-પુત્રીરૂપ અધિકરણનું સાહચર્ય નિયત નથી તે પણ તેના પ્રત્યેની માયા હોવાથી અવિરતિના કારણે સ્વસ્વામી સંબંધ તે અવશ્ય છે જ. આજે સ્ત્રી-પુત્ર કે પરિવારાદિ નથી તે પણ તે પદાર્થોને મેળવવા માટેને ભાવ નકારી શકાતું નથી. ત્યારે જ તે આજે મેટર નથી પણ મેળવવાની ભાવના છે, શેઠ બન્યું નથી પણ બનવા માટે રાત-દિવસ એક કરી રહ્યો છે, દરિયાપારના દેશના દૂધદહિ-વસ્ત્રો આદિ મેળવી શકાતા નથી પણ મેળવવા માટે પ્રયને જરૂર છે. અત્યારે ગાડી, વાડી અને લાડી નથી તે પણ લાડી(ઘરવાળી)ને ગાડી ઉપર બેસાડીને વાડી એટલે દૂર દૂરના બગીચાઓમાં લઈ જઈ ફરવાની માયા જરૂર છે. મરીનડ્રાઈવ ઉપર બંગલે નથી પરંતુ ગમે તેવા કાળાબજાર કરીને પણ મરીનડ્રાઈવમાં રહેવા માટે તનતોડ પરિશ્રમ જરૂર થઈ રહ્યો છે. છેવટે તિષી ન મળે તે મહુડી, નાકડા કે નરેડા જઈને પણ પૈસાવાળા, પુત્રવાળા કે બંગલાવાળા થવાના ભાવ રેમેરમ છે, ઈત્યાદિ પ્રસંગમાં અવિરતિના પરિણામે હોવાથી જીવાત્મા સાધિકરણ જ છે, પણ અધિકરણ વિનાને નથી. જીવ શું આત્માધિકરણાદિ છે? ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભે! આ જીવ શું આત્માધિકરણ છે? પરાધિકરણ છે? કે તદુભયાધિકરણી છે? જીવાત્મા પિતે મન-વચન કાયાથી પાપકર્મો કરે તે આત્માધિકરણ કહેવાય છે. બીજાને પ્રેરણ કરીને તેની પાસે કર્મો કરાવે તે પરાધિકરણ છે; અને બંને મળીને પાપ કરે છે તે તદુભયાધિકરણી છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જવાબમાં ભગવંતે કહ્યું કે જો ત્રણે પ્રકારે અધિકરણી છે. જેની પાસે વ્યાપાર નથી, ખેતી નથી, પુત્ર નથી, સ્ત્રી નથી, પૈસો નથી તે જુવાન માણસ અથવા બાળક કે વૃદ્ધ માણસ આત્માધિકરણી કેવી રીતે બનશે ? જવાબમાં કહેવાયું છે કે નિમિત્તાની વિદ્યમાનતામાં જ પાપાચરણ કરાય છે તેવું નથી, પણ માનસિક, વાચિક કે કાયિક જીવનમાં પણ તે નિમિતેને મેળવવા માટેની મમતા હોય તે તે મમતા જ આત્માધિકરણી બની જાય છે. ખૂબ સમજી લેવાનું છે કે સંસાર કેઈને માટે મારક નથી પણ અજ્ઞાની માનવ તેની માયાને કેળવે છે, વધારે વજનદાર બનીને પોતે જ ડૂબે છે. બીચારી સ્ત્રીને નરક માર્ગને ખ્યાલ પણ નથી તે તે કોઈને પણ નરકમાં શી રીતે લઈ જવાની હતી? પરન્તુ તેની સાથેની ભેગલાલસાની સંજ્ઞાવાળે જીવ પોતે દુર્બાન કરે છે અને નરકનો અતિથિ બને છે. ખાવાપીવાની વસ્તુઓ કેઈને ડૂબાડતી નથી, પણ આહાર સંજ્ઞાને માલિક પોતે જ આસક્તિવશ બનીને ડૂબે છે. ઈત્યાદિક કારણોને લઈ જીવમાત્ર ત્રિકરણે આત્મધિકરણું બનવા પામે છે. મુવમfeત વવતા” આ ઉક્તિના ગુલામ બનેલા ભાગ્યશાળીઓને તમે જાણી શકે છે ? તેઓ જ્યારે ને ત્યારે “ચડ જા બેટા શૂલી પર ખુદા તેરા ભલા કરે” આમ પાપપુણ્યને ભેદ જાણ્યા વિના કાંઈને કાંઈ જીભને ઉપગ ઉધે રસ્ત કરતા કરતા બક્તા જ હોય છે કે કેમ તમે કાંઈ કરતા નથી? આ બધી જમીને ખરીદી લેને? અને આ ખાલી જમીન પર બંગલે બંધાવી લેને? તમે ફેકટરી કરવાના હતાં Page #390 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુ' : ઉદ્દેશક-૧ ૩૩૫ તેનું શું થયું ? તમારી જન્મપત્રિકામાં શનિ સારા છે તે લોખંડના વ્યાપાર ચાલુ કેમ ક્રુરતા નથી ? ઇત્યાદિક પ્રકારે વચન પ્રયાગ કરીને ખીજાઓને આરંભના રસ્તે ચડાવીને પરાધિકરણી બને છે, અને બંને ભેગા મળીને કાંઈ કરે ત્યારે ઉભયાધિકરણી નારકથી લઈને વૈમાનિક સુધીના જીવે। અવિ રતિના કારણે ત્રણે પ્રકારના હોય છે. અધિકરણ શું આત્મપ્રયાગાદિ છે ? જવાબમાં ભગવંતે કહ્યું કે ( ૧ ) “ આત્મ પ્રયાગાધિકરણી, પરપ્રયાગાધિકરણી અને ઉભયપ્રયાગાધિકરણી બધાએ જીવા ત્રણે પ્રકારે અધિકરણી હેાય છે. ’’ શરીર, ઇન્દ્રિય અને યાગની વક્તવ્યતા : ભગવંતે કહ્યું કે ચાર ગતિરૂપ સ'સારમાં પરિભ્રમણ કરનારા જીવને નીચે લખ્યા પ્રમાણે શરીર પાંચ પ્રકારના હેાય છે. (૧) ઔદારિક શરીર વાયુકાયને છોડીને સ્થાવર, વિકલેન્દ્રિયા સમૂચ્છિમ તથા ગર્ભજ મનુષ્યા અને તિય ચાને હાય છે. ( ૨ ) વૈક્રિય શરીર-વાયુકાયિક, દેવ તથા નારકોને ભવપ્રત્યયિક તથા મનુષ્ય તિય ચાને લબ્ધિ પ્રત્યયિક હાય છે. ( ૩ ) આહારક શરીર-શંકા નિવારણાર્થે, છઠ્ઠા પ્રમત્ત ગુણુસ્થાનકે રહેનારા ચતુર્દ શ પૂર્વાંધારીને હાય છે. ( ૪ ) તેજસ શરીર-ખાધેલું પચાવવાને માટે જીવમાત્રને હાય છે Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ (૫) કાણુ શરીર–કર્મોના સમુહરૂપ હાવાથી જીવમાત્રને હેાય છે. શેષવન પહેલા ભાગમાં ચર્ચાઈ ગયું છે. પાંચ ઇન્દ્રિયાનુ વિસ્તૃત વર્ણન પણ પહેલા ભાગમાં જોવું. મનાયેાગ-વચનયેાગ અને કાયયાગ ત્રણ પ્રકારના યોગ છે. ઔદારિક શરીરનું નિર્માણ કરતા અવિરતિની અપેક્ષાથી અધિકરણી અને અધિકરણ સ્વરૂપ હાય છે. સ્થાવરા, વિકલેન્દ્રિયા અને મનુષ્યા પણ બંને પ્રકારના વણવા. આહારક શરીરી પ્રમાદના કારણે બંને પ્રકારે છે. નોંધ :-ચતુર્થાંશ પૂર્વના જ્ઞાતા પણ પ્રમાદી હોવાના કારણે છઠ્ઠા ગુણસ્થાનકના માલિક જ હાય છે. તેથી ચતુર્દેશપૂર્વીને પણ નરક નિગેાદમાં પડતાં કોઈ બચાવી શકે તેમ નથી. સત્યાર્થ આ છે કે મેાક્ષમાં જવાને માટે એકલુ સમ્યગ્ દર્શોન કે સમ્યજ્ઞાન કે ચારિત્ર કામે આવતું નથી, પરંતુ ત્રણેની સંયુક્ત સાધના જ મોક્ષમાર્ગ છે. છઠ્ઠું ગુણસ્થાનકે ચૌદ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવી શકાય છે, પણ ચારિત્રશુદ્ધિના અભાવમાં એકલુ' જ્ઞાન કયાં સુધી સાથ આપી શકવાનું હતું ? શ્રુતજ્ઞાનની લગભગ ચરમ સીમા પ્રાપ્ત કરેલી હાવા છતાં ચારિત્રની શુદ્ધિ યદ્ઘિ કરી ન શકયા તે બાહ્ય જીવન ઘણાઓને માટે તારક બનવા છતાં પણ આંતર જીવનની ચ'ચળતા મટવાની નથી જે મતિજ્ઞાનને કમજોર કરીને મતિજ્ઞાનાવરણીય કમની ઉદીર્ણી કરાવનાર બનશે, જેમાંથી પ્રમાદનું જોર સમયે સમયે વધતાં સત્તામાં ચારની જેમ સંતાયેલેા ચારિત્ર મેાહનીય Page #392 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુ: ઉદ્દેશક-૧ ૩૩૭ ક પેાતાના મૂળ સ્વભાવમાં આવીને જીવાત્માને માહાન્ય બનાવીને અધઃપતનના રસ્તે લઈ જશે. શરીરની જેમ પાંચે ઇન્દ્રિયાનેા માલિક અધિકરણી અને અધિકરણ સ્વરૂપ હોવાથી અધિકરણિકી ક્રિયાવત થશે. ત્રણે યોગ માટે પણ જાણવુ', કેવળ વચન યાગમાં સ્થાવર જીવે નથી શતક ૧૬ના ઉદ્દેશેા પહેલા પૂર્ણ, Page #393 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક–૨ જરા અને શેક માટેની વક્તવ્યતા ? રાજગૃહી નગરીમાં સ્થાપિત સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરસ્વામીને વન્દન-નમન કરવા શ્રેણિક રાજા, ચેલૂણું રાણું અને અભયકુમાર આદિ આવ્યા છે. ત્રણ પ્રદક્ષિણા આપીને પિતાના ગ્ય સ્થાને બેઠેલી પર્ષદાને ભગવંતે સંસારના દુખે સંભળાવ્યા અને જ્યાંથી આવ્યાં હતાં ત્યાં પોતપોતાના ઘરે પાછા ગયાં ત્યારપછી ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે ! વેને શું જરા અને શેક હોય છે? ભગવંતે કહ્યું કે તે બંને હોય છે. (૧) જે કારણે જે શરીર સંબંધી દુઃખાવસ્થાને ભેગવે અથવા હાનિ(વૃદ્ધાવસ્થા)ને ભેગવે તે જરા કહેવાય છે. - (ર) અને મન સંબંધી એટલે કે માનસિક જીવનમાં જે દુઃખાદિ ભેગવાય છે તે શેક કહેવાય છે. જે મન વિનાના જીવે છે તેઓ કેવળ જરા દુઃખ જ ભગવે છે અને મનના માલિકને જરા તથા દુઃખ બંને હોય છે. મન અને શરીરને સંબંધ જીવને નિયત હોવાથી જે શોકગ્રસ્ત છે, તેમને જરા દુખ પણ હોય છે. નારકેને યાવત સ્વનિત દેવાને પણ બંને દુઃખ હોય છે. પૃથ્વીકાયથી ચતુરિન્દ્રિય સુધીના છ કેવળ શરીરવાળા હોવાથી તેમને જરા હોય છે પણ મનના અભાવમાં શેક હેતું નથી. શેષ Page #394 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુંઃ ઉદ્દેશક-૨ ૩૩૯ જીને બંને હોય છે. કેવળ વહાનિરૂપ જરા દેવેને નથી, પરંતુ શરીર સંબંધી બીજા દુઃખે હેવાથી તેમને જરા પણ છે. નોંધ:-જ્યાં સુધી જીવ સંસારી છે, ત્યાં સુધી દુઃખની પરંપરાથી બચી શકવાને નથી. તેમાં પણ જન્મ મરણના દુઃખની જેમ જરા અને શકના દુઃખે પણ અસહ્ય થતા હોય છે. “નાગરાજકોrvળાસા, જો ઘર સારमुवलब्भ करे पमायं." અર્થાત્, જન્મ-જરા-મરણ–શક સંતાપ આદિ દુઃખાને નાશ કરવામાં પૂર્ણ સમર્થ જૈન ધર્મને પામીને કણ પ્રમાદ કરશે ? સારાંશ કે જૈન ધર્મની આરાધના કરનારના દુખે નાશ પામે છે. ઇન્દ્ર સંબંધી વિશેષ વકતવ્યતા તે કાળે તે સમયે, હાથમાં વજ ધારણ કરનારા, દેવરાજ શક્રેન્દ્ર પિતાના દેવલોકમાં સંપૂર્ણ ઋદ્ધિસમૃદ્ધિ સહિત વિચરતા હતાં. એક દિવસ વિપુલ અવધિજ્ઞાન વડે જમ્બુદ્વીપને અવલેકતા, દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીને વિહરતા જોઈને ખુશ થયા છતાં હરિણગમૈષી દેવને બેલાવી તેની પાસે સુઘેલા નામે ઘંટા વગડાવે છે તથા પાલક નામના વિમાનમાં બેસીને ભગવંતને વંદન કરવા આવ્યા. ધર્મોપદેશ થયો, ત્યાર પછી ઈન્દ્ર ભગવંતને પૂછયું કે હે પ્રભે ! અવગ્રહ કેટલા પ્રકારે છે? અવગ્રહની વકાચતા : જવાબમાં ભગવંતે કહ્યું કે હે શક્રેન્દ્ર! મારા શાસનમાં અવગ્રહ પાંચ પ્રકારે કહેવાયા છે. તે આ પ્રમાણે – Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ (૧) દેવેન્દ્રાવગ્રહ-દક્ષિણ અને ઉત્તર લેાકામાં ઇન્દ્રાવગ્રહ છે. (૨) રાજાવગ્રહ-છ ખંડ પૃથ્વી પર ચક્રવર્તી રાજાના અવગ્રહ છે. (૩) ગાથાપતિ અવગ્રહ-માંડલિક રાજાના અવગ્રહ. (૪) સાગરિકાવગ્રહ—જે મકાનમાં સાધુ મહારાજ રહે તે શય્યાતર એટલે સાગરિકાવગ્રહ. (૫) સાધર્મિક અવગ્રહ–સમાન ધવાળા સાધુ મહારાજના અવગ્રહ. ઉપર પ્રમાણેની વક્તવ્યતા સાંભળીને ઇન્દ્રે કહ્યું કે હું પ્રભા ! જે આ સાધુ-સાધ્વીએ વિહાર કરે છે તેમને હું અવગ્રહની આજ્ઞા આપું છું. એમ કહીને પ્રભુને વંદન-નમન કરીને પાલક વિમાનમાં બેસી પેાતાના સ્થાને ગયા. દેવેન્દ્રની ભાષા માટેની વક્તવ્યતા : તે કાળે તે સમયે ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું, હે પ્રભો ! દેવરાજ શક્રેન્દ્રે આપ શ્રીમાનને જે કહ્યું તે સાચુ છે? ભગવતે ‘હા’માં જવાબ આપ્યા છે. હે પ્રભો ! ઇન્દ્ર મહારાજાએ શું સ્વરૂપથી સમ્યક્ત્વવાદી છે કે મિથ્યાવાદી છે ? એટલે કે વસ્તુના યથાર્થીને ખેલવું તે સત્યવાદી અને વિપરીત ખેલવુ' તે મિથ્યાવાદી. વાબમાં ભગવંતે કહ્યું કે, દેવેન્દ્ર શક સત્યવાદી હાય છે પણ મિથ્યાવાદી નથી. પુનઃ ગૌતમસ્વામીના પૂછવાથી પ્રભુએ કહ્યું કે શક્રેન્દ્ર નીચે પ્રમાણેની ચારે પ્રકારની ભાષા લે છે. સહ્યા, અસત્યા, સત્યામૃષા અને અસત્યામૃષા. Page #396 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું ઉદ્દેશક-૨ ૩૪૧ સાવધ ભાષા અને નિરવ ભાષા માટે કહ્યું કે જ્યારે 'ઈન્દ્રો પિતાના મુખ સામે ઉતરાસન કે રૂમાલને રાખીને બેલે છે ત્યારે તે નિરવ ભાષા છે અને મુખ આગળ કાંઈ પણ રાખ્યા વિના બોલે ત્યારે તેમની ભાષા સાવદ્ય કહેવાય છે. તે ઈન્દ્રો ભવસિદ્ધિક અને સનસ્કુમારની જેમ ચરમ ભવવાળા છે. કર્મો ચેતાકૃત છે કે અચેતાક્ત છે? હે પ્રભે! જીવ જે કર્મોને બંધ કરે છે તે પિતાની ચેતનાથી કરે છે કે અચેતનાથી? સારાંશ કે જીવન પ્રદેશ સાથે ચૂંટેલા કર્મો શું છપાર્જિત છે કે અજી પાર્જિત ? જવાબમાં ભગવતે ફરમાવ્યું, હે ગૌતમ! એ જે કર્મોને બાંધ્યા છે, તે પિતાની ચેતના-જાણકારીથી જ બાંધ્યા છે. હે પ્રભે! આપ એવું ક્યા કારણે ફરમાવે છે કે જીવ જ કર્મોને ઉપાર્જક છે, અજીવ નથી. ભગવંતે કહ્યું કે જે આહાર માટે જે પુદ્ગલેને સંચય કરે છે, અવ્યક્ત અવયવ શરીરથી સંચિત કરેલા તથા વ્યક્ત અવયવરૂપથી ઉપસ્થિત કરેલા પુદ્ગલ તેને આહારાદિરૂપે પરિણમિત થાય છે અને આહારાદિરૂપથી ગ્રહણ થયેલા તે પુદ્ગલે જીવોને જ્ઞાનમાં સારી રીતે પરિણામ પામે છે, માટે કહેવાયું છે કે કર્મો આત્મા વડે જ કરાયેલા હોય છે. જે કર્મો ઉદયકાળે અશાતારૂપે થાય છે એટલે કે જીવાત્માને અશાતા દુઃખ આદિ ઉત્પન્ન કરનાર કર્મથી જે પુદ્ગલે ગ્રહણ થાય છે તે ફરીથી અશાતાને જ કરનારા થાયે છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દુસ્થાન અર્થાત્ જે સ્થાનમાં વધારે ઠંડી પડે, ગરમીની મોસમમાં વધારે ગરમી પડે, માખી-મચ્છર આદિની વૃદ્ધિ થતી રહે તથા દુશધ્યા-ઉંચી નીચી જમીનવાળી શય્યાઓની પ્રાપ્તિ થાય, તથા ઊઠવું–બેસવું આદિ આસનની પ્રાપ્તિમાં તેવા પ્રકારના દુઃખદાયી પુદ્ગલે મળતા જ રહે ઈત્યાદિ કાર્યોમાં અશાતાજનક કર્મો જ કારણરૂપે છે, જે જીવાત્માના જ કરેલા હોય છે. સારાંશ કે પૂર્વભવના કરેલા તેવા પ્રકારના અશાતાજનક કર્મો જ યદિ જીવાત્માએ ન કર્યા હતા તે આ ભવમાં તે દુઃખની પ્રાપ્તિવાળા તેવા તેવા ગંદા સ્થાને પ્રાપ્ત થયા ન હોત. યદિ આ કમેં જીવાત્માએ ન કર્યા હોત અને દુઃસ્થાન આદિની પ્રાપ્તિ થાય ત્યારે “અકૃતાગમ” એટલે ન કરેલા કર્મોને ભેગવવાની પ્રાપ્તિ થતાં સંસારની વ્યવસ્થામાં જ હાનિ થવાનો સંભવ રહે છે, પણ તેવું કોઈ કાળે થયું નથી, થશે પણ નહીં. માટે કર્મો ચેતના જીવ અર્થાત્ પિતાના આત્માથી જ કરાય છે. યદિ જીવાત્માએ જેવા તેવા પરિણામોથી તે તે અશાતાજનક કર્મો ન બાંધ્યા હોય? તે જીવને જ્વર (તાવ) શી રીતે આવે? માથું શા માટે દુઃખે? બીજાના નિંદક અને કર્કશ શબ્દો શા માટે સાંભળવા પડે? સ્થાને સ્થાને અપમાન શા માટે થાય ? બીજાનું સારૂ કરવા જતાં ખેટું શી રીતે થાય? ઈત્યાદિક કારણથી જીવાત્માને ભયંકર માનસિક કે શારીરિક દએ ભેગવવું પડે છે. માટે કર્મો જીવની ચેતનાથી જ કરાય છે. શતક ૧૬ નો ઉદ્દેશો આજે પૂર્ણ ૩ Page #398 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક–૩ જ્ઞાનાવરણીયના વેદન સમયે કેટલી પ્રકૃતિ હોય છે? રાજગૃહી નગરીમાં ધર્મોપદેશ થયા પછી, ગૌતમસ્વામીએ પૂછયું કે, હે પ્રભે! આપ શ્રીમાને કર્મોની પ્રકૃતિઓ કેટલી કહી છે? જવાબમાં ભગવંતે કહ્યું કે જીવના જેટલા અધ્યવસાયે હોય છે, કર્મો પણ તેટલા જ છે, પરંતુ તે બધાઓને સમાવેશ આઠ સંખ્યામાં થઈ જતા હોવાથી હે ગૌતમ! મારા શાસનમાં કર્મો આઠ જાતિના છે. બહુવચનને લઈને પૂછયું કે જીવાત્માઓને કર્મપ્રકૃતિઓ કેટલી કહી છે? પરમાત્માએ કહ્યું કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયરૂપે કર્મોની આઠ પ્રકૃતિએ નારદંડકથી લઈ વૈમાનિક જેમાં હેય છે. હે પ્રભે! જે સમયે જીવને જ્ઞાનાવરણીય કર્મનું વેદન થઈ રહ્યું હોય તે સમયે જીને કેટલી કર્મપ્રકૃતિમાં હોય છે? સૂત્રકારે પોતે પ્રજ્ઞાપના સૂત્રના ૨૭ મા ઉદેશાથી આ પ્રકરણ જાણી લેવા કહ્યું છે, તે આ પ્રમાણે. જીવને જ્યારે જ્ઞાનાવરણીય કર્મને ઉદય વર્તતે હોય છે ત્યારે તે સમયે આઠે કર્મોને પણ ઉદય જાણી લે, પરંતુ મેહક્ષયી કે મેહપશમી આત્મા મેહકર્મને છેડીને સાત પ્રકૃતિનું વેદનદી રહ્યો હોય છે, Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩. કેમકે મેહના ઉપશમમાં મેહને ઉદય હોતું નથી, તેમ ક્ષયના સમયમાં ત્રણ ઘાતિકર્મો છે માટે સાત પ્રકૃતિઓ ઉપર પ્રમાણે જાણવી. જ્યારે ઘાતિકર્મો નાશ પામે ત્યારે ચાર પ્રકૃતિ જ ઉદયમાં રહે છે. આ કારણે કહેવાયું છે કે જે જીવ જ્ઞાનાવરણનું વેદન કરે છે ત્યારે સાત, આઠ, છે કે એક કર્મ પ્રકૃતિનું બંધન કરે છે. જેમકે –જ્યારે જ્ઞાનાવરણને ઉદય હેય છે ત્યારે આઠે કર્મો બંધાય છે અને આયુષ્ય બંધ તે જીવનમાં એક જ વાર થતો હોવાથી તે બંધના બીજા સમયે સાત કર્મોનું બંધન કહ્યું છે. સૂક્ષ્મ સંપરાય નામક ગુણસ્થાનકમાં આયુષ્ય અને મેહ સિવાય છ કર્મોનું બંધન હેાય છે. અને ૧૧–૧૨–૧૩મે ગુણસ્થાનકે કેવળ શાતા વેદનીય જ બંધાય છે. માટે જ્ઞાન અને ભક્તિરસમાં મસ્ત બનેલા વીર. વિજયજી મહારાજે ગાયું છે કેશાતા બાંધે કેવળી રે, મિતા તેરમે પણ ગુણઠ્ઠાણે રે, રંગીલા મિતા એ પ્રભુ સેવને શાનમાં.' પછી સંસારના જીવ માત્રને પિતાના મિત્રતુલ્ય ગણતા લલકાર્યું છે કે – વેદનીવશ તમે કાં પડો રે મિતા, જેહને પ્રભુ શું વેર સાહિબ વેરી ન વિસરે રે મિતા, તે હોય સાહિબ મહેર રે. ..રંગીલા મિતા ઉપર પ્રમાણે કર્મ પ્રકૃતિના બંધ આદિમાં સંશયશીલ બનેલા ગૌતમસ્વામી સમસ્યા અને કવિવરે ગાયું કે Page #400 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુ‘: ઉદ્દેશક-૩ ૩૪૫ ગાયમ સંશય ટાલિયા રે મિતા ભગવઇમાં શુભ વીર રે. રંગીલા મિતા મુનિનું આપરેશન કરતા વૈધને ક્રિયાએ લાગે ? શ્રમણ ભગવાન મહાવીરસ્વામી કોઈક સમયે રાજગૃહી નગરીના ગુણશિલ ચૈત્યેાદ્યાનથી વિહાર કરી બહારના જનપદોમાં વિહરી રહ્યાં હતાં તે જ કાળ અને તે જ સમયમાં ‘ઉલ્લુકતીર’ નગરની બહાર ભાગમાં ઉત્તર અને પૂર્વ દિશાના ખૂણામાં એક ‘જમ્મૂક’ નામનુ’. ચૈત્ય હતું. ત્યાં એક દિવસે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ભગવાન મહાવીરસ્વામી પધાર્યાં, સમવસરણની રચના થઇ, જનતા આવી અને ભગવાને હિંસા અને અહિંસા શુ છે ? તેના ઉપદેશ કર્યો અને પ્રસન્નચિત્તે સૌ સ્વસ્થાને ગયા. ત્યાર પછી ગૌતમસ્વામીએ ભગવાનને વંદન–નમન કરીને આ પ્રમાણે પૂછ્યું કે, હે પ્રભો! કોઈક ભાવિતાત્મા અણુગાર સમાધિપૂર્ણાંક છઠ્ઠને પારણે છઠ્ઠું કરે છે, યાવત્ આતાપના લેતા તેમને દ્વિવસના પહેલા ભાગમાં કાયાત્સ માં હેાવાના કારણે હાથ-પગ-સાથળ વગેરે અંગેા અને ઉપાંગોને સમેટવા અને પ્રસારવા આદિ કલ્પતા નથી, પરંતુ અર્ધો દિવસ પતી ગયા પછી એટલે ‘અવડૂત’ થયા પછી તે મુનિ પેાતાના હાથ-પગ આદિ ચલાવે છે, તે સમયે કોઈ વૈદ્યરાજ તેમને જાએ કે આ મુનિના નાકમાંથી ‘મસા’ બહાર નીકળેલા છે. ત્યારપછી તે વૈદ્ય મુનિરાજને સુવડાવીને મસા કાપી લે છે અર્થાત્ ઓપરેશન કરે છે, તે હે પ્રભો ! છેદ્ય ક્રિયા કરતા તે વૈદ્યને શુ ક્રિયા લાગે ? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે કોઈપણ ક્રિયા ધર્મ બુદ્ધિથી Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નિસ્વાર્થભાવે કરવામાં આવે તે વૈદ્યને એકેય ક્રિયા લાગતી નથી. કેવળ જેના મસા કપાઈ રહ્યાં છે તે મુનિને “ધર્માન્તરાય” કિયા લાગે છે. નંધ:-હિંસા અને અહિંસાના વિચારમાં એટલું સમજવાનું કે કઈ પણ કિયામાં પ્રમાદ, મેહ, સ્વાર્થ કે બીજા જીવને કંઈપણ તકલીફ દેવાની વૃત્તિ હોય તે તે હિંસા છે. તેનાથી વિપરીત હિંસા જેવી દેખાતી ક્રિયા પણ અહિંસા છે. મુનિ રોગગ્રસ્ત છે, વૈદ્ય રંગના જાણકાર છે, પવિત્ર અને સેવાભાવવાળા હોય છે, ઉપરાંત સ્વાર્થ વિનાના હોય છે. માટે વૈદ્યક ક્રિયા કરતાં પણ તેમને હિંસા લાગતી નથી, તેમ રેગીને પણ ધર્માન્તરાય સિવાય બીજી એકેય ક્રિયા લાગતી નથી. લેચ જેવી કઠણમાં કઠણ કિયા હોવા છતાં બંને મહાનુભાવે અર્થાત્ લેચ કરનાર અને કરાવનાર અહિંસક છે. ' શતક ૧૬ નો ઉદ્દેશે ત્રીજે પૂર્ણ ASTI Page #402 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક-૪ શું નારકાની નિર્જરાથી મુનિરાજોની નિરા વધારે છે ? રાજગૃહી નગરીમાં આ પ્રશ્ન ચર્ચાયા છે. જે ખાસ જાણવા ચેાગ્ય અને પેાતાના જીવનમાં આચરવા ચેાગ્ય છે. ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો ! ગૌચરી વાપર્યાં વિના ગ્લાનિ પામનાર મુનિ જે નિત્યભાજી છે, તે પેાતાના શ્રમણ ધમ માં સ્થિર રહેતા જેટલાં પ્રમાણમાં કર્માંની નિરા કરે છે તેટલી નિરા નરકગતિમાં ભયંકર દુઃખાને ભાગવતા નારક જીવ એક વર્ષીમાં કે સેા વર્ષમાં કરી શકે છે? એક ઉપવાસ કરનાર મુનિની જેટલી નિર્જરા થાય, તેટલા પ્રમાણમાં નારક સેા વર્ષીમાં કે હજાર વર્ષીમાં કરી શકે છે ? એ ઉપવાસ કરનાર મુનિની નિર્જરા પ્રમાણે નારક હજારો કે લાખા વર્ષામાં કરી શકે છે ? અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) કરનાર મુનિની નિરા જેટલી નારક લાખા કે કરોડ વર્ષ પ્રમાણમાં કરી શકે છે? ચાર ઉપવાસ કરનાર મુનિની જેટલી નિર્જરા થાય તેટલા પ્રમાણમાં નારક કરાડો કે કોટાકોટી વર્ષામાં કરી શકે છે ? આ બધાએ પ્રશ્નોના જવાબ ચરાચર સંસારના જ્ઞાતા ભગવાન મહાવીરસ્વામીએ ‘નકારાત્મક’ આપ્યા છે. એટલે કે મુનિરાજ ચાહે નિત્યભાજી હાય કે તપસ્વી હોય તે પણ તેમની સંયમની સાધના-આરાધનામાં જેટલાં કર્યાં નિર્જરિત Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ થાય છે, હે ગૌતમ! તેટલા પ્રમાણની નિર્જરા નારક છે હરહાલતમાં પણ કરી શકતા નથી. સારાંશ કે ડું શરીરકષ્ટ ભોગવીને પાપના દ્વાર સર્વથા બંધ કરનાર, સમિતિ ગુપ્તિના ધારક, સત્તર પ્રકારના સંયમ પાલક, આત્મધ્યાનમાં મસ્ત રહેતા મુનિરાજે જેટલા પ્રમાણમાં નિજર કરવા માટે સમર્થ બને છે, તેટલી નિર્જરા ધણું ઘણું કષ્ટ ભેગવીને પણ જેમના પાપના દ્વાર સર્વથા ઉઘાડા છે, હલન-ચલન, ભેજન–પાણી, ઉઠવુંબેસવું આદિ સર્વથા હિંસક છે તેવા અવિરતિના માલિક નારકે કરોડ કે કેટકેટી વર્ષોમાં પણ કર્મોની નિર્જરા કરી શકવા માટે સમર્થ થતા નથી. દષ્ટાંતમાં કહેવાયું છે સર્વથા અશક્ત, ઈન્દ્રિયોથી શિથિલ કરચલીઓ પડેલે, વૃદ્ધ માણસ ઓછી ધારવાળા કુહાડા વડે ગાંઠવાળુ કઠણ, લાકડું જેમ ઘણા લાંબા કાળમાં પણ કાપી શકતું નથી, તેવી રીતે નારક જીના કર્મો પણ અત્યંત ગાઢ થયેલા મહા ચિકણું હોવાથી, ભયંકરમાં ભયંકર વેદના ભેગવવા છતાં પણ શીઘ્રતાથી નિજરિત થતા નથી. માટે ગૌતમ! મેં એમ કહ્યું છે કે નિગ્રંથ શ્રમણે બહુ નિર્જરાવાળા હોય છે, તેમની તુલનામાં નારકે બહુ જ થોડી નિર્જરા કરે છે. નોંધઃ કર્મોની નિજેરાનું મૂળ કારણ, નવા બંધાતા કર્મોના દ્વાર સમિતિ ગુપ્તિ ધર્મ વડે બંધ કરવા, છ કાયના જીવાનું મનવચન અને કાયાથી રક્ષણ કરવું, પિતાની કાયાની માયાને પણ ત્યાગ કરે, તે ઉપરાંત જૂના કર્મોને ખપાવવા માટે નિર્ભુજ, સાત્તિવક તપશ્ચર્યા કરવી, જેથી કર્મોની નિર્જરા શીઘ્રતાથી થાય છે, જે જૈન મુનિઓને સુલભ છે. કેમકે ભર્યા ભાદરવા જેવી ગૃહસ્થાશ્રમીને જ્ઞાન અને વૈરાગ્ય Page #404 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું ઉદ્દેશક-૪ ૩૪૯ પૂર્વક ત્યાગ કરે, દીક્ષા સમયે પિતાની ભેગવેલી ગૃહસ્થાશમીને સર્વથા ભૂલી જઈ પંચ મહાવ્રતધારી ગુરુઓના સેવક બનવું, ગુરુની આજ્ઞાને જ પરમાત્માની આજ્ઞા સમજીને કઈ પણ જાતના વિકલ્પ કર્યા વિના તપ–જપ–ધ્યાન અને સમ્યગુ. જ્ઞાન તરફ આગળને આગળ વધવું, તેમ જ “જૈનત્વ”ની, આરાધનામાં ક્યાંય પણ સ્મલિત ન થવું ઈત્યાદિ સત્કર્મોને, સદનુષ્ઠાને જૈન મુનિઓ આજે પણ અનુસરી રહ્યાં છે. અને તેમ કરીને પોતાની જાતને શુદ્ધતમ બનાવે છે, માટે કર્મોની નિર્જરા વધારેમાં વધારે નિગ્રન્થ શ્રમણ સિવાય બીજે કઈ પણ કરી શક્યું નથી. ગૃહસ્થાશ્રમના વેષમાં કેવળજ્ઞાન મેળવવાવાળા ભાગ્યશાળીઓને પણ ભાવસંયમની પ્રાપ્તિ થયા પછી જ કેવળજ્ઞાન થાય છે. આ શતક ૧૬ નો ઉદેશે ચે પૂર્ણ. Page #405 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક–૫ આજે ઇન્દ્રમહારાજ ઉતાવળથી કેમ ગયા ? તે કાળે અને તે સમયે “ઉત્સુક તીર” નામના નગરમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, તે સમયે વાપણું શક્રેન્દ્ર પણ આવ્યું અને ભગવાનને વન્દન નમન કરીને ખૂબ નમ્રતાથી પૂછ્યું કે હે પ્રભે! મહદ્ધિક અને મહાસૌખ્યદેવ બહારના પુદ્ગલેને સ્વીકાર્યા વિના ક્યાંય પણ જવા આવવામાં સમર્થ બની શકે છે? જવાબમાં ભગવતે કહ્યું કે હે શક્રેન્દ્ર! જવા આવવામાં, બેલવામાં, આંખ ઉઘાડવી, સ કેચ-વિસ્તાર પામવા આદિ ક્રિયાઓમાં બહારના પુગલને સ્વીકારીને જ તેઓ કાંઈ પણ (આદિમાં સ્થાનાંતર, વિક્ર્વણા કે વિષયભેગ પણ સમજવું.) ભગવંતની વાણી સાંભળીને ઈન્દ્ર મહારાજ બહુ જ ઉતાવળથી વન્દન નમન કરી પોતાના વિમાનમાં બેસી દેવલેકે ગયા. ત્યારપછી આશ્ચર્યાન્વિત થયેલા ગૌતમસ્વામી ભગવાન પાસે આવી વન્દન નમન કરીને કહ્યું કે હે પ્રભે! જ્યારે જ્યારે ઈન્દ્ર આપશ્રીની પાસે આવે છે ત્યારે આપશ્રીને સ્વસ્થતાપૂર્વક સાંભળે છે, પરંતુ આજે ઉતાવળથી આવ્યા અને ઉતાવળથી જવામાં શું કારણ છે? જવાબમાં ભગવતે કહ્યું કે તે કાળે તે સમયે મહાશુક Page #406 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું ઉદ્દેશક-૫ ૩૫૧ દેવલેકમાં બે દેને ઉત્પાદ થયે. તેમાં એક દેવ માયામિથ્યાદષ્ટિસમ્પન્ન અને બીજે અમાયી સમ્યકત્વસમ્પન્ન હતો. એક સમયે મિથ્યાત્વી દેવે બીજાને એટલે કે સમ્યક્ત્વી દેવને આ પ્રમાણે કહ્યું કે – પરિણામ પામતા પુદ્ગલે પરિણત કહેવાય? પ્રશ્નપરિણામ પામતા પુદ્ગલે પરિણત નથી, પરંતુ અપરિણત છે. હજી તેમનામાં પરિણામ પામવાની ક્રિયા ચાલુ છે, માટે તેમને પરિણત કહેવા તે ઠીક નથી. કેમકે પુદ્ગલે પરિણમે છે. આ કથનથી વર્તમાનકાળને બોધ થાય છે, ભૂતકાળને બોધ થતું નથી. વર્તમાનકાળને વંસ થયા પછી ભૂતકાળ બનતે હોવાથી તે બંનેમાં વિરોધાભાસ રહેલે છે; માટે પરિણામ પામતા પુદ્ગલે અપરિણત છે. જવાબ–ઉપર પ્રમાણેની વાત સાંભળીને જવાબમાં સમદષ્ટિ દેવે કહ્યું કે જે પુદ્ગલે પરિણામ (ફેરફાર) થવાની ક્રિયાવાળા છે, તે પરિણત જ કહેવાય છે, પણ અપરિણત કહેવાતા નથી. જેમાં પરિણામ થઈ રહ્યો છે ત્યાં “પરિણતત્વને પણ સદૂભાવ હોય જ છે. નિભાડામાં પકાવવા માટે ઘડા છે. યદ્યપિ આ કિયા લાંબા કાળે સમ્પન્ન થશે તે પણ પરિણત ક્રિયા ચાલુ થઈ ગયેલી હોવાથી સૌ કેઈને ભાષાવ્યવહાર ઘડા પાકે છે. આવા પ્રકારને જ હોય છે. પહેલા સમયમાં પાક ક્રિયા ન થાય તે બીજા સમયે પણ તેમાં પાક કિયા શી રીતે થાય? પ્રથમ સમયમાં જેટલા અંશે પરિણત થાય છે થાવત્ છેલા સમયે પણ પરિણત થવાની ક્રિયા ચાલુ જ છે, માટે પ્રથમ સમયનું પરિણમન ભૂતકાળમાં થઈ ગયેલું છે, બીજા સમયમાં તે ચાલુ જ છે, તે દષ્ટિએ વર્તમાનકાળ હેવાથી Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩પર - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આ બંને ભાષાવ્યવહારે સ્યાદ્વાદ દષ્ટિએ સત્ય છે. આ પ્રમાણે મિથ્યાદષ્ટિ દેવને પરાજિત કરી તે સમ્યગદષ્ટિ દેવે અવધિજ્ઞાનને ઉપગ મૂક્યો. જેથી તેને વિચાર થયે કે કેવળજ્ઞાનના માલિક ભગવાન મહાવીરસ્વામી “ઉત્સુકતીર” ગામના જખૂક ચૈત્યમાં બિરાજમાન છે, હું ત્યાં જાઉં અને સત્યાર્થ જાણું, આવું વિચારીને તે દેવે પણ ત્રણ પરિષદા, સાત અનીક, સાત સેનાપતિ, સોળ હજાર આત્મરક્ષક દેવદેવીઓ સાથે પરમાત્માને વંદન કરવા માટે પ્રસ્થાન કર્યું. પણ તે વાત ઈન્દ્રને સહન નહિ થવાથી તે ઉતાવળમાં ચાલ્યા ગયે છે. ગંગદત દેવનું આવવું અને શંકારહિત થવું : ત્યારપછી તે સમ્યગુદષ્ટિસંપન્ન ગંગદત નામે દેવ સમવસરણમાં આવ્યું અને નમન-વંદન કરીને મિથ્યાદષ્ટિ દેવ સાથેની ચર્ચા અને પિતે આપેલા જવાબ કહીને પૂછયું કે પ્રભે! મેં તે દેવને જે કહ્યું તે સાચું છે? ત્યારે ભગવતે કહ્યું કે હે ગંગદત દેવ ! હું પણ એ જ પ્રમાણે કહું છું કે પરિણામ પામતા પુદ્ગલે પરિણત છે, પણ અપરિણત નથી. પ્રસન્ન થયેલા તે દેવને પ્રભુએ ધર્મોપદેશ કર્યો અને સૂર્યાભદેવની જેમ તે દેવે પૂછયું કે હે પ્રભે! ભવસિદ્ધિક છું ? સમ્યગદષ્ટિ છું ? પરિતસંસારી છું? સુલભબોધી છું? આરાધક છું? ચરમ છું? આ બધા પ્રશ્નોના જવાબ સૂર્યાભદેવને આપેલા જવાબની જેમ સમજવા. ત્યાર પછી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું કે હે પ્રભો! ગંગદત દેવની તે દેવત્રાદ્ધિ યાવત્ ક્રાંતિ દેખતાં દેખતાં ક્યાં ગઈ? ભગવંતે કહ્યું કે જેમ કૂટાકાર શાળાની બહાર Page #408 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું: ઉદ્દેશક-૫ ૩૫૩ ઘણા માણસો કુટાકાર શાળામાં પ્રવેશે છે અને સમાઈ જાય છે, તેમને દેવની દ્ધિ તેના શરીરમાં પ્રવેશી ગઈ છે. ગંગદતને પૂર્વભવ : ગૌતમના પૂછવાથી ભગવંતે કહ્યું કે આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગર છે, સહસ્ત્રાગ્ર વન અને ઉદ્યાન છે, ત્યાં ગંગદત નામે ગાથાપતિ રહેતું હતું. તે આલ્ય અને અપરા ભવનીય હતે. રસેડામાં બધાએ જમી લીધા પછી વધેલું ભેજન દીન-દુઃખીઓને દેવાનું હતું. તે સમયે મુનિસુવ્રત નામના અરિહંત ભગવાન વિહાર કરતાં ત્યાં પધાર્યા અને ગંગદતે પણ સ્નાન કરી આભૂષણોને ધાર્યા તથા મોટા પરિવાર સાથે અરિહંત ભગવાન પાસે આવ્યું. ભગવંતે દેશના આપી. ધર્મોપદેશ સાંભળીને ગંગદતે કહ્યું કે મને નિગ્રંથ પ્રવચન રુચે છે, હું તેના પ્રત્યે વિશ્વાસ રાખું છું. યાવત્ મારા પુત્રને મારો વ્યવહાર સંપીને આપશ્રી પાસે મુનિ પદ લેવા તૈયાર છું. આ પ્રમાણે કહીને મોટા ઠાઠમાઠથી તેણે દીક્ષા લીધી. અગ્યાર અંગોને અભ્યાસી બન્યા. એક મહિનાની સંખના કરી તથા બધાએ કર્મોની આલેચના પ્રતિકમણ-પ્રાયશ્ચિત આદિ કરીને કાળધર્મ પામ્ય અને મહાશુક્ર દેવલેકમાં ઉત્પન્ન થયે તથા પાંચ-પર્યાપ્તિઓથી પર્યાપ્ત થયું. (ભાષા તથા મનઃ પર્યાપ્તિને એક કરી પર્યાપ્તિ પાંચ કહી છે અન્યથા છની સંખ્યા છે) તે દેવની ૧૭ સાગરોપમની સ્થિતિ કહી છે. પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને સિદ્ધ-બુદ્ધ થઈ નિર્વાણ પદને પામશે. આ પ્રમાણે ગંગદતનું જીવન સાંભળીને ગૌતમસ્વામી આદિ ખૂશ થયા શતક ૧૬ નો ઉદ્દેશો પાંચમો પૂર્ણ annananinananana Page #409 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : : ઉદ્દેશક-૬ સ્વપ્ન એટલ શુ? અને તે કેટલા પ્રકારે છે ? ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો ! સ્વપ્નદન કેટલા પ્રકારે છે ? જવાખમાં ભગવ ંતે કહ્યુ કે સ્વપ્નદનના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે ઃ—(૧) યથાતથ્ય (ર) પ્રતાન (૩) ચિંતા સ્વપ્ન (૪) તદ્ વિપરીત (૫) અવ્યક્ત દેન નિદ્રા અવસ્થામાં, ભૂતકાળમાં ભોગવેલા અન’ત પદાર્થાના કે ભવિષ્ય કાળમાં જે પદાર્થો ભાગવાશે, તથે જે વિકલ્પ કે તેના અનુભવ કરવા તે સ્વપ્ન છે–સ્વપ્નદન છે. સ્વપ્ન આવવા સ્વાભાવિક હેાવા ઉપરાંત જીવને ઉદયમાં આવેલા કે ઉદયમાં આવનારા પુણ્ય તથા પાપને આધીન છે. સ્વપ્ન સંબંધી ઘણી એવી વાતેા છે જેના ઉપર તત્કાળ શ્રદ્ધા હાતી નથી. તેથી આ વિષય કાલ્પનિક નથી બનતા. આજે પણ સ્વપ્નશાસ્ત્રના ઢગલાબંધ પુસ્તક છે અને માણસા તેને વાંચે છે, પરંતુ આ વિષયમાં ભગવાન મહાવીરસ્વામી શુ કહે છે? તે જાણવું જરૂરી અને શ્રદ્ધા ઉત્પન્ન કરાવનાર હાવાથી ઉપયુ ક્ત પાંચે સ્વપ્નાના ખુલાસે કરી લઇએ. (૧) યથાતથ્ય સ્વપ્નદર્શન : જે 'પદ્મા' જેવી રીતને છે તેનું તે રીતે હાવુ' તેને યથાતથ્ય કહે છે. આ સ્વપ્ન યથાર્થ વસ્તુને પ્રાપ્ત કરાવનાર ડાય છે. જેના બે ભેદ છે. (૧) છાથ્યવિસંવાદી (ર)ફળાવિસ વાદી. Page #410 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુંઃ ઉદ્દેશક-૬ ૩૫૫ સ્વપ્નમાં જે વસ્તુ જેવાઈ હોય, જેમકે કેઈએ સ્વપ્નમાં પિતાના હાથમાં અમુક વસ્તુ જોઈ હોય તે જાગ્યા પછી પણ તેના હાથમાં તે વસ્તુને અનુભવ થાય તે દષ્ટાથવિસંવાદી સ્વપ્ન કહેવાય છે અને સ્વપનમાં શણગારેલ હાથી આદિ જોયા. હોય તે પ્રમાણે કાળાંતરે પણ તેને મેટો હોદો (અધિકાર) પ્રાપ્ત થાય છે તે ફળાવિસંવાદી સ્વપ્ન કહેવાય છે. (૨) પ્રતાના સ્વપ્નદર્શન: જે લાંબાકાળ સુધી રહે છે અર્થાત ઉપરના સ્વપ્ન કરતાં આ સ્વપ્ન લાંબા કાળ સુધી રહે છે. જેના ફળે સાચા પણ હોય છે અને ખોટા પણ હોય છે. (૩) ચિતા સ્વપનદર્શન: જાગૃત અવસ્થામાં જે વસ્તુ સાંભળી હોય, જોઈ હોય કે સ્પશી હેય તે વસ્તુ સ્વપ્નમાં જોવાય તે ચિંતા સ્વપ્નદર્શન છે. (૪) તવિપરીત સ્વપન : | સ્વપ્નમાં જે જોવાયું હોય, તેના વિપરીત ફળ મળે. જેમકે કેઈએ સ્વપ્નમાં પિતાનું શરીર વિષ્ટાથી ખરડાયેલું જોયું હોય પણ જાગ્યા પછી તેને સુગંધી પદાર્થોની પ્રાપ્તિ થાય. અથવા સ્વપ્ન મગાયન કર્યું હોય તે જાગ્યા પછી રેવાનું મળે છે. નૃત્ય કર્યું હોય તે વધ અને બંધન થાય છે. હસ્યા હોઈએ તે જાગ્યા પછી શેક સંતાપ મળે અને પઠન કર્યું હોય તે કલેશ કંકાસને અનુભવ થાય છે. (૫) અવ્યક્ત સ્વપ્ન : એટલે કે સ્વપ્નને અનુભવ અસ્પષ્ટ થાય છે અથવા જાગ્યા પછી ભૂલી જવાય તે આ સ્વપ્નને આભારી છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સ્વપ્નાઓ કેને આવે? હે પ્રભે! શું તે સ્વપ્નાઓ સુતેલાને આવે છે? જાગૃતને આવે છે? કે સુતા જાગતાઓને આવે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! સુતેલા (ઘેર નિદ્રા)ને કે જાગૃત માણસને સ્વપ્નાઓ આવતા નથી, પણ કાંઈક ઉંઘ આવતી હોય અને કાંઈક જાગૃતિ હોય તેવાઓને સ્વપ્નાઓ આવે છે. સારાંશ કે સ્વપ્નમાત્ર પ્રાણીને જ હોય છે. કેમકે તેમને આધાર મન અને ઇન્દ્રિયે હોવાથી અને તેમને ધારક જીવ જ હોય છે, અજીવ હોતું નથી. આ કારણે જીવને જ સ્વપ્નાઓ આવે છે. જે જીવ છે તે કર્માધીન છે અને કર્મોને ભૂત, ભવિષ્ય તથા વર્તમાનકાળ સાથે સંબંધ છે, તેથી ભૂતકાળના ભેગવેલા પદાર્થોના વિકલપ જીવ જ કરતે હોય છે, અથવા ભાવી કાળમાં જે સુખ-દુઃખે, સંગે અને વિયોગના દ્વન્દો ભેગવવાના હોય ત્યારે પણ તેને સૂચિત કરનારા સ્વપ્નાઓ જીવને આવે છે. ' અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રમાં સ્વપ્નશાસ્ત્ર પણ એક સબળ નિમિત્ત છે, જે દ્વારા માનવને પોતાના ભાવીનું સૂચન થતાં સાવધાન થવામાં વાર લાગતી નથી. અને સાવધાન માનવ જ “ સ્વસ્થ” એટલે કે બહિરાત્મ મટીને અન્તરાત્મ બને છે, ત્યારે શરીર સાથેના સંબંધનું આધ્યાન નતું નથી, અને આ ધ્યાનથી બચવું એ જ ધર્મસંજ્ઞાનું આદિ (મૌલિક) કારણ છે. નાનનું વાચન છે તથા અરિહં તેની ભક્તિને સૂચન કરનારૂ છે Page #412 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુઃ ઉદ્દેશક-૬ ૩૫૭ કર્માધીન જીવને દનાવરણીય કર્મ પણ સતામાં પડેલુ હાવાથી નિદ્રા આવવી સ્વાભાવિક છે. તે સમયે ઇન્દ્રિયા નિદ્રાધીન થાય છે અને મન જેમાં વિશ્રાંતિ લે છે એટલે કે વિચારશક્તિ જ્યાં સમાપ્ત થાય છે તે જીવ સુપ્તાવસ્થાને માલિક કહેવાય છે અને ઇન્દ્રિયા જ્યાં પેાતાના કાય પ્રત્યે કાર્યાંચિત છે તે જાગૃત અવસ્થા કહેવાય છે. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે ઉપરની બન્ને અવસ્થાઓમાં સ્વપ્નાએ આવતા નથી, પરંતુ વચલી અવસ્થા જેમાં મન કાંઈક વિકલ્પે કરવા શક્તિમાન છે અને ઇન્દ્રિયા પાતાના કર્મોથી વિરામ પામે છે ત્યારે તે માનવ કાંઈક જાગતા અને કાંઈક સુતેલા હાય છે, તે સમયે સ્વપ્નસૃષ્ટિનુ દર્શન કરે છે. દ્રવ્ય અને ભાવનિદ્રા : દશ નાવરણીય કમ ના જોરદાર હુમલાને લઇને ઓછેવત્તે અશે જે નિદ્રા આવે તે દ્રવ્યનિદ્રા કહેવાય છે અને અવિરતિની ઝપટમાં ફસાઇને જીવાની જે ચેષ્ટા થાય છે તે ભાવનિદ્રા કહેવાય છે. કેમકે વિરતિધર અને અવિરતિધર રૂપે જીવા એ પ્રકારના હેાવાથી ચાવીસે દંડકાના જીવા ભાવનિદ્રાની અપેક્ષાએ સુપ્ત પણ હેાય છે અને જાગૃત પણ હેાય છે. સવતિના અભાવવાળા જીવા પ્રાયઃ કરી સુપ્ત જેવા જ હોય છે અને સવરિત સ`પન્ન ભાગ્યશાળીએ સદૈવ જાગૃત છે. તથા કાંઈક વિરતિ કાંઇક અવિરતિમાં રહેલા જીવે વિરતિની અપેક્ષાએ જાગૃત છે અને અવિરતિની અપેક્ષાએ સુપ્ત છે. નારક જીવે। વિરતિના અભાવવાળા હાવાથી સુપ્ત જ છે. કેમકે ત્યાં સ` અને દેશવિરતિના અભાવ છે. યાવત્ ચતુરિન્દ્રિય જીવા સુધીના જીવા સુપ્ત છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહભા. ૩ પંચેન્દ્રિય તિર્યએ વિરતિના અભાવમાં સુપ્ત છે અને કવચિત વિરતિના ભાવમાં તેઓ જાગૃત પણ છે. મનુષ્યની જેમ પંચેન્દ્રિય તિર્યંચો પણ દેશવિરતિના ધર્મના આરાધક માનેલા છે. વાણુવ્યંતરથી લઈ વૈમાનિક દેવે સુધીના દેવે સુપ્ત છે. સંવૃતાદિ છે શું સ્વપ્ન જુએ છે? ગૌતમસ્વામીજી પૂછે છે કે સંવૃત અર્થાત્ સંવર ધમ પ્રધાન જીવે શું સ્વમ જુએ છે? અસંવૃત જી જુએ છે? કે સંવૃતાસંવૃત જીવે જુએ છે? જવાબમાં ભગવંતે કહ્યું કે ત્રણ પ્રકારના સ્વપ્ન જુએ છે. વિશેષતા એટલી જ છે કે સંવર ધર્મપ્રધાન જીવ જે સ્વપ્નાઓ જુએ છે તે બધા લગભગ સત્ય ફળવાળા હોય છે. જેમકે મહાવીરસ્વામીએ છદ્મસ્થ અવસ્થામાં ઉભા ઉભા દશ સ્વપ્ન જોયા હતાં જે સત્ય અર્થને બતાવનાર થયા છે. જ્યારે પાછળના બંને જીવેના સ્વપ્ન સત્ય પણ હોઈ શકે છે. | ગૅતમસ્વામીના પૂછવાથી ભગવાર મહાવીરસ્વામીએ કર પ્રકારના સ્વપ્નાએ કહ્યાં છે, તેમાંથી મહાફળને દેનારા ૩૦ હોય છે, બધા સ્વને ૭૨ની સંખ્યામાં છે. તીર્થકરને જીવાત્મા જ્યારે માતાની કુક્ષિમાં આવે છે ત્યારે તેમની માતા ૧૪ મહાસ્વપ્ન જુએ છે. વાસુદેવની માતા Page #414 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું ઉદ્દેશક-૬ ૩પ૯ ૭ સ્વપ્ન અને બલદેવની માતા ૪ સ્વપ્ન જુએ છે અને માંડલિકની માતા એક સ્વપ્ન જુએ છે. છઘાવસ્થામાં ભગવતે નીચે પ્રમાણે સ્વપ્ન જોયા હતાં. (૧) તાડના ઝાડ જેવા મહાભયંકર પિશાચને હરાવ્યું. તેના કારણે ભગવંતે પણ મેહ કર્મને સમૂળ નાશ કર્યો છે. (૨) સફેદ પાંખવાળ, મેટા શરીરના પુસ્કેલિને જે, તેના કારણે ભગવંતને શુકલધ્યાનની પ્રાપ્તિ થઈ છે. (૩) ચિત્ર વિચિત્ર પાંખવાળા પુસ્કેકિલને જોવાથી ભગવંતે પણ સ્વ–સમય અને પરસમયના પ્રતિપાદન રૂપે ગણિપિટકનું સામાન્ય અને વિશેષરૂપે કથન કર્યું હતું. ગણિપિટક એટલે દ્વાદશાંગી. (૪) ઘણું રત્નથી યુક્ત બે માળાઓ જેવાથી શ્રાવક અને સાધુધર્મની પ્રતિપાદના કરી છે. (૫) ના સમૂહને જોવાથી ચાર વર્ણના સંઘની સ્થાપના કરી છે. (૬) કમળથી પૂર્ણ પદ્ધસરેવરને જોવાથી દેના ચાર પ્રકાર કહ્યાં છે. (૭) તરંગથી પૂર્ણ વિશાળ સમુદ્રને ભુજબળથી પાર કર્યો, તેના કારણે ભયંકર સંસાર–અટવીને પાર કરી શક્યા. (૮) તેજથી દીપ્યમાન સૂર્યને જેવાથી કેવળજ્ઞાન મેળવનારા થયાં. Page #415 -------------------------------------------------------------------------- ________________ ३१० , - શ્રી - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૯) માનુષતર પર્વતને પિતાના આંતરડાથી વિંટાયેલે જવાથી ભગવંત દેવ તથા મનુષ્યથી પ્રશંસિત થયા. (૧૦) મેરૂ પર્વતની શિખા પર પિતાને બેઠેલા જેવાથી દેવ " રચિત સમવસરણમાં બિરાજમાન થયા. વિશિષ્ટતમ સ્વપ્નાઓનું ફળ (૧) પુરુષ વેષધારી પુરુષ કે સ્ત્રી વેષધારી સ્ત્રી હોય તે યદિ સ્વપ્નમાં ઘડા, હાથી કે વૃષભના ટોળાઓને જુએ, તેના પર સવારી કરે અથવા તેમના ઉપર મેં સવારી કરી છે, આવું જુએ તે તે જ ભવમાં તે ભાગ્યશાળી સિદ્ધ–બુદ્ધ યાવત્ નિર્વાણપદને મેળવે છે. (૨) પુરુષ કે સ્ત્રી પૂર્વથી પશ્ચિમ જેટલી લાંબી દેરીને સમુદ્રને સ્પર્શ કરતી જુએ અને જાગૃત થાય તે બધા દુઃખને અંત કરનારે થશે. (૩) પુરુષ કે સ્ત્રી લેકના બંને ભાગોને સ્પર્શતી દેરીને જાએ અથવા તે તે દેરીને હું કાપું છું, કે કાપી નાખી છે, તે પણ દુખોને અંતક થશે. ' (૪) પુરુષ કે સ્ત્રી સ્વપ્નમાં કાળી કે સફેદ દોરીને જૂએ અથવા ગૂંચવાયેલી દોરીને હું ઉકેલી રહ્યો છું, એ તે સંસારને અંત કરનારે છે. (પ) તાંબાના, સીસાના કે લેખંડના ઢગલાને જૂએ કે તેના ને પર ચાલે તે બીજા ભવે મુક્ત બને છે. (૬) વિશાળ-ધાસના ઢગલાને જૂએ, અથવા તેને હું વિખેરી નાખું છું કે વિખેરી લીધું છે, તે પ્રમાણે સ્વપ્નમાં * * *, , *, ' Page #416 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુંઃ ઉદ્દેશક-૬ ૩૬૧ જૂએ તે અને ફરીથી સુવે નહી તે તે જ ભવમાં તે મુક્ત થાય છે. (૭) સ્વપ્નમાં સરસ્તંભને, વાંસના મૂળને, કે વેલડીઓના મૂળને હું ઉખેડું છું, આવું જોઈને જાગૃત થાય તે પણ મુક્ત બનશે. (૮) સ્વપ્નમાં સ્ત્રી કે પુરુષ, ખીર, દહિ, ઘી કે મધના ભરેલા ઘડાને જૂએ અથવા માથા કે ખંભા ઉપર ઉપાડે તે ચરમભવ જાણ. (૯) સ્વપ્નમાં શરાબ, કાંજી, ચરબી કે તેલના ઘડાને જુએ કે ફેડી નાખે તે બે ભવમાં મોક્ષ મેળવશે. (૧૦) સ્વપ્નમાં કમળથી કે પુષ્પથી પૂર્ણ પવસરેવરને જૂએ કે તેમાં પ્રવેશ કરૂ છું, કે પ્રવેશ કર્યો છે તે પણ મુક્ત બનશે. (૧૧) રત્નના ભવનને જૂએ કે તેમાં પ્રવેશ કરે તે પણ મુક્ત બનશે. (૧૨) તરંગોથી યુક્ત સમુદ્રને જૂએ કે તરે તે ભવસાગરથી પાર થશે. (૧૩) રત્નથી દીપ્યમાન વિમાનને જૂએ કે તેના પર ચડે કે ચડી ગયેલે જૂએ તે પણ તેને મુક્તાત્મા જાણ. ઉપર્યુક્ત સ્વપ્નાઓમાં એક હાથી કે ઘડે નહી પણ તેમની લાઈન અર્થાત્ ઘણું હાથી કે ઘડા જૂએ અને ફરીથી સુવે નહી તે મુક્ત બને છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નાંધ :-કોઇ પણ સ્ત્રી કે પુરુષને પોતાની ઈચ્છા પ્રમાણે દેવાની આરાધનના મળે કે રાત્રે ગમે તેટલી કલ્પનાએ કરવા માત્રથી સ્વપ્નાએ કાઇને આવ્યા નથી, આવતા નથી કે આવશે પણ નહી. એ તે કેવળ તમારા ભાવી ભાવના સૂચક છે, માટે તમારી ભાગ્યની બેંકમાં પુણ્યકમાં કે પાપકર્માના ખજાના ભર્યાં હશે, મૈત્રીભાવ કે શત્રુભાવ કેળવ્યા હશે, હિંસક કે અહિંસક્ર વૃત્તિના તમે સ્વામી હશે!, તે અનુસારે જ તમને સ્વપ્નાઓ આવશે. માટે હું પણ “ ત્રિશલા રાણીની જેમ ૧૪ સ્વપ્નાએ જોઉં ” આવી ઠગારી કલ્પનાઓમાં રચ્યા પચ્યા રહેવા કરતાં હું પણ તે ત્રિશલા રાણી જેવું શીયળવતુ, સત્યવતુ, અહિંસાવતુ અને દયા-દાનપૂર્ણ જીવન બનાવું, આ અત્યંત સરળ અને સ્વચ્છ માગ છે. ૩૬૨ અરિહૅતાના શાસન પ્રત્યે શ્રદ્ધા હોય તે આટલું તા આપણે જાણીએ છીએ કે તીર્થંકરા યાવત્ પુણ્યશાળી જીવા દુરાચારી, જૂઠા, કલેશ-કંકાસ કરનારા કે પાપ ભાવનાવાળાએની ખાનદાનીમાં પ્રાયઃ કરી જન્મતા નથી, માટે સ'સારમાં સુખી અને સમાધિપૂર્વક જીવન જીવવાનો શ્રેષ્ઠમાગ છે કે સ્વપ્નાઓના, જ્યેાતિષિઓના, મંત્રવાદીઓના, કે તંત્રવાદીએના ભરાસે હનુમાન, વસ્તુપાલ, તેજપાલ, મહાવીરસ્વામી, ચંદનબાળા આદિ જેવા સંતાન રત્નાની આશા રાખવી તેના કરતાં પેાતાના ગૃહસ્થાશ્રમી જીવનમાં મર્યાદાપૂર્ણાંકનું બ્રહ્મચર્યવ્રત, પરસ્ત્રીગમનના સર્વથા ત્યાગ, ખાનપાનની શુદ્ધિ, રહેણીકરણીની પવિત્રતા સાથે સત્યભાષણ અને સત્યવ્યવહાર રાખવા, આનાથી અતિરિક્ત જૈન શાસનની આરાધના ખીજી કઈ ડાઈ શકે? Page #418 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુ' : ઉદ્દેશક-૬ પ્રાણેન્દ્રિય શું ગુણોના ગ્રાહક છે ? કેતકી આદિ પદાર્થાંમાં સુગંધ હેાય છે અને તે ગધ દ્રવ્ય નથી પણ ગુણ છે. જે દ્રવ્ય વિના કોઈ કાળે સ્વતંત્ર રહી શકતા ન હેાવાથી તે ગતિ-આગતિ કરી શકતા નથી. ૩૬૩ ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો! તે કષ્ટપુટમાં, કેતકીમાં, તમાલપત્રમાં, દાલચીની(તજ)માં કે તગરના કાષ્ઠમાં જે પવન વાય છે તેના દ્વારા તેમાં રહેલા તે સુગંધાને શુ ઘ્રાણેન્દ્રિય ગ્રહણ કરી શકે છે ? જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ ! તે તે કાષ્ઠમાં સુગંધ ગુણ રહેલા હેાવાથી કાષ્ઠના પુદ્ગલા સાથે તે ગધગુણ મિશ્રિત થઈ ગયા હેાય છે માટે તે ઘ્રાણેન્દ્રિયને જ્યારે મળે છે ત્યારે તેનું ગ્રહણ થાય છે. એકલા ગધ ગતિ વિનાના હાવાથી ઘ્રાણેન્દ્રિયના ગ્રાહક નથી. બગીચામાંથી આવનારી સુગ'ધ સાથે પુષ્પાદિના રજકણુ જ હાય છે, તેમ ઉકરડા કે સંડાસમાંથી આવનારી દુગ ધ સાથે ઉકરડાના કે વિદ્યાના પરમાણુએ અવશ્યમેવ મિશ્રિત થયેલા હાય છે. શતક ૧૬ ના ઉદ્દેશા છઠ્ઠો પૂ L Page #419 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક-૭ ઉપયોગ સંબંધી વિશેષ વક્તવ્યતા હે પ્રભે! ઉપગ કેટલા પ્રકારે છે? જવાબમાં ભગવંતે બે ભેદ કહીને પ્રજ્ઞાપના સૂત્રમાં રહેલું ઉપગપદ સંપૂર્ણ જોઈ લેવાની ભલામણ કરી છે, તથા પશ્યતા પદને પણ ત્યાંથી જ જાણી લેવાનું કહ્યું છે. ઉપગ એ જીવને લક્ષણ વિશેષ છે, જે કઈક સમયે વિશેષરૂપે અને કેઈક સમયે સામાન્ય રૂપે હોય છે, તે માટે (૧) સાકાપાગ (૨) નિરાકાપાગ રૂપે ઉપયોગના બે ભેદ છે. સાકારે પગના પણ આઠ ભેદ છે, ૧. અભિનિષિક (મતિજ્ઞાન) પ. કેવળજ્ઞાન સાકારપગ સાકારો પગ ૬. મતિ અજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન , ૭. શ્રત અજ્ઞાન , ૩. અવધિજ્ઞાન , ૮. વિલંગજ્ઞાન છે. ૪. મન:પર્યવ છે નિરાકારપયોગના ચાર ભેદ છે. ૧. ચક્ષદર્શન નિરાકારો પગ ૩. અવધિદર્શન નિરાકારોપયોગ ૨. અચક્ષુ દર્શન , ૪. કેવળદર્શન પશ્યતા પણ સાકાર અને નિરાકારરૂપે બે ભેદવાળી છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક-૭ ૩૬૫ તેમાંથી સાકારપશ્યતાને મતિજ્ઞાન તથા મતિઅજ્ઞાનને છેડી શેષ છ ભેદે જાણવી. ઉપયાગ અને પશ્યતામાં તફાવત જવાબમાં કહેવાયું છે કે ત્રણે કાળના ખાધને પશ્યતા અને ત્રિકાલિક સાથે વર્તમાનકાળના મેાધને ઉપયાગ કહેવાય છે. આ પ્રમાણે સામાન્ય તથા વિશેષ ખેાધને લઇ અનેમાં ફ્રક પડે છે. તેથી સાકાર પશ્યતામાં મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન કહ્યાં નથી, કેમકે આ ખંને જ્ઞાન ઉત્પન્ન તથા અવિનષ્ટ અને ગ્રહણ કરે છે તે માટે વર્તમાનકાળને પણ ઉપયોગ ગ્રહણ કરે છે, જ્યારે પશ્યતામાં તે પ્રમાણે થતુ નથી. અનાકાર પશ્યતામાં ‘ અચક્ષુદ’ન ’ ન લેવાનું કારણ આપતાં કહ્યું કે ‘ સારી રીતે જોવાય તેને પશ્યતા કહી છે. માટે ‘દશ્’ ધાતુથી પશ્યતા બનેલી હાવાથી ચક્ષુદČનમાં જ પશ્યતા સ્પષ્ટ જોવાય છે, શેષ ઇન્દ્રિયામાં નહિ. વિશેષ જ્ઞાનવ્યતત્ત્વ પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું અને ઉપયાગ વિષયક હકીકત મારા લખેલા “ જૈન શાસનમાં ઉપયાગની પ્રધાનતા ” નિમંંધમાંથી જાણવી. આ શતક ૧૬ ના ઉદ્દેશ સાતમા પૂર્ણ Page #421 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક-૮ લેકના ચરમભાગે શું જીવાદિ છે? હે પ્રભે! શું લેક વિશાળ છે? ભગવંતે કહ્યું કે હે ગૌતમ! લેક ઘણે જ વિશાળ છે. બારમા શતકમાં કહ્યું છે તેમ અસંખ્યય જન કેડીકેડી પરિક્ષેપની અપેક્ષાએ જાણવું. હે પ્રભો! પૂર્વ દિશા તરફના લેકના ચરમ પ્રદેશમાં શું જીવે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! લેકને ચરમભાગ એક પ્રદેશાત્મક હેવાથી, અસંખ્યાત પ્રદેશમાં અવગાહન કરનાર જીવ ત્યાં હેત નથી, પરંતુ જીવના પ્રદેશની અવગાહના ત્યાં હોય છે. પુગલ સ્કંધ તથા ધર્માસ્તિકાયાદિના દેશ પ્રદેશોને પણ સદ્ભાવ છે. અર્થાત્ ચરમ ભાગમાં જીવેના દેશ-વિદેશ છે તથા અજી પણ છે. કારણમાં કહેવાયું છે કે એક પ્રદેશમાં જીવના દેશ-પ્રદેશે તથા પુદ્ગલ સ્કંધ પણ રહે છે. ચરમભાગમાં જીવના જે પ્રદેશ છે કેમકે ત્યાં ના દેશની જ સદ્દભાવના છે અથવા એકેન્દ્રિય જીવના અનેક પ્રદેશ અને બેઈન્દ્રિય જીને એક પ્રદેશ કહેવાયું છે. યદ્યપિ ત્યાં બેઈન્દ્રિય જીવના દેશ હોતા નથી, પરંતુ કેઈક બેઈન્દ્રિય જીવ એકેન્દ્રિયમાં જન્મવાનો હોય ત્યારે મારણતિક સમુદ્રઘાતની અપેક્ષાએ આ કથન છે. દેશમા શતકના આગ્નેયી દિશા માટે જે કહેવાયું છે તે અહીં સમજવું, જેમકે એકે. Page #422 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુ' : ઉદ્દેશક-૮ ૩૬૭ ન્દ્રિયાના ઘણા દેશે, એઇન્દ્રિયના એક દેશ અથવા બંનેના અનેક દેશે। અથવા ત્રીંદ્રિયના એક દેશ આદિ. તે વિદિશામાં દેશ તથા પ્રદેશથી, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશા સ્તિકાયના છ ભાંગા અને કાળ સમયના એક ભાંગા એમ સાતની સંખ્યામાં અરૂપી અજીવા છે, જ્યારે ચરમભાગમાં કાળ સમય ન હેાત્રાથી છ અરૂપી ભાંગા જાણવા. વિશેષતા એટલી જ કે ચરમભાગનાં પહેલા ભાંગામાં અતીન્દ્રિયના પ્રદેશ હાતા નથી, કેમકે કેવળી સમુદ્રધાત સમયે પ્રદેશેાની વૃદ્ધિ અને હાનિ રૂપવિષમતા હોવાથી ચરમભાગમાં ઘણા દેશેાના સંભવ છે પણ એક દેશ હાતા નથી. ઉપર પ્રમાણે જ દક્ષિણ-ઉત્તર અને પશ્ચિમ દિશા તથા ઊર્ધ્વ અને અાદિશા માટે પણ પૂર્વની જેમ સમજવું. પરમાણુએની શક્તિ વિશેષતા : હે પ્રભુ ! પૂર્વીદશાના ચરમાંતથી પશ્ચિમ દિશાના ચરમાંત સુધી, પશ્ચિમ દિશાના ચરમાંતથી પૂવિદેશાના ચરમાંત સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી, દક્ષિણથી ઉત્તર સુધી, ઉર્ધ્વ દિશાથી અધાદિશા સુધી અને અધાદિશાથી ઉ`દિશા સુધી પુદ્ગલ પરમાણુ એક સમયમાં ગમન કરવા માટે સમ છે ? જવાબમાં ભગવંતે કહ્યું કે પૂર્વદિશાના ચરમભાગમાં રહેલા ચરમભાગ સુધી જઈ શકે છે, માટે જાણવુ. હે ગૌતમ ! એક સમયમાં પરમાણુ પશ્ચિમ દિશાના આ પ્રમાણે મૃધી દિશાએ Page #423 -------------------------------------------------------------------------- ________________ ३९८ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વરસતા વરસાદના નિર્ણય કરનારને ક્રિયાઓ લાગે છે? હે પ્રભે ! આકાશથી વરસાદ વરસે છે કે નહીં? તેને નિર્ણય કરવા માટે બારીમાંથી હાથ કાઢે તે, પગ કાઢે તે, કાઢનારને શું કિયાએ લાગે છે? લાગતી હોય તે કેટલી લાગે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ વરસતાં કે ન વરસતાં વર્ષાદનાં નિર્ણય કરનારને કાયિકી, અધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાઓ લાગે છે. નોંધ -માનવમાત્રને માટે સાવ સાધારણ પ્રસંગને આ પ્રશ્ન હોવા છતાં પણ આની મહત્તા ઘણું છે, કેમકે અનાદિકાળથી આ જીવાત્માને મેહ-માયા-કુતૂહલ-મશ્કરી-ખોટી શરતે મારવી, બીજાઓને આકસ્મિક રંજિત કરવા કે જ્યોતિષ, હાથચાલાકી કે વાચાલતા દ્વારા બીજાઓમાં કુતૂહલ કરવું આદિ-આપણા આધ્યાત્મિક જીવન સાથે હડહડતા વૈરવાળી ઘણી ક્રિયાઓ જે આપણા સૌના જીવનના રગેરગમાં અનાદિકાળથી ઓતપ્રોત થયેલી છે, તેને કંટ્રોલમાં લેવા માટે ભલભલા સાધકો પણ હાર ખાઈને બેઠા છે, અથવા આન્તર જીવનમાં છુપાઈને રહેલી આ આદતે જ્યારે કુતુહલ કરે છે ત્યારે માનવની જ્ઞાન સંજ્ઞા” કેવી રીતે હાથતાળી આપીને ગચ્છતી થાય છે તેની ખબર સારામાં સારી રીતે કર્મગ્રન્થની પ્રકૃતિઓને ગણવાવાળાઓને પણ ખબર પડતી નથી. વરસતા વરસાદને નિર્ણય કરવા માટે બારીમાંથી હાથ બરાબર કાઢવે આ સાવ સાધારણ કિયા હોવા છતાં પણ સાધકને આશ્રવના માર્ગ બંધ કરાવવાના ઈરાદાથી જ ભાવ Page #424 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુ: ઉદ્દેશક-૮ ૩૬૯ દયાના માલિક શ્રી ગૌતમસ્વામીજીએ ભગવતને પૂછ્યું અને દયાધમ ની ચરમસીમા પ્રાપ્ત કરેલા ભગવતે કેાઈની શરમમાં આવ્યા વિના કહ્યું કે, સાવ સાધારણ ક્રિયાના માલિકને પાંચ ક્રિયાએ લાગે જ છે. જીવ માત્રને પાપ તથા આશ્રવમાથી બચાવવા માટે જૈન ધર્મની આરાધના દ્વારા સંવધના પાલન સિવાય બીજો એકેય માર્ગ નથી. આ કારણે આજે પણુ જૈન મુનિને ગમે તેવી ભૂખ લાગી હેાય તે પણ વરસતા વરસાદે બહાર નીકળતા નથી કે કયાંય ગમનાગમન કરતા નથી. કદાચ અજાણતાએ ભૂલાઈ જાય કે પાછા વળતા વરસાદ આવી જાય તે પ્રતિક્રમણમાં “ કાચા પાણી તણા છાંટા લાગ્યા...” ઈત્યાદિ સૂત્ર દ્વારા ગુરૂ સમક્ષ પાપાનો એકરાર કરીને ફરીથી તેવું ન થાય તે માટે પેાતાનુ જીવન સાવધાન બનાવે છે. અલાકમાં દેવા શુ હાય-પગ ફેલાવી શકે ? ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો ! મોટી ઋદ્ધિવાળા કોઇ દેવ દેવલાકના અંત ભાગમાં ઉભેા રહીને પેાતાના હાથનેપગને અલાકમાં શુ ફેલાવી શકે છે? જવાખમાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ગૌતમ ! આવુ' થતુ નથી એટલે કે ગમે તેવા શક્તિસ`પન્ન દેવ પણ પ્રાકૃતિક કાનુન ઉલ્લધી શકે તેમ નથી, કેમકે શક્તિને જેમ મર્યાદા છે તેમ ચરાચર સંસાર પણ પેાતાના નિયત થયેલા કાયદાઓને ઉત્ત’ધી શકતા નથી, લેાકાકાશને જેમ કાયદા છે તેમ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અલકાકાશને પણ કાયદા છે. કારણ ફરમાવતા ભગવંતે કહ્યું કે લેક અને અલેક પરસ્પર વિરોધાભાસ જેવા પદાર્થો હોવાથી લેકાકાશમાં જ જીવ અને પુદ્ગલ છે. બંનેની ગતિ-આગતિ ધર્માસ્તિકાયને આધીન છે. જ્યારે સ્થિરવાસ અધર્માસ્તિકાયને આધીન છે, જ્યારે અલકાકાશમાં જીવ–પુગલ ધર્મ કે અધર્માસ્તિકાય નથી, માટે જીવની ગતિ જે ધર્માસ્તિકાયને આધીન છે તે અલકમાં ન હોવાથી ત્યાં કોઈની પણ ગતિ નથી. સંસારની આવી સ્થિતિને અત્યાર સુધી તીર્થકરે પણ ઉલ્લંઘી શક્યા નથી, તે પછી દેવ-દેવેન્દ્રોમાં આ શક્તિ ક્યાંથી આવવાની હતી ? ભગવંતે કહ્યું કે છ પુદ્ગલ આહારો પચિત હોય છે, અવ્યક્ત અવયવ શરીર રૂપથી ઉપચિત, કલેવરરૂપે ઉપચિત તથા ઉચ્છવાસરૂપથી પણ ઉપસ્થિત હોય છે. એટલે કે પુદ્ગલે જવાનુગામી સ્વભાવવાળા હેવાથી જે ક્ષેત્રમાં જીવ હોય છે ત્યાં જ પુદ્ગલેની ગતિ પણ હોય છે તથા પુદ્ગલેને પ્રાપ્ત કરીને જીવની તથા અજીની ગતિરૂપ પર્યાય બને છે, માટે જ્યાં પુગલે નથી હોતા ત્યાં ગતિ પણ હોતી નથી. આ કારણે અલેકમાં છે તથા પુગલે પણ નથી, માટે સમર્થ શાળી દેવ પણ અલેકમાં પિતાના માથાને વાળ પણ ચલાવી શક્ત નથી તે પછી હાથ–પગની વાત ક્યાં રહી? બીજી વાત આ છે કે ધર્માસ્તિકાયની સહાય વિના કેઈની પણ ગતિ હોતી નથી અને અલકમાં તેને સર્વથા અભાવ છે, માટે જ તે અલક કહેવાય છે. આ કારણે સિદ્ધાત્માઓને પણ લકાને રહેલી સિદ્ધશિલામાં સ્થિર થવું પડે છે, એટલે કે Page #426 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું ઉદ્દેશક-૮ ૩૭૧ અનંતવીર્યના માલિક સિદ્ધો પણ ધર્માસ્તિકાયના અભાવમાં અલેકમાં જઈ શકતા નથી. આ સિદ્ધ થયેલા જેનેના કેવળીઓ હજી પણ આકાશમાં ભ્રમણ કરી રહ્યાં છે. જૈન શાસનના જ્ઞાન વિનાની ઈર્ષાયુક્ત આ ભાષા ઉપરના સિદ્ધાંતથી મૌનધારી લે છે એટલે કે જેનશાસનના દ્વેષીઓની ઉક્તિ ખંડિત થાય છે. જ શતક ૧૬ નો ઉદ્દેશો આઠમો પૂર્ણ. આ શતક ૧૬ મું : ઉદ્દેશક-૯ વિરેચન બલી ઇન્દ્રની સુધર્મા સભા ક્યાં છે? આ પ્રશ્નોત્તર પહેલા તથા બીજા ભાગમાં ચર્ચાઈ ગયે હેવાથી વિરામ પામીએ છીએ. શતક ૧૬ને ઉદ્દેશો નવમે પૂર્ણ. Page #427 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક-૧૦ અવધિજ્ઞાન માટેની વક્તવ્યતા છે - હે પ્રભે ! અવધિજ્ઞાન કેટલા પ્રકારે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! અવધિજ્ઞાનના બે ભેદ છે જે પ્રજ્ઞાપના સૂત્રથી જાણી લેવા માટે ભલામણ કરી છે. ભવપ્રત્યયિક અને ક્ષાપશમિક (લબ્ધિપ્રત્યયિક) રૂપે અવધિજ્ઞાનના બે ભેદ છે. દેવ અને નરકગતિના પહેલા પ્રકારમાં છે અને પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્ય બીજા ભેદમાં છે, કેમકે અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી તે અવધિજ્ઞાન થાય છે. ભગવંતની વાણી સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા અને કહ્યું કે સંપૂર્ણ દેષ રહિત તીર્થકરેના વચન સત્ય છેસર્વથા સત્ય છે. શતક ૧૬ ને ઉદેશ દસમે પૂર્ણ. $ TJI Page #428 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુ: ઉદ્દેશક-૧૧ દ્વીપકુમાર માટેની વક્તવ્યતા : હે પ્રભો ! દ્વીપકુમાર દેવા શુ' સમાન આયુષ્ય આહાર અને ઉચ્છવાસ તથા નિઃશ્વાસવાળા હેાય છે ? જવાબમા સૂત્રકારે પ્રથમ શતકના બીજા ઉદેશાને જોવાની સલાહ આપી છે. મતલબ કે તેઓ સમાન આયુષ્ય અને આહારાદિવાળા નથી. દ્વીપકુમારને કૃષ્ણ, નીલ, કાપાત અને તેજોલેસ્યા રૂપે ચાર લેશ્યાએ હેાય છે. તેોલેશ્યાવાળા દ્વીપકુમારો ઓછા છે, તેનાથી કાપાત લેશ્યાવાળા વિશેષ-અધિક છે. નીલ લેસ્યાવાળા તેનાથી પણ વધારે અને કૃષ્ણુલેસ્યાવાળા તેનાથી પણ વધારે છે. કૃષ્ણલેસ્યાના દ્વીપકુમારા કરતાં આગળ આગળની લેશ્યાવાળા દ્વીપકુમારા વધારે સમૃદ્ધિવંત છે. શતક ૧૬ના ઉદ્દેશ્ના અગ્યારમા પૂર્ણ Page #429 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક-૧ર-૧૩-૧૪ આ પ્રમાણે ઉદધિકુમાર, દિકકુમાર અને સ્વનિતકુમાર દેવેનું વર્ણન ઉપર પ્રમાણે જાણવું. શતક ૧૬ મે ઉદેશ બાર-તેર-ચૌદમા પૂર્ણ કa. જ ar , 40 સમાપ્તિ વચન પત્ય અને પાશ્ચત્ય દેશના પંડિતેની વચ્ચે સાંકળ જેવા, સ્થળે સ્થળે પશુ-પક્ષી આદિના હિસંક કાર્યોને બંધ કરાવનારા, ગેરી સલ્તનતના ગેરા ગર્વનરથી લઈને ભારત દેશના રાજામહારાજા આદિમાં અહિંસક ભાવના લાવનારા, અહિંસા-બ્રહ્મચર્ય દિગ્દર્શન આદિ અમૂલ્ય સાહિત્ય દ્વારા હજારે માનને અહિંસા અને સંયમને સંદેશ આપનારા, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહરાજના શિષ્ય, શાસનદીપ, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહરાજના શિષ્ય, વ્યા. ન્યા. કા. તીર્થ પન્યાસપદ વિભૂષિત, ગણિવર્ય શ્રી પૂર્ણનન્દવિજયજી (કુમારશ્રમણ) મ. પોતાના મતિજ્ઞાનના વિકાસ માટે, શ્રુતજ્ઞાનની વૃદ્ધિ માટે ભગવતી સૂત્રનું ૧૬મું શતક પૂર્ણ કર્યું છે. शुभं भूयात् सर्वेषां जीवानाम् अहिंसा तत्वं प्राप्नुयु सर्वे जीवाः । શતક સેળયું પૂર્ણ Page #430 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭મું : ઉદ્દેશક-૧ પ્રારભ્યતે : ૧૭ સંખ્યક ઉદ્દેશાઓથી પૂર્ણ પ્રસ્તુત ૧૭મા શતકના પ્રારંભમાં શાસનપતિ ભગવંત મહાવીરસ્વામીને, ગૌતમ ગણધરને, સુધર્માસ્વામીને, તથા ઉપશમિત મેહકર્મના માલિકને દ્રવ્ય તથા ભાવવંદના કરીને આ શતકનું વિવેચન કરવાને પ્રારંભ કરું છું. જેમાં કુંજર, સંય, શેલેશી, ક્રિયા, ઈશાન, પૃથ્વી, પાણી, વાયુ, એકેન્દ્રિય, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિઘુકુમાર અને અગ્નિકુમારનું વર્ણન છે. રાજગૃહી નગરીમાં આ ઉદેશે ચર્ચા છે. જે ભૂમિ પર શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીના ૧૨ ચાતુર્માસ (વર્ષાવાસ) થયા છે. અનેકાનેક ભાગ્યશાળીઓએ સંવરધર્મ–સમિતિ ગુપ્તિધર્મપૂર્વકને સંયમમાર્ગ સ્વીકાર કર્યો છે. જ્યારે કેટલાક ભાગ્યશાળીઓ દેશવિરતિ ધર્મને સ્વીકારી પાવન થયા છે, મોક્ષદાયિની સત્તાના સૂત્રમાં બંધાયેલા જૈન સંઘના સ્થાપક ભગવાન મહાવીરસ્વામી હતાં. જૈન સંઘના સિંચક ગણધર ગૌતમસ્વામી હતાં. જૈન સંધના વર્ધક ગણધર સુધર્માસ્વામી હતાં. જૈન સંઘના રક્ષક પ્રચંડ શક્તિસંપન્ન શ્રેણિક મહારાજા હતાં. જૈન સંઘના પાલક ચતુબુદ્ધિસંપન્ન અભયકુમાર મહામંત્રી હતાં. જૈન સંઘના ભાકારક ધન્ના અને શાલીભદ્રો જેવા હતાં. જૈન સંઘના યશકીર્તિવાધિકા મૃગાવતી, જયંતી, ચંદનબાળા જેવી મહાસતીઓ હતી. જૈન સંઘના અવગ્રહદાયિકા, ભદ્રા, રેવતી, સુલસા આદિ સન્નારીઓ હતી. જૈન Page #431 -------------------------------------------------------------------------- ________________ _ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સંઘના આરાધક પુણિયા શ્રાવક, જીર્ણ શેઠ જેવા પુણ્યશાળી શ્રાવકે હતાં. ઈત્યાદિક પુણ્ય પવિત્ર ભાગ્યશાળીઓથી શોભતી તે રાજગૃહી નગરીમાં એક દિવસે ભગવાન મહાવીરસ્વામી ચતુર્વિધ સંઘ સાથે પધાર્યા, સમવસરણની રચના થઈ અને ધર્મોપદેશ થયે. ઉદાસી હાથીની ગતિ-આગતિ માટેની વક્તવ્યતા ? તે સમયે કુણિકરાજા કાજલના પર્વત સદશ હાથી પર સવાર થઈને વંદન કરવા માટે આવ્યા અને ધર્મોપદેશ સાંભળે. તે રાજાની ગજશાળામાં ઉદાયી અને ભૂતાનન્દ નામના બે હાથી સારા હોવાથી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે, હું પ્રભે! આ રાજાને ઉદાયી હાથી અત્યારના પિતાના હાથી અવતારમાં કઈ ગતિને ત્યાગ કરીને આવ્યા છે? જવાબમાં ભગવતે કહ્યું કે, આ હાથીને જીવાત્મા આનાથી પહેલા ભવમાં ભવનપતિ નિકાયને અસુરકુમાર દેવ હતું, જે ત્યાંથી પિતાનું આયુષ્ય સમાપ્ત થયેહાથીના અવતારને પામે છે. અહીંથી મરીને ક્યાં જશે? આ હાથી પોતાનું આયુષ્ય સમાપ્ત થયે સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી પહેલી રત્નપ્રભા નામની નરક પૃથ્વીમાં ઉત્પન્ન થશે, ત્યાંથી સીધે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ દીક્ષા લેશે, થાવત્ નિર્વાણ પામશે. ગૌતમ ભૂતાનન્દી હાથી માટે પણ ઉદાયીની જેમ સમજવું. Page #432 -------------------------------------------------------------------------- ________________ ३७७ શતક ૧૭ મુંઃ ઉદ્દેશક-૧ તાડવૃક્ષ પર ચડનારને કેટલી ક્રિયાઓ લાગે ? હે પ્રભે! કોઈ પુરુષ તાડના વૃક્ષ પર ચડીને તેને હલાવે, ડાળને હલાવે કે તાડફળને નીચે પાડે તે તેને કેટલી ક્રિયાઓ લાગશે ? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! તેને પચે કિયાઓ લાગશે. કેમકે જ્યાં પ્રાણાતિપાતિકી ક્રિયા હોય ત્યાં આગળની કાયિકી, અધિકરણિકી, પ્રાàષિકી અને પારિતાપનિકી ક્રિયાઓ પણ હોય જ છે. પણ આગળની ચારે હોતા પ્રાણાતિપાલિકી હોય અથવા ન પણ હોય. તાડવૃક્ષ પર ચડવું, ડાળો કૂદવી, હલાવવી, આદિ બધી ક્રિયાઓમાં પ્રાણાતિપાતિકી રહેલી જ છે. કેમકે Bp સ્જિ ટ્રા મૂઝાતાપિ વીથrfન એટલે કેઈ પણ પ્રત્યેક વૃક્ષના મૂળથી લઈને થડ, મોટી ડાળી, નાની ડાળ, પાંદડા, પુષ્પ, ફળે અને તેના બીજેમાં જુદા જુદા જી રહેલા છે. જેમકે ઝાડને મૂળજીવ જુદો, મોટી ડાળને તેનાથી જુદો, નાની ડાળને તેનાથી જુદો. એક એક પાંદડે એક એક જીવ, ફળને જીવ તથા તેની એક એક પાંખડીમાં જુદા જુદા અને ફળમાં તથા તેમાં રહેલા એક એક બીજમાં જી જુદા જુદા હોય છે. આ પ્રમાણે એક ઝાડમાં આપણાથી કેઈ કાળે ન ગણાય તેટલા જ જીનેશ્વરદેવે કહ્યાં છે, માટે જ છે ગૌતમ! ડાળને, નાની ડાળને, પાંદડાને, ફળને, ફૂલેને તેડવા, ફેડવા, કાપવા, કપાવવા, છુંદવા વાટવામાં સર્વત્ર જીવહિંસા રહેલી છે, જે પાપ છે, તથા ઝાડોને કપાવીને કેલસા પડાવવાં કે તેને વ્યાપાર કર મહાપાપ છે. ઝાડ ઉપર ચડનારે માણસ થડ ઉપર પગ મૂકીને ચડે છે. ડાળે હાલ્યા વિના Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ - રહેવાની નથી, તે પાંદડાઓ ખર્યા વિના શી રીતે રહેશે ? માટે મારું કહેવું છે, ઝાડ પર ચડનારને પ્રાણાતિપાતિકી ( જીવહત્યા જીવવધ) પાપ લાગે છે, તથા તેના પરથી મોટા ફળને નીચે પાડતા ભૂમિ પર રહેલા ભૂતા-પ્રાણીઓ-જીવા અને સર્વેને પણ મર્યા વિના છુટકારો નથી. અહીં વિકલેન્દ્રિય જીવાને પ્રાણ, વનસ્પતિને ભૂત, પંચેન્દ્રિયને જીવ અને શેષ રહેલાઓને સવ કહ્યાં છે, કલ્પસૂત્રમાં ઋષભદેવ ચરિત્રમાં ઉપરથી તાડફળ પડતાં યુગળમાંથી એક પુરુષ મરી ગયા હતા. યદ્ઘિ ઉપરથી પડતા, ફેકતા, મનુષ્ય જેવા મનુષ્ય મરી જતા હાય તા કીડા, મકોડા–સાપ-વિષ્ણુ-ઉંદરડા શી રીતે ખચવાના હતાં ? તાડવૃક્ષ ઉપર ચડેલા માણસ ઝાડને હલાવે છે, પણ ફળનું પતન તે ચલાયમાન ક્રિયાની અપેક્ષા રાખ્યા વિના પેાતે જ વજનદાર હોવાથી પેાતાની મેળે પડે છે, તેવી અવસ્થામાં તે પુરુષને પહેલાની ચાર ક્રિયા જ લાગશે, કેમકે ફળ પતનમાં પોતે ( પુરુષ ) કારણભૂત નથી, પણ જે જીવેાના શરીરો વડે તાડવૃક્ષનુ નિર્માણ થાય છે, તે મૂળના, થડના, નાની મેટી ડાળ આદિના જવાને પાંચે ક્રિયાએ લાગશે, સારાંશ કે યદિપ તાડના ફળ કરતાં મૂળ-પત્ર-પુષ્પ અને થડ આદિના જીવા જૂદા છે, તે પણ એક બીજાના સહકારી અને સહુચરી હાવાથી ફળપતનની ક્રિયામાં ઝાડના બધાએ જીવાને પાંચે ક્રિયાઓના સુખ'ધ સમજી લેવા. યદ્યપિ બધાએ જીવા સાક્ષાત્ કારણભૂત નથી પરન્તુ પર પરાએ તે એક બીજા સાથે સકળાયેલા છે. તાડવ્રુક્ષ પરથી પડેલુ ફળ ઝાડ નીચે રહેલા પત્થરના થાંભલા પર પડે અને ત્યાંથી નીચે પટકાયા પછી ત્યાંના જીવાને Page #434 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭મું ઉદ્દેશક-૧ ૩૭૯ તે તે મારશે–પરંતુ એવી સ્થિતિમાં પણ તે ફળ પહેલા જડ જેવા થાંભલા પર પડીને નીચે પડે છે. ત્યારે પત્થરના થાંભલાના પુદ્ગલમાં જ્યારે પણ જી રહેલા હશે. પરમાત્મા મહાવીરસ્વામી કહી રહ્યાં કે ગૌતમ! જડ થાંભલાના પુદ્ગલેના સ્વામી જે જીવો છે તે અત્યારે વૈમાનિક દેવમાં હશે કે મુનિવેષમાં હશે, સાધ્વીવેષમાં હશે, દેશ વિરતિના વિષે સામાયિકસ્થ હશે કે રેશમના ભારે કપડાં પહેરીને વીતરાગદેવના પૂજનમાં મસ્ત બન્યા હશે તે તેમને પણ પચે ક્રિયાઓ લાગ્યા વિના રહે નહીં, કારણ આપતાં કહ્યું કે ગમે તે ભૂતકાળમાં જ્યારે થાંભલાના પુદ્ગલેમાં જીવ હશે ત્યારે તે ભવની માયાને સીરાવી નહી હોવાના કારણે ત્યાંની માયા પણ તેમના મસ્તક પર રહેલી હોવાથી કિયાએથી લેપાવ્યા વિના છુટકારો નથી. આનું નામ છે “વિના ખાધા વિના ભેગવ્યા ફેગટ કર્મ બંધાય.” હવે આપણે આખાએ પ્રશ્નોતરને ફલિતાર્થ જોઈ લઈએ. તાડવૃક્ષના ઔપચારિકથી ગમે તે વૃક્ષ, તેમનાં પાંદડા, ફળ, ફૂલે, ડાળે આદિને ચલાવવી, કંપાવવી, પત્રપુપે તેડવા, તે માટે ઝાડ ઉપર ચડવું, પત્થર ફેંકવા, ડુંડે મારો, આદિ જે ક્રિયા કરવાથી તે તે જીવોનું હનન, તાડન, મારણ યાવત પ્રાણોને વ્યતિપાત થાય તે પ્રાણાતિપાતિકી કિયા તે જીવને, ચાહે તે કિયા સમયે પ્રત્યક્ષ હય, પક્ષ હોય કે અનંત સંસારમાં ગમે ત્યાં અને ગમે તેવી સાહેબીમાં હોય તે પણ તેને પાપ લાગ્યા વિના રહેવાનું નથી. નોંધ-જૈન શાસનથી અતિરિક્ત બીજા ધર્મોમાં પણ ઈશ્વરનું ધ્યાન-જાપ-મનન-સંત સેવા–દાન પુણ્ય આદિ સદનછેને, ચર્ચમાં પણ ઈસા મસીહની પ્રાર્થના, મજીદમાં ખુદાની પ્રાર્થના આદિ સારા કાર્યોના વિધિ વિદ્યાને હોવાથી પિત. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પેાતાની શ્રદ્ધાનુસારે તે તે સદનુષ્ઠાના થતા જ હાય છે અને તેમાં કોઇને પણ વાંધા જેવું નથી. પરંતુ પ્રશ્ન થાય છે કે પાપમા‡ની એળખાણુ વિના કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પાપપ્રવૃત્તિને,વૃત્તિઓને ત્યાગ કર્યાં વિના ધર્માનુષ્ઠાને ફળદાયક બનશે ? આજે આપણે પ્રત્યેક સંપ્રદાયામાં ઘણા ભક્તરામાને પ્રત્યક્ષ જોઇએ છીએ કે તેએ બહારના અનુષ્ઠાનામાં હાવા છતાં પણ આંતરિક જીવનના કોરાધાકાર જ રહેવા પામ્યા હાવાથી તેમના જીભની કડવાસ, હૈયાનુ મેળ, મસ્તિષ્કની શૈતાની, દ્વિભાગની તુચ્છતા, જીવનની કૃપણુતા આદિ દૂષણ્ણા ઉપર કંટ્રોલ કરી શકયા નથી. ખારી બારણા ઉઘાડા હાય તો ગમે ત્યારે પણ ચાર, ખીલાડા, ઉંદરડા પણ પ્રવેશ કરી શકે છે, તેમ જીવનના જાતીય દૂષણાના દ્વાર બંધ કર્યા વિના આત્મશુદ્ધિ પણ શી રીતે થશે ? અને ધર્માનુષ્ઠાના દ્વારા આત્મશુદ્ધિ ન કરી શકયા તા ભક્તિ ભક્તિવેડામાં ખપશે, જ્ઞાન-વિજ્ઞાન કેવળ ચર્ચામાં જ રહેવા પામશે, અને જીન્દગીભર તેના ભાગ્યમાં જીભાજોડી જ શેષ રહેશે. $6 .. માટે જૈન શાસન જ ભાર દઈને કહે છે કે સાધક ! તું સૌથી પહેલા પાપાને આળખ, ત્યાગ અને ત્યાર પછી ધના રસ્તે આવવાની લાયકાત પ્રાપ્ત થશે. આ કારણે જ શ્રમણ ધ ને સ્વીકારતા સાધક સૌથી પહેલા अइअं निंदामि ભૂતકાળમાં મારા મન, વચન અને કાયાથી જે કાંઇ પાપમા સેવાયા હાય કે જીવ હત્યા થઈ હેાય તે સર્વેની હુ' ગુરૂ સાક્ષીએ નિંદા કરૂ છું અને સવ થા તે માના ત્યાગ કરૂ છું. અગાળનું વજ્જવલામિ-ભવિષ્ય કાળમાં કોઈ પણ જાતનુ Page #436 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું ઉદ્દેશક-૧ ૩૮૧ પાપ મારા મન-વચન-કાયામાં કે સ્વપ્નમાં પણ ન આવે તેને માટે હું જાગૃત રહીશ અને વર્તમાન કાળમાં બધાએ પાપોના દ્વાર બંધ કરીને રહીશ, આટલું સ્વીકાર્યા પછી તે મહાવ્રતનો સ્વીકાર કરે છે અને પિતાની જાતને ભૂત–ભાવી અને વર્તમાનકાળના અનિષ્ટોમાંથી બચાવી શકે છે. આ કારણે જ જૈન મુનિના હાથ–પગ-જીભ-મસ્તિષ્ક-કર્મેન્દ્રિ અને જ્ઞાનેન્દ્રિયે સંયમિત હોય છે. ગૃહસ્થાશ્રમમાં રહેલા શ્રાવકોને માટે પણ સૌથી પહેલા માર્ગાનુસારીતા, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રતે અને ત્યાર પછી જ શિક્ષાત્રતાને ઉપદેશ કરાય છે. માટે અરિહંતના બતાવેલા માર્ગે ચાલનારે સાધક સફળ બને છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પાપમાર્ગોને ત્યાગ કરનાર જૈન શ્રમણેને, શ્રમણીઓને ગમે તેવા મરણુન્ત પ્રસંગે પણ ઝાડ પર ચડવું નથી, પત્ર પુષ્પ તેડવા નથી, સ્પર્શવા નથી, નદી નાળા કે કાચા પાણીનો ઉપયોગ કરવો નથી, પિતાના હાથે રઈ પાણી કરવાની નથી, પોતાના માટે બનેલું ભેજન જૈન સાધુને કલ્પતું નથી. અષ્ટ પ્રવચનમાતા અને નવ બ્રહ્મવાડમાં રમણ કરનાર જૈન સાધુઓ હજારેવાર ભાવ વંદનને લાયક છે. શરીરાદિના કારણે કેટલી ક્રિયાઓ હોય? ગૌતમસ્વામી પૂછે છે કે હે દેવાધિદેવ! ઔદારિક શરીરનિર્માણ સમયમાં જીવને કેટલી ક્રિયાઓ હોય છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, કદાચ ત્રણ, કદાચ અર અને કદાચ પાંચે કિયાઓ હોય છે. બહુવચનથી વાત કરીએ તે Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ જ પણ જીવાને ઉપર પ્રમાણેની ક્રિયાએ જાણવી. તે જ પ્રમાણે ઇન્દ્રિયા અને યાગ નિર્માણમાં તથા ચાવીસ દડકાને પણ ઉપર પ્રમાણે જાણવુ. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાણુ શરીર પાંચ છે, ઇન્દ્રિયા પાંચ અને યાગ ત્રણ છે. ભવ ભવાંતરના કરેલા પુણ્ય પાપાને ભોગવવાને માટે શરીર ગ્રહણ કરવુ' અત્યાવશ્યક છે, અને ઇન્દ્રિયા તથા યાગ વિના પૂર્વભવના કરેલા કર્મો ભોગવવા અશકય છે. ચાલુ ભવમાં જે સમયે શરીર પર્યાપ્તિથી શરીરને ગ્રહણ કરે છે ત્યાર પછી ઠેઠ મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી પણ જીવાત્મા ઔદારિકાદિક શરીરની કાણુ વણાઓને ગ્રહણ કરતા રહે છે. તેવી રીતે ઇન્દ્રિયા તથા યાગની વણા પણ ગ્રહણ કરે છે. જીવ સ્વયં સ્વતંત્ર હાવાથી પ્રતિસમયે લેવાતી ઔદારિક વણાઓમાં રાગ-દ્વેષપૂર્વના નિયાણા જરૂર હાય છે, અને જ્યાં રાગ-દ્વેષ છે ત્યાં ક્રિયાએ અને કર્માં પણ છે. હું પ્રભા ! ભાવા કેટલા કહ્યાં છે ? ઔપ ભગવતે છ પ્રકારના ભાવ કહ્યાં છે, ઔદ્યાયિક, શમિક, ક્ષાયિક, ક્ષાયે પશમિક, પારિણામિક અને સાન્નિપાતિક ભાવ. આ ભાવાની વિશેષ ચર્ચા બીજા ભાગમાં કરાઈ ગઈ છે, તેમ છતાં પણ આવેલા આ વિષયને સૂત્રકાર સુધર્માંસ્વામીજીએ પેાતે જ અનુયાગ સૂત્ર દ્વારા વિસ્તારથી જાણી લેવાની ભલામણુ કરી છે, તે અનુસારે “ અધિય અધિ ન્યાયે છએ ભાવાના ભેદાનુભેદ જાણી લઇએ. tr '' મ્ ' આ Page #438 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મુ′ : ઉદ્દેશક-૧ ૩૮૩ ઔદાયિક ભાવ એ પ્રકારે છે: ઔદાયિક અને ઉદય નિષ્પન્ન. જ્ઞાનાવરણીય આદિ આઠે કમ પ્રકૃતિના ઉદયને ઔદાયિક નામે જાણવું, તથા ઉદ્દય નિષ્પન્નના બે ભેદ છે, જીવાય નિષ્પન્ન અને અજીવાદય નિષ્પન્ન. કર્માંના ઉદયથી જીવમાં જે ભાવ થાય તે જીવાય નિષ્પન્ન છે, જેમ કે નારક–તિય ચ-દેવ-પૃથ્વીકાયિકાદિ–ત્રસકાયાદ્રિ કષાયેાપતિ–પુરૂષવેદોત્પતિ, લેશ્યા, મિથ્યાદૃષ્ટિત્વ અને અસ નિત્ય આદિ ભેદો જીવાય નિષ્પન્ન છે. ઔપશમિક ભાવ પણ ઉપશમ અને ઉપશમ નિષ્પન્ન રૂપે એ પ્રકારના છે. ૨૮ પ્રકારના મેાહનીય કમ ઉપશમ પામે તે ઉપશમ ભાવ છે. અને ઉત્પન્ન થયેલી શક્તિ વડે ક્રાધાક્રિ કષાયાને ઉપમિત કરવા, રાગદ્વેષને શાંત કરવા, અરિતાની અષ્ટપ્રકારી ભાવભક્તિ વડે દન માહનીયના ઉપશમ કરવા, ચારિત્ર શુદ્ધિમાં ધ્યાન રાખીને ચારિત્ર મેાડુ દબાવી દેવા, સમ્યક્ત્વ લબ્ધિ, ચારિત્ર લબ્ધિ, ઉપશાંત કષાય, છદ્મસ્થ વીતરાગ આદિ ઉપશમ ભાવથી ઉત્પન્ન થયેલે ઔપમિક ભાવ છે. ક્ષાયિક ભાવ પણ એ પ્રકારે છે. આઠે પ્રકૃતિને સમૂળ ક્ષય તે ક્ષાયિક ભાવ છે, અને ક્ષયભાવથી ઉત્પન્ન થયેલી કેવળજ્ઞાન લબ્ધિ, આદિ ક્ષય નિષ્પન્ન ભાવ છે. ક્ષાયેાપશમિક ભાવ એ પ્રકારે છે. કેવળજ્ઞાનના અવરોધક ચારે ઘાતિ કર્માંના ક્ષયે પશમને ક્ષાયેાપશર્મિક ભાવ કહેવાય છે અને તેનાથી- ઉત્પન્ન થયેલા Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પશમ નિષ્પન્ન ભાવ છે. જેના બે ભેદ આ પ્રમાણે છે. ક્ષાપશમિક મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન અને મનપર્યવજ્ઞાન. લબ્ધિ, દર્શન લબ્ધિ, સમ્યગ્દર્શન ચારિત્ર લબ્ધિ, દાન, લાભ, ભેગ-ઉપગ અને વીર્યલબ્ધિ ઉપરાંત દ્વાદશાંગી ક્ષાપશમિક લબ્ધિ, ચૌદ પૂર્વજ્ઞાન લબ્ધિ આદિ ભાવ છે. પરિણામિક ભાવના બે-ત્રણ–ચાર કે પાંચ ભાવે છે અને મિશ્રણને સાત્રિપાતિક ભાવ જાણુ. નહિ શતક ૧૭ નો ઉદ્દેશો પહેલો પૂર્ણ. તે xxs Page #440 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું : ઉદ્દેશક-૨ સંયતાદિ શું ધર્મ–અધમ અને ધમધર્મમાં સ્થિત છે? હે પ્રભુ! સંયતે શું ધર્મમાં સ્થિત છે? અસંયતે શું અધર્મમાં સ્થિત છે? અને સંયતાસંયત શું ધર્માધર્મમાં સ્થિત છે? જવાબમાં ભગવંતે “હા” કહી છે. સૂત્રમાં “સંનય fa gfca qવાલાએ gવજો” છે. આના ત્રણ વિભાગે પડે છે. (૧) સંયત વિરત પાપકર્મા (૨) પ્રતિહત પાપકર્મા (૩) પ્રત્યાખ્યાન પાપકર્મા. આ ત્રણેને ભાવાર્થ નીચે પ્રમાણે છે: . (૧) સંયત વિરત પાપકર્મા -એટલે કે પ્રચંડ પુરૂષાર્થ બળે વર્તમાનકાળમાં મન-વચન-કાયાથી, કરણ, કરાવણ અને અનુમોદનથી અને કોધમાન-માયા તથા લેભથી થનારા-કરાતાં પાપકર્મોને જે ભાગ્યશાળીએ સંયમિત અને વિરમિત કર્યા છે તે સંયત વિરત પાપકર્મો કહેવાય છે. (૨) પ્રતિહત પાપકર્મા :–એટલે પાપને કે પાપમાર્ગોને સંયમિત કે વિરમિત કર્યા પહેલા બાંધેલા દીર્ઘકાલીન સ્થિતિ તથા તીવ્ર રસવાળા કર્મોને સમ્યફચારિત્ર અને જ્ઞાન વડે જે પુણ્યશાળીએ સ્થિતિ અને રસમાં ઘટાડો કર્યો હોય તે પ્રતિહત પાપકર્મો કહેવાય છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩ (૩) પ્રત્યાખ્યાન પાપકર્મા :—એટલે કે ભવિષ્યકાળમાં જીવનના છેલ્લા સમય સુધી ત્યજાયેલા કે ત્યાગની અણી પર લાવી મૂકેલા પાપકર્માને નહીં કરવારૂપ પ્રત્યાખ્યાન કર્યું હોય, અથવા ભૂતકાળમાં સેવાઇ ગયેલા પાપકર્માંની નિંદા-ગાઁ અને પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત કરીને ભાવિકાળમાં પુનઃ તે કર્માં ન સેવવા તે પ્રત્યાખ્યાન પાપકમાં કહેવાય છે. ઉપર્યુક્ત ત્રણે વિશેષણાથી વિશેષિત જૈન શ્રમણા જ સમ્યક્ચારિત્ર ધર્મીમાં સ્થિત છે. ૩૮૬ જે સંયત અને વિત નથી તે પ્રતિહત પાપકમાં અને પ્રત્યાખ્યાન પાપકમાં નથી, માટે હે ગૌતમ ! સભ્યચારિત્ર વિનાના તે અધમ માં સ્થિત છે. અશામાં અવિ અને અમુક અ ંશેમાં વિરત અને અમુક અં રત દેશ વિરતિ ધર્મોમાં સ્થિત છે. હે પ્રભો ! ઉપયુક્ત ધર્મ-અધમ કે ધર્માંધ માં બેસવા માટે કે ચાલવા માટે કોઇ પણ સમ છે ? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! તે અ ખરાખર નથી. કેમકે મે' જે ધર્મ-અધમ કે ધર્માધમ માં સ્થિત રહેવાની વાત કરી છે, તેના અથ સૂવા-બેસવાના નથી, પરંતુ જે સ યત–વિરત-પ્રતિહત-પ્રત્યાખ્યાન પાપકમાં છે તેએ ધમ ના આશ્રય કરે છે, અને તે આશ્રય કરવાના અર્થ જ ધર્મોમાં સ્થિત છે. આ પ્રમાણે અધર્મના આશ્રય કરનારા અધમાં અને સયતાસ'યતમાં સ્થિત રહેનારા દેશવિરતિમાં સ્થિત છે. નારક યાવત ચાર ઇન્દ્રિય સુધીના જીવા અધમ માં સ્થિત છે કેમકે આ જીવાને સવ વિરતિ કે દેશ વિરતિ ધર્મ હાતા નથી. Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ શતક ૧૭ મું ઉદ્દેશક-૨ પંચેન્દ્રિય તિર્યંચ છ અધમમાં અને દેશવિરતિમાં સ્થિત છે કેમકે તેમને દેશવિરતિ ધર્મની શક્યતા જૈન શાસનને માન્ય છે. એ જ પ્રમાણે મનુષ્ય માટે જાણવું. - વાણવ્યંતર, તિષ્ક અને વૈમાનિક દેવ પણ નારકની જેમ સમજવા, કેમકે તેમને પણ સર્વ કે દેશવિરતિ નથી માટે અધર્મમાં સ્થિત છે. અહીં ધર્મ-અધર્મને અર્થ ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય લેવાને નથી પરંતુ ધર્મથી સર્વવિરતિ ધર્મશ્રમણ ધર્મ–મુનિધર્મ કે સમિતિ ગુપ્તિ ધર્મ લેવાને છે. જ્યારે તેનાથી વિપરીત અધર્મ સમજ. શ્રમણ શું પંડિત કહેવાય ? હે પ્રભે! શ્રમણે પંડિત છે, શ્રમણોપાસકે બાળ પંડિત છે, એમ માનીને પણ અન્યગૃથિકે (પરમતાવલંબીઓ) એમ કહે છે કે શ્રમણોપાસકેમાં પણ જેઓએ બીજા પ્રાણુઓના પ્રાણને અતિપ્રાત વિરપે હોવા છતાં પણ એકાદ જીવન વધની, વિરતિથી રહિત હોય તે તે એકાંત બાળ છે, સારાંશ કે ઘણી વસ્તુઓની વિરતિ કરેલી છે, છતાં પણ એકાદ વસ્તુને ત્યાગ ન કરવાના કારણે તે એકાંત બાળ કહેવાશે....આવી માન્યતાના પ્રત્યુતરમાં પરમાત્મા મહાવીરસ્વામીએ કહ્યું કે હે ગૌતમ! તે લેકેની આવા પ્રકારની માન્યતા ઠીક નથી, કેમકે જ્ઞાન પૂર્વક ત્યાગની ભાવનાથી પાપવ્યાપારે માંસ ભેજન, શરાબ પાન, વેશ્યા કે પરસ્ત્રીગમન, ઉપરાંત ખાવાપીવાની ઘણી વસ્તુઓ પ્રાપ્ત હોવા છતાં, જાણી બુઝીને ત્યાગ કરનારે શ્રમણોપાસક કદાચ પિતાની અમુક પરિસ્થિતિને કારણે અમુક વસ્તુઓને ત્યાગ ન કરી શકે, તેટલા માત્રથી તે એકાંત બાળ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હઈ શકતું નથી. જૈન શાસનને પામેલાં ઘણા ગૃહસ્થાશ્રમે કદાચ ગુરૂઓ પાસે વ્રત ન લઈ શકે, તે પણ તેઓ ઘણા ઘણા પાપમાંથી આજે પણ મુક્ત છે. જ્યારે કેઈ પણ જાતની વ્રત મર્યાદા વિનાના જીવોના જીવનમાં પાપના બધાએ માર્ગો ઉઘાડા છે, અથવા જે પાપ જ છે તેમને પાપ માનવા જેટલી પણ તેમનામાં જ્ઞાનશક્તિ નથી માટે હશે હશે તેઓ પાપરત દેખાય છે. તેમનાં ખાનપાનમાં, સ્નાન–પાણીમાં, વ્યાપાર-રોજગારમાં, ઊઠવા-બેસવામાં ક્યાંય પણ મર્યાદા નથી. આ કારણે સર્વથા પાપત્યાગ વિનાના છ જ એકાંતબાળ કહેવાય છે. પરંતુ શ્રમણોપાસકે એકાંતબાળ નથી પણ બાળપંડિત કહેવાશે. નારકથી લઈને ચાર ઈન્દ્રિય સુધીના છ સર્વથા બાળ જ છે. પંચેન્દ્રિય તિયચબાળ અને બાળપંડિત હોય છે, પણ સર્વવિરતિના અભાવમાં પંડિત હેતા નથી. મનુષ્ય પણ આ જ પ્રમાણે જાણવા. દેવે પણ પંડિત નથી. જીવ અને જીવાત્મા શું ભિન્ન ભિન્ન છે? હે સત્યદષ્ટ ભગવાન મહાવીર ! અન્ય યુથિકે (બીજા દર્શનવાળાએ) આ પ્રમાણે કહે છે કે-પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધી ૧૮ પાપસ્થાનકમાં વર્તમાન પ્રાણીને જીવ જૂદે છે અને જીવાત્મા જૂદ છે. જીવ અને શરીરને અનન્ય ભેદ માનનારા તેઓ કહે છે કે “ વાવતિ પ્રાળા ઘરથતીતિ નીવ:” આ ઉક્તિથી જીવ શબ્દને અર્થ શરીર લેવું જોઈએ કેમકે બંનેના ધર્મો જુદા હોવાના કારણે શરીરથી જીવાત્મા જૂદ છે. માટે શરીરને અધિષ્ઠાતા ચૈતન્યમય અને Page #444 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭મું ઉદ્દેશક-૨ ૩૮૯ શરીરથી કરાયેલા કર્મોના ફળને ભક્તા જીવાત્મા શરીરથી ભિન્ન છે. તર્ક આપતા તેઓ કહે છે કે દેહ પુદ્ગલ છે અને જીવાત્મા અપુદ્ગલ છે માટે પાણી અને અગ્નિમાં જેમ પરસ્પરમાં ભેદ છે તે પ્રમાણે જીવ શબ્દથી વાચ્ય દેહ જૂદ છે અને તેને અધિષ્ઠાતા તેનાથી જુદો છે. પ્રાણાતિપાતાદિ ૧૮ પાપોમાં વ્યાપ્રિયમાણ શરીરને સૌ કઈ જઈ શકે છે તેથી ક્રિયાઓને કરનાર શરીર અને તેના ફળોને ભેગવનાર જીવાત્મા બંને એક શી રીતે હેઈ શકે ? બીજા મતાવલંબીઓ એમ કહે છે કે નારક, દેવ અને મનુષ્ય વગેરે પર્યાયે જેને હોય તે જીવ છે, તથા બધાઓમાં અન્યવરૂપથી રહેનાર દ્રવ્ય તે જીવાત્મા છે. ઘટ અને પટમાં જેમ ભેદ જણાય છે, તેમ દ્રવ્ય અને પર્યાયમાં પણ છે કેમકે દ્રવ્ય, અનુગત આકારવાળી બુદ્ધિને ઉત્પન્ન કરે છે અને પર્યાય અનનુગતાકાર બુદ્ધિને ઉત્પન્ન કરે છે. - બીજાઓના મતને અનુવાદ કરતાં સૂત્રકારે કહ્યું કે પાપ સ્થાનકોના સેવનની ક્રિયામાં ર્તારૂપે દેખાતે જીવ શરીર છે અને ફળને ભેગવનારે જીવાત્મા છે, માટે બંને ભિન્ન છે અને તેમના ત્યાગમાં પણ જીવ અને જીવાત્મા ભિન્ન ભિન્ન છે. આજ રીતે ઔત્પાતિકી ચારે બુદ્ધિમાં, ઈહા આદિ મતિજ્ઞાનમાં ઉત્થાનાદિ પરાક્રમમાં આઠે કર્મમાં, લેસ્થામાં જીવ અને જીવાત્મા જૂદા છે. ઉપર્યુક્ત વિષયમાં જૈન શાસનનું શું કહેવું છે? ઉપરના વાતેના અનુસંધાનમાં ગૌતમસ્વામી ભગવંતને Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૂછે છે કે હે પ્રભો ! જીવ અને જીવાત્માને ભિન્ન માનનારા ઉપર્યુક્ત વિષયમાં આ૫ શ્રીમાન શું ફરમાવે છે? એટલે કે આમાં સત્ય શું છે? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! જીવ અને જીવાત્માને ભિન્ન માનવાની તેમની કથની સર્વથા ભ્રાન્ત છે, મિથ્યા છે. આ વિષયમાં હું એમ કહું છું કે પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન સુધીની ક્રિયાઓને કરવાવાળા જે જીવાત્મા છે તે જ જીવ છે, કેમકે શરીરયુક્ત જીવ જ જીવાત્મા કહેવાય છે. શરીર અને જીવાત્મામાં અત્યન્ત ભેદ માનવામાં આવે તે શરીર દ્વારા ભેગવાયેલા પદાર્થોનું વિજ્ઞાન જીવને શી રીતે થશે? તથા શરીરે કરેલા પાપેને આત્મા શા માટે ભેગવશે? શરીર કર્મ કરે અને આત્મા તેને ફળને ભગવે તે “અકૃતાભ્યાગમ” નામને દોષ માથા ઉપર સવાર થઈ બેસશે. તે આ પ્રમાણે આત્માએ જ્યારે કાંઈ પણ પાપ કર્યું નથી તે ફળ ભેગવવાનું શી રીતે આવશે? “કોલસે રામજીભાઈ ખાય અને કાળું મોટું લાલજીભાઈનું થાય” આવું કોઈ કાળે બન્યું નથી અને બનતું નથી. બંનેને જૂદા માનવામાં શરીરના કરેલા પાપોનું સંવેદન જીવ ને થઈ શકે જ નહી. તેમ છતાં પણ સંસારના જીવ માત્રને પ્રત્યક્ષ કરતાં ફળનું સંવેદન આત્માને જ થાય છે, માટે જીવ અને શરીર સર્વથા ભિન્ન હોઈ શકે નહી. તેવી રીતે સર્વથા અભિન્ન માનવામાં આવે તે શરીર સાથે આત્માને પણ ભસ્મસાત થવાને પ્રસંગ આવશે જે કેઈને પણ ઈષ્ટ નથી, માટે શરીરે અને જીવભિન્નભિન્ન છે. " દ્રવ્ય અને પર્યાયમાં પણ અત્યન્સ ભેદની કલ્પના કરવી .: , , Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ શતક ૧૭ મું : ઉદ્દેશક-૨ તે પણ ઠીક નથી. કેમકે ઘટ અને કળશની જેમ દ્રવ્ય અને પર્યાયમાં પણ ભેદની ઉપલબ્ધિ નથી. કદાચ દ્રવ્ય અને પર્યાયની જ્ઞાનલબ્ધિ જૂદી જૂદી થવાનાં કારણે તમને ભિન્નતા લાગશે. પરંતુ એ પણ ઠીક નથી કેમકે દ્રવ્ય અને પર્યાયમાં ભેદ કેવળ અનુવૃતિ અને વ્યાવૃતિ પ્રત્યયિક છે અને કેવળ પ્રતિભાસ કાળ પર્યન્ત જ રહે છે. જેમકે આ ઘડે છે, આ ઘડો છે, આ પ્રમાણે અનુવૃતિ રૂપે ઘટાકારમાં ઘટનું જ્ઞાન થાય છે, જ્યારે આ ઘડો આનાથી જૂદ છે. રંગે-આકારે જૂદો ઈત્યાદિક વ્યાવૃતિ રૂપે ઘટાકારમાં ઘટના પર્યાનું જ્ઞાન થાય છે. માટે દ્રવ્યથી પર્યાય ભિન્ન નથી, પર્યાયથી દ્રવ્ય પણ ભિન્ન નથી. આ પ્રમાણે જ્ઞાન–દર્શન ઉપગમાં પણ જે જીવ છે તે જ જીવાત્મા છે. ભગવંતની યથાર્થ વાણી સાંભળીને સૌ ખુશ થયા. રૂપીદેવ શું અરૂપી અવસ્થામાં રહી શકે છે? ગૌતમસ્વામી પૂછે છે કે પ્રભે! મહદ્ધિક, મહાસુખી, મહાતિવંત, મહાયશસ્વી અને જબરદસ્ત શક્તિને ધારક દેવ ક્રિયકરણ પહેલા જ જે રૂપી છે તે પિતાના આત્માને અમૂર્ત (અરૂપી) બનાવીને રહેવા માટે સમર્થ છે? સારાંશ કે દેવનિ પ્રાપ્ત દેવ રૂપી હોવા છતાં પણ અરૂપી બનીને દેવલેકમાં રહી શકે છે. આ | મનાઈ ફરમાવતાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! સંસારના જે ભાવે છે તેને હું યથાર્થ જાણુ છુ, યર્થાથ રૂપે જોઉં છું, શ્રદ્ધાના વિષયભૂત બનાવું છું, કેવળજ્ઞાનથી જાણું છું અને સારી રીતે જોઉં છું. પહેલા પણ વસ્તુની યથાર્થતા જાણું Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ હતી, શ્રદ્ધાના વિષયભૂત બનાવી હતી અને ધના પ્રકારે વડે મેં આજ રીતે જાણ્યુ હતુ. વસ્તુની સ્પષ્ટતા કરતાં ભગવંતે કહ્યું કે દેવત્વ પર્યાયને પામેલા જીવ રૂપ વાલા જ હાય છે, માટે સકમ સરાગ સવેદ-સમેહ, સલેશ્ય અને સશરીર જીવ અરૂપી હાતા નથી, પણ રૂપવાન એટલે મૂર્ત જ હોય છે. જીવના આ બધા વિશેષણામાં હેતુ, હેતુમદ્ભાવ નીચે પ્રમાણે જાણવા. દેવતત્યાદિ પાંચા પ્રાપ્ત કરતા જીવ રૂપી હાય છે. ગૌતમ! તને કદાચ એમ થશે કે, સ્વભાવથી જ જે અરૂપી હાય તે રૂપી (રુપવાન) શી રીતે બની શકતા હશે ? અને આવી રીતે પદાર્થોં પેાતાના સ્વભાવ છેડશે તેા લક્ષ્ય, લક્ષણ, હેતુ, આદિની પરિભાષા બગડયા વિના રહેશે નહિ. ખ્યાલ ગૌતમ ! તે માટે જ સ્યાદ્વાદ’ સિદ્ધાંત અજોડ છે. અપરાભવનીય છે અને માનવ માત્રને સત્યજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં પૂર્ણ સમ છે. કેમકે સંસાર સૌને પ્રત્યક્ષ છે માટે તેની વ્યવસ્થાના કરીને ભાષાવ્યવહાર સાપેક્ષ કરવામાં આવે તે સિદ્ધાંત અને સંસારને કોઈ જાતના વાંધા નથી આવતા, કેમકે સંસારના વ્યવહારને ઠોકર મારીને કેવળ સિદ્ધાંતાથી કોઈ પણ સમસ્યાના નિર્ણય લેવાતા નથી. કદાચ લેવામાં આવશે તે સ`સારના કલેશા વધારે ભડકશે અને શાન્તિ તથા સમાધિ જોખમાશે. તે માટે કેવળ તર્કબુદ્ધિથી સંસારને સમ્યજ્ઞાન આપવા કરતાં તે બ ંનેને સાપેક્ષ બુદ્ધિથી સમજવાની કેશીશ યદિ કરવામાં આવશે તે માનવનુ મન કદાગ્રહ વિનાનુ થતાં સામાજિક જીવનમાં પણ શાંતિ આવશે. સંસારના કોઇ પણ પદાર્થ ઈત્થભૂત નથી માટે પ્રસંગ Page #448 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું ઉદ્દેશક-૨ ૩૯૩ માત્રને પિતાના ગજથી માપવા કરતાં સાપેક્ષવાદના ગજથી માપવાને આગ્રહ કરે. કેમકે તૃણથી લઈને સિદ્ધના જી સુધીને નિર્ણય કરવામાં સાપેક્ષવાદ સિવાય બીજા કોઈ પણ વાદથી યથાર્થ નિર્ણય કરે લગભગ અશક્ય જ છે. બેશક ! જીવ અરૂપી જ છે પણ તે દ્રવ્યાસ્તિકનયે અરૂપી છે, જ્યારે સંસારમાં રખડપટ્ટી કરનારે જીવ કર્મોના ચક્રમાં ફસાયેલું હોવાથી હર હાલતમાં પણ સંસારની ચાર ગતિના રાશી લાખ બજારમાં અવરજવર કર્યા વિના રહી શકે નહીં. આ કારણે કર્મોની વર્ગણ રૂપ પર્યામાં પૂર્ણ રૂપે વિંટાયેલા જીવના પર્યાયને નિર્ણય પર્યાયાસ્તિક નયે કર્યા વિના છુટકારો નથી. કેમકે સત્તામાં પડેલા કર્મો અવશ્યમેવ ઉદયમાં આવશે જ અને તે કારણે જીવના પર્યાયે પ્રતિ સમયે બદલાયા વિના રહેતા નથી. તેથી જે જીવ સકર્મક છે એટલે કે કર્મોના ભારથી દબાઈ ગયેલ હોય તેને સંસારના સ્ટેજ પર રૂપી બન્યા વિના શી રીતે ચાલી શકવાનું હતું કેમકે ત્રાણુનુબંધની બેડીમાં ફસાયેલા જીવને પોતાના બંધન ભેગવવાને માટે, માતાના રૂપમાં, પિતાના રૂપમાં, પતિના રૂપમાં કે સ્ત્રીના રૂપમાં પણ આવ્યા વિના ત્રાણાનુબંધને પણ શી રીતે ભેગવશે? માટે જે સકર્મક છે તે રૂપી છે. અરૂપી આત્માને કમેને બંધ કેવી રીતે થયો? - ત્રીજા વિશેષણને નિર્ણય કરીએ તે પહેલા એટલું જાણુ લેવું જરૂરી છે કે જીવાત્મા કેઈ દિવસે પણ અકર્મક હતું જ નહી. જે અકર્મક હોય તેને કર્મોને બંધ શી રીતે થશે? માટે અનાદિકાળથી જીવ સકર્મક જ છે માટે રૂપી છે. ખાણમાંથી - , , , , , , Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ - શ્રી ભગવતી સૂત્રસાર સંગ્રહ ભા. ૩ નીકળેલી રેતીને જોઈ વૈજ્ઞાનિક કહેશે કે આમાં સુવર્ણનું મિશ્રણ છે, અહીં આવે પ્રશ્ન સુલભ બની શકે છે કે ખાણમાંથી માટી અને તેનું કેણે ભેગું કર્યું? ક્યારે કર્યું? ક્યા સાધનથી કર્યું? શા માટે કર્યું ? તેને સાક્ષી કેણ છે? આપણે સમજી શકીએ છીએ આ બધા પ્રશ્નો નવરા માણસેના જ હોઈ શકે છે. જેનાં જીવનમાં આત્મકલ્યાણની સાધના નથી તેવા નવરા માણસો જ સંસાર માટે અભિશાપ છે. કેમકે સંસારમાં આજે પણ એવા પદાર્થો છે કે જેને નિર્ણય અનાદિકાળથી આજ સુધી પણ કેઈએ કર્યો નથી. કબૂતરી પહેલા? કે અંડુ પહેલા? આ પ્રશ્નનો નિર્ણય ૩૩ કરેડ દેવે ભેગા મળીને પણ કરી શકે તેમ નથી. કેમકે સંસારમાં કબૂતરી ન હોય તે અંડુ ક્યાંથી આવ્યું અને અંડુ ન હોય તે કબૂતરી ક્યાંથી આવી? પણ આવા પ્રસંગમાં સંસારના નવરા માણસને જીભાજોડી કરીને, ડંડાડુંડી કરીને સંસારના માનને વૈર-વિરોધની હેળીમાં પટકીને છેવટે થાક્યા પછી કહ્યાં વિના છુટકારે જ નથી કે કબૂતરી અને અંડુ અનાદિકાળના છે; સુવર્ણ અને માટી પણ અનાદિકાળના છે, તેવી રીતે જીવ સાથે મિશ્રિત થયેલા કર્મો પણ અનાદિકાળના છે. અનાદિકાળના પ્રવાહથી જીવ સકર્મક છે. તે કર્મો લાગવાનું કારણ બતાવતાં સૂત્રકારે જીવને ત્રીજો વિશેષણ “સરાગ” મૂક્યો છે. સરાગ જીવને કર્મો કેવી રીતે લાગશે? આ જવાબમાં કહેવાયું છે કે, જ્યાં રાગ હોય છે ત્યાં શ્રેષની પણું હાજરી હોય જ છે.” ઘી, તેલ, કે રેગાનની ચીકાશવાળા પદાર્થ પર ધૂળ આદિના રજકણ ચોંટ્યા વિના રહેતા નથી. તેમ રાગ-દ્વેષની ચીકાશવાળા આત્મા પર કમની વર્ગણા Page #450 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મુ : ઉદ્દેશક-૨ ૩૯૫ એની રજ પ્રતિસમયે ચાંટતી જ હાય છે. જેમકે અનંતાનંત મનગમતા પદાર્થા પ્રત્યે રહેલે રાગ અને અણુગમતા પદાર્થો પ્રત્યે રહેલા દ્વેષ. સંસારીને અવશ્ય હોય છે, માટે કર્માંને નવનવા અધ થતા રહે તેમાં આશ્ચય નથી. રાગ-દ્વેષ થવામાં કયું કારણ છે ? જીવને રાગદ્વેષ શા માટે થતા હશે ? એટલે કે અમુક શબ્દો ગમ્યા . અને બીજા શબ્દો ન ગમ્યા. અમુક ખાનપાન જેવાં કે દૂધ, મલાઇ, રાખડી, બદામપાક, કોપરાપાક, આંબા, કેળા, દાડમ, લવિંગ, એલાયચી આદિ દ્રબ્યા ગમ્યા અને મકાઇ, જુવાર, બાજરીના લુખા રોટલા ગમ્યા. ગુલાબ, હીના આદિ અત્તર અને સુગંધી પદાર્થા ગમ્યા અને ગંદા પા પ્રત્યે નફરત આવી. જુવાન, મદમાતી અને રૂપવતી સ્ત્રીના સ્પર્શે તથા મુલાયમ વસ્ત્રો, ગાદલા, તકીયા આદિ ગમ્યા અને ડેસી, રાગિષ્ઠ, કાળાવાનની સ્ત્રી તથા જાડા ખાદીના કપડાં ન ગમ્યા. ગેારી ચામડીની રૂપવતી કન્યાઓને કે રંગબેર’ગી કપડામાં ઢંકાયેલી કુળવધુઓને જોવાનુ ગમ્યું તથા ખેલકૂદ-તમાશા ગમ્યા પણ કદરૂપી સ્ત્રી આદિ ન ગમ્યા, ઇત્યાદિક ગમવાનું કે ન ગમવાનું આ જીવને શા માટે થાય છે? તેના જવાબમાં માનવ માત્રના કર્માંને પ્રત્યક્ષ કરનારા ભગવાન મહાવીરસ્વામીએ જવામમાં જીવને ચેાથેા વિશેષ ‘ સવેદ’ લગાડ્યો છે, એટલે જીવમાત્ર સવેદ હાવાથી સરાગ છે, સરાગ હાવાથી સકર્મક છે અને સકર્માંક હાવાથી રૂપી છે. વેદ એટલે શું ? જેનાં કારણે રાગી પુરુષને મનગમતીજી, રાત્રિણી સ્ત્રીને Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ મનગમતા પુરુષ અને હૈયાના તથા શરીરના નપુંસકાને સ્ત્રી તથા પુરુષ બંનેને ભાગવવાની ઈચ્છા થાય તેને જૈન શાસનમાં વેદ' કહ્યો છે. આવા વેદ કમ જેમને ઉદ્દયમાં વતા હાય કે ઉદીર્ણા કરીને પણ ઉદયમાં લાવવાના કે લાવ્યેા હાય તે પેાતાના વેદકને સવ થા પરાધીન બનીને પેાતાની ઇન્દ્રિયા તથા મનને ગમતા રૂપે, ગંધા, રસા, સ્પર્ધાં અને શબ્દાને મેળવવાને માટે આકાશપાતાળ એક કરતા હેાય છે, છલ-પ્રપંચ તથા માયા જાળમાં રમતા હાય છે અથવા મેળવેલા કે મળેલા તે મનગમતા પદાર્થાને સ્પવામાં, સ્વાદમાં, સૂંઘવામાં, શ્રવણમાં કે દનમાં મનની લાગણીઓને પ્રયત્નશીલ રાખીને બેઠા હાય છે અને તેમ કરતાં તે જીવ મન ગમી વસ્તુ પર રાગ અને બીજા પ્રત્યે નફરત–તિરસ્કાર દ્વારા દ્વેષમાં તણાયા વિના રહેતા નથી. જીવને વેદકમ કાંથી આવ્યા ? તે માટે પાંચમે વિશેષણ ‘સમેહ’ મૂકવામાં આવ્યેા છે. અનંત ભવાની અનત જીવા અને અજીવા સાથેની માયાના કારણે જીવમાત્રના પ્રત્યેક પ્રદેશ માહ કથી ઘેરાયેલા છે, જેથી જે સમયે મેહકમના ઉદય આવશે તેવા પ્રકારે ખીજા જીવા કે અજીવા સાથેની માયામાં જીવ મસ્ત બનશે અને માહુના કારણે વેઢ કને ભોગવવાની ઉમ્ર આવતાં કે તે પહેલા પણ અથવા વીતી ગયેલી જુવાનીમાં પણ મનગમતી સ્ત્રી, પરસ્ત્રી, વેશ્યા, કન્યા આદિના શબ્દો, રસા, ગધા અને સ્પર્શની સતામણી તે જીવને ચંચળ બનાવવા માટે અને સતાવવા માટે પ્રતિક્ષણે તૈયાર જ હાય છે, માટે કહેવાયું છે કે મેહકર્મી આત્મા સવેલ ડાય છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મુ* : ઉદ્દેશક-૨ ૩૯૭ જવાબમાં કહેવાયુ છે કે ખાસ કરીને કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યામાં રચ્યા-પચ્યા માનવના મનમાં, ઇન્દ્રિયામાં, બુદ્ધિમાં, અને શરીરમાં ગદા તત્વા જ કામ કરતા હોય છે. ફળ સ્વરૂપે તેના આત્મા પણ ગદા જ હોય છે. માટે લેશ્યા વાળા જીવ મેહુકમને ઉત્પન્ન કરનારા છે. અને જ્યાં સુધી આ જીવ શરીરધારી છે ત્યાં સુધી લેસ્યાથી મુક્ત બની શકવાને નથી, આ બધા સાક વિશેષણાને લઇને હું ગૌતમ ! દેવે પણ લેશ્યાવાળા હેાવાને કારણે સમેાહી–સવેદી આદિ હાવાથી રૂપી છે. માટે તેવી અવસ્થામાં તે અરૂપી બનવા માટે અશક્ત છે. .. સિદ્ધના જીવે અરૂપી છે માટે રૂપિlને કોઈકાળે પણ પામી શકવાના નથી કેમકે “ સિદ્ધાણં નથિ àદ્દો ' સિદ્ધોને શરીર નથી માટે લેશ્યાએ નથી, માડુ નથી, વેદ નથી, કમ નથી, માટે અરૂપી છે. સંસારી જીવ તેવા નથી માટે રૂપી છે. શતક ૧૭ ના ઉદ્દેશા બીજો પૂ. Page #453 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મુ : ઉદ્દેશક-૩ શૈલેશી પ્રાપ્ત અણુમાર શું કંપે છે ? હે પ્રભો ! જે અણગારે ( મુનિએ ) શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે, તે પ્રમાણ રહિત સદા કપાયમાન થાય છે? જવાબમાં ભગવંતે ફરમાવ્યુ કે હે ગૌતમ! શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી પર પ્રયાગ વિના એક સ્થાનેથી બીજા સ્થાને જતા નથી, ખીજા સ્થાનેથી ત્યાં પાછા આવતા નથી, એકેય દિશામાં તે જતા નથી, કોઈનાથી પણ ભય ખાતા નથી, કોઇને પ્રેરણા કરતા નથી, કેમકે શૈલ અર્થાત્ પત અને તેમાં રાજા જેવા શૈલેશ ( મેરૂ પર્યંત) છે. ગમે તેવા કલ્પાંત વાયરે ચાલે તેા પણ મેરૂ પર્યંત ચાલતા નથી किं मंदराद्रि शिखरं चलितं कदाचित् તેવી રીતે ધ્યાન અવસ્થાની ચરમ સીમા શૈલેશી હાવાથી અણુગાર પણ મેરૂ પતની જેમ સથા સ્થિર રહે છે. આ કારણે તે કદિ પણ પતા નથી. . "" ,, એજના ( ક્રુપન ) કેટલા પ્રકારે છે ? ભગવતે પાંચ પ્રકારે એજના કહી છે. તે આ પ્રમાણેદ્રચૈજના, ક્ષેત્રેજના, કાળેજના, ભવેજના અને ભાવેજના. દ્રવ્યંજનાના ચાર પ્રકાર છે. નરક આદિ ગતિએની અપેક્ષાએ આ ભેદો છે. નારક જીવા-નારક દ્રવ્યમાં ભૂતકાળે હતાં. વર્તમાનકાળમાં છે, અને ભાવીકાળમાં પણ રહેશે. આ કારણે Page #454 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મુ : ઉદ્દેશક-૩ : ૩૯૯ નારકોએ ત્રણે કાળમાં દ્રવ્યંજના કરી છે. કરે છે અને કરશે. આ રીતે”બીજા જીવા માટે પણ જાણી લેવું, નારક ક્ષેત્રૈજના, અર્થાત્ નારકો નરકભૂમિના ક્ષેત્રમાં રહીને ત્રણે કાળની એજના કરે છે. કાળેજના, નરકભૂમિમાં રહેવાના કાળ દરમ્યાન ત્રણે કાળની એજના કરે છે. ભવેજના, નરકના ભવમાં રહીને કરે છે. ભાવૈજના, ઔદાયિકાદિ ભાવેામાં રહીને કરે છે. આ પ્રમાણે બીજી ગતિએનું પણ જાણવું. ચલના સંબંધીની વક્તવ્યતા હે પ્રભુ ! ચલના કેટલા પ્રકારે કહી છે ? ભગવતે શરીર, ઇન્દ્રિય અને યાગને લક્ષ્ય કરીને ત્રણ પ્રકારની ચલના કહી છે. ચલના પણ એક પ્રકારનું કંપન જ છે. જે એજનાથી વધારે સ્પષ્ટ હેાય છે. પાંચ શરીરને લઈને શરીર ચલના પાંચ પ્રકારે છે. ઔદારિકાઢિ શરીરના ચલનમાં તપ્રાયેાગ્ય પુદ્ગલેનુ તે તે રૂપે ગ્રહણ કરવું તે શરીર ચલના છે. સ્પર્શેન્દ્રિયાદિની ચલનામાં તપ્રાયેાગ્ય ઇન્દ્રિયાનુ' તે તે રૂપે ગ્રહણ થવુ' તે ઇન્દ્રિય ચલના છે. યોગ માટે પણ ઉપર પ્રમાણે જ જાણવું. વિષયને સ્પષ્ટ કરતાં ભગવતે કહ્યું કે, ઔદારિક શરીરમાં રહેલા જીવા જ્યારે નવા નવા શરીર પ્રાયેાગ્ય દ્રવ્યાને ઔદારિક શરીર રૂપથી પરિમાવે છે તેને જ ઔદારિક ચલના કહે છે. જે ભૂતકાળમાં પણ જીવે કરી છે, વમાનકાળમાં પણ કરે છે અને ભાવીમાં પણ કરશે. આજ રીતે પાંચ શરીર ઇન્દ્રિયા અને યાગ માટે પણ જાણવું. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સવેગાદિ ધર્મનું ફળ શું છે? હે પ્રભેનિમ્નલિખિત સંવેગાદિ, ૨૮ પ્રકારના ધર્મોની આરાધના શું સાર્થક ફળ દેવાવાળી બને છે ? જવાબમાં ભગવંતે “હા” કહી છે. તેને અર્થો સંક્ષેપથી અહીં જાણીએ અને વિસ્તારથી ગુરુમુખે જાણવા કેમકે જાણયેાગ્ય અને જીવનમાં ઉતારવાલાયક તો સૌથી પહેલા જાણવાથી જીવન ધન્ય અને આરાધક બનવા પામે છે. પાપના ભરેલા સંસારમાં આરાધ્ય અને ઉપાદેય તને સ્વીકાર કરવાથી જીવન યાત્રા સફળ બનશે અને ભવભવાંતરમાં પવિત્ર સંસ્કારને ઉદય થતાં આપણે આત્મા હંમેશાંને માટે અનંત દુઃખના ભરેલા સંસારને ત્યાગ કરી અનંત સુખને સ્વામી બનશે. સંવેગાદિ ૨૮ પદે નીચે પ્રમાણે છે. ' (૧) સંવેગ –અવ્યાબાધ અને અનંત સુખના ધામ સ્વરૂપ મોક્ષ પ્રાપ્તિના અભિલાષને સંવેગ કહેવાય છે. ધ્યેય, લક્ષ્ય અને પ્રવૃત્તિ યદિ પરસ્પર એક બીજાને અનુકુળ હોય તે ગમે તે કાર્યસિદ્ધિ થવામાં બાધ આવતું નથી. તેવી રીતે સંસારમાં રહેવા છતાં પણ મેક્ષનું ધ્યેય હોય અને તે અનુસારે લક્ષ્ય અને પ્રવૃત્તિ પણ હોય તે ઈષ્ટ સિદ્ધિ થતાં વાર લાગતી નથી. (૨) નિવેદ-પૂર્વના પુણ્યદયે મળેલા ભૌતિક સુખના ભગવટામાં ઉદાસીનતા કેળવવી. . (૩) ગુરુ સાધર્મિક સુશ્રષા:- એટલે કે દિક્ષાગુરુ, વિદ્યાગુરુ કે આચાર્ય આદિ ગુરુજનેની બહુમાનપૂર્વક સેવા અને વિનય કર. Page #456 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું: ઉદ્દેશક-૩ ૪૦૧ (૪) આલેચના –વસિક કે રાત્રિક આદિ દોષનું ગુરૂ સમક્ષ સાચા હૃદયથી પ્રકાશન કરવું. (૫) નિંદના –પિતાના દોષની નિંદા કરવી એટલે કે દોષોને દેષ જ જાણીને તેને નિંદવા. (૬) ગીંણ –ગુરૂ પાસે આત્મદોષને પ્રકાશિત કરવા. (૭) ક્ષમાપના :-આપણા વ્યવહારથી અસંતુષ્ટ માણસની ક્ષમા માંગવી. (૮) શ્રુત સહાયતા :–આગમીય શ્રુતજ્ઞાનને પરમ મિત્ર માનીને તેને અભ્યાસ કરે અને વધાર. (૯) વ્યુપશમના:- ક્રોધના નિમિત્ત મળવા છતાં પણ પિતાના જીવનમાં ક્રોધાદિને પ્રવેશ ન આપે. (૧૦) ભાવે અપ્રતિબદ્ધતા:-હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા અને વેદાદિના સેવનમાં કે તેની સ્મૃતિમાં પણ માનસિક આગ્રહને ત્યાગ. (૧૧) વિનિવર્તના:-અસંયમ માટેના ૨૦ પ્રકારના અસમાધિ સ્થાનેથી હમેશાં બચતા રહેવું. (૧૨) વિવિક્ત શયનાદિ –એટલે કે પશુ-પક્ષી અને નપુંસક આદિના પતન સ્થાનેથી અતિરિક્ત એકાંત વસતિમાં રહેવું. ૧૩) શ્રોત્રેન્દ્રિય સંવર –ઉપચારથી પાંચ ઇન્દ્રિયને સંવર કરે. એટલે દુરાચારના રસ્તે જતી અટકાવવી. (૧૪) યુગ પ્રત્યાખ્યાન -કષાય વશ, મન-વચન અને કાયાથી કરેલા, કરાવેલા કે અનુદેલા પાપમાર્ગોને અનુરોધ કરો . Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ : (૧૫) શરીર પ્રત્યાખ્યાન -માયા વશ બનીને સેવેલી શરીરની સુકમારતાને ત્યાગ કરે. . (૧૬) કષાય પ્રત્યાખ્યાન -કોધમાન-માયા અને તેમનાં કુસંસ્કારોનું પ્રત્યાખ્યાન કરવું. (૧૭) સંગ પ્રત્યાખ્યાન -જીન કલ્પીપણું સ્વીકાર કર્યા પછી જ મંડળી વ્યવહાર છે . (૧૮) ઉપધિ પ્રત્યાખ્યાન વધારે પડતી કે વધારી દીધેલી ઉપધિને ત્યાગ કરે. (૧૯) વિરાગતા -રાગ-દ્વેષ ફરીથી ઉત્પન્ન ન થાય કે વિધવા ન પામે તેથી સંસાર સાથેની માયાને લાત મારી દેવી. (૨૦) ભાવ સત્ય-સંસારને કોઇપણ પ્રકરણ, પદાર્થ, ખાનપાન અથવા ખોટા પિઝીશનના ખ્યાલામાં પિતાના અંતઃકરણને અશુદ્ધ ન થવા દેવું. (૨૧) વેગ સત્ય -મન-વચન અને કાયાને કેઈકાલે પણ અને ખાસ કરીને વૈરી-વિરોધી માણસ સાથે રહેતા પણ વક થવા ન દેવી. (૨૨) કરણ સત્ય –પિંડ વિશુદ્ધિ આદિ ઉત્તર ગુણોને શુદ્ધ રાખવા માટે પ્રયત્નશીલ રહેવું. (૨૩) મનઃ સમાહરણતા -એટલે મનને ચંચળ થવા ન દેવું. ઉપચારથી વચનકાયને પણ. (૨૪) ક્રોધ ત્યાગ :-ઉપચારથી કષાયને ત્યાગ. (૨૫) જ્ઞાન સમ્પન્નતા :-સમ્યગજ્ઞાનમાં આગળ વધવું. (૨૬) દર્શન સમ્પન્નતા:-દર્શન અને ચારિત્રની શુદ્ધિ રાખવી. Page #458 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મુ : ઉદ્દેશક-૩ (૨૭) સહી લેવી. ૪૦૩ વેદના ધ્યાસનતા :–પરિષહ આદિ વેદનાઓને ( ૨૮ ) કલ્યાણુ કારક મિત્ર બુદ્ધિથી-મારણાંતિક ઉપસર્ગાને સહુવા. હે દેવાધિદેવ ! પરમતારક ! અનન્ત જ્ઞાનિન્! ભગવાન મહાવીરસ્વામી, આપશ્રી આપના સ્વમુખે ફરમાવે કે ઉપર પ્રમાણેના ૨૮ પદોની સમ્યગ્ આરાધના કરનાર ભાગ્યશાળીને કેવા ફળેા મળશે ? મેક્ષ મળશે ? ગૌતમસ્વામીની ઉપર્યુક્ત વાણી સાંભળીને ચરાચર સંસારના યથાવાદી ભગવતે ડકાની ચાટ સાથે કહ્યું કે હું ગૌતમ ! હું તપસ્વિન્ ! હું મેાક્ષાભિલાષિન! ઇન્દ્રભૂતિ, તે ભાગ્યશાળી જરૂર જરૂર સમ્પૂર્ણ કર્મોને નાશ કરીને આજેકાલે કે પરમ દહાડે પણ મેક્ષમાં જશે, જરૂર જશે. પછી ભલે તે સાધક ઐરાવત, મહાવિદેહ કે ભારતભૂમિના પંજાબ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન કે માલવપ્રદેશમાં એસવાળ, પારવાળ, શ્રીમાળી કે બીજી કોઈ જાતિમાં હશે, પૈસાવાળા હશે કે નિર્દેન હશે, સ્રી હશે કે પુરૂષ હશે, નગ્ન હશે કે વસ્ત્રધારી હશે, ભણેલા કે અનપઢ હશે, કાળાર ગે કે ધેાળા રંગે હશે, હે ગૌતમ ! તે બધા મેાક્ષમાં જશે એમ તુ નક્કી સમજજે કેમકે મેાક્ષને નાત-જાત-રંગ-વેષ કે દેશ સાથે સંબંધ નથી. નથી ને નથી જ. અને ગૌતમ! તમે પણ મેાક્ષમાં જવાના છે તેમ નિઃશ ંક માનજો. આવી ઉદાર--સત્ય અને પવિત્ર ભગવંતની વાણી સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા, ઘણા રાજી થયાં તથા ત્રિવિધ ભગવ ંતને દ્રવ્ય તથા ભાવવઢના કરીને પેાતાના આસને ગયા. શતક ૧૭ ના ઉદ્દેશાત્રીજો પૂ. Page #459 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું : ઉદ્દેશક-૪ પ્રાણાતિપાતાદિ ક્રિયાઓ શું જીવ કરે છે? રાજગૃહી નગરીમાં સ્થાપિત સમવસરણમાં બિરાજમાન થયેલા ભગવંતને ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! પ્રાણુતિ પાતાદિ ક્રિયાઓને છે શું કરે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! પ્રાણાતિપાતાદિ પાપની સંખ્યા ૧૮ની છે “થી તે ઉત્તમ રૂતિ થાનું, giviના મેચ થાનં gruસ્થાન ” મનવચન-કાયાથી પ્રમાદ વશ બનીને જે કરાય તે પાપ છે, જેને આત્મા પિતે તે તે ક્રિયાઓ સાથે સંબંધિત થઈને કરે છે એટલે કે શરીરના માધ્યમથી થતી ક્રિયાનું પાપ આત્માને સ્પશે છે, આનું વિશદ વર્ણન પહેલા ભાગમાં કરાઈ ગયું છે. રાજગૃહીનગરીના ગુણશિલ ચૈત્યમાં સમવસરણસ્થ ભગવંતે કહ્યું કે હે ગૌતમ! પ્રાણાતિપાત એટલે કે બીજા ના પ્રાણનું હનન કરવું પાપ જ છે, તથા ધર્મ, સંપ્રદાય કે મંત્રોચ્ચારણ વડે પણ કરાતે પ્રાણાતિપાત કેઈપણ કાળે ધર્મ હોતું નથી. આ પ્રમાણે મૃષાવાદાદિ પાપ માટે પણ સમજવું. જીવે શું સ્વયંકૃત દુખેને ભેગવે છે? ગૌતમસ્વામીના પૂછવાથી પ્રભુએ કહ્યું કે હે ગૌતમ! જીવ માત્ર સ્વયં કરેલા દુઃખને જ ભેગવે છે, પરંતુ પરકૃત Page #460 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું : ઉદ્દેશક-૪ ૪૦૫ દુઃખાને નથી ભાગવતા, યાવત્ વૈમાનિક સુધીના દંડકોમાં આ પ્રમાણે જાણવુ. જીવા પેાતાની કરેલી વેદનાને જ ભાગવનારા છે. તેમાં ક કારણ છે અને દુઃખ વેદના કાર્ય છે એટલે કા માં કારણને ઉપચાર કરવાથી કર્મોના કર્તા અને ભેાક્તા આત્મા સ્વય છે, બીજા જીવના કરેલા કર્યાં બીજાને કોઈ કાળે ભાગવવા પડતા નથી. આ હકીકત આપણે મહાવીરસ્વામીની વાણીથી જાણી રહ્યાં છીએ. ,, પારકાના કરેલા કર્માં ઢિ આ જીવને ભાગવવા પડે તે કૃતનાશ અને અકૃતાભ્યાગમ નામના દોષો લાગુ પડ્યા વિના રહેવાના નથી. જેમકે જે જીવાત્માએ કર્યાં કર્યાં છે તે દિ તેને ભાગવવા ન પડે તે ‘કૃતનાશ’એટલે કે કરેલા કર્માંને ભેગવ્યા વિનાની સ્થિતિ ઉભી થશે પરંતુ આવું િ અનતુ નથી કે–ભોગવ્યા વિના કર્યાં નાશ પામે તથા જે જીવે પાપા કર્યાં નથી છતાં પણ ખીજાના કર્યાં ભાગવવાં જતાં અકૃતાભ્યાગમ ’ દોષ લાગુ પડશે જે સથા અનિષ્ટ છે અને કોઇને પણ માન્ય નથી. માટે ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે 6 : જીવમાત્ર પેાતાના જ કમાં ભાગવી રહ્યો છે. 66 શતક ૧૭ ને ઉદ્દેશા ચોથા પૂર્ણ, & Page #461 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું : ઉદ્દેશક-૫ ઇશાનેન્દ્રની સુધર્મા સભા *ચાં સ્થાને આવી ? જવાબમાં ફરમાવ્યુ’ કે, જમ્મુદ્વીપના મેરૂ પર્વતની ઉત્તર દિશાએ રત્નપ્રભા પૃથ્વીના ભૂ ભાગથી ઉ` ચન્દ્ર-સૂર્યગ્રહ-નક્ષત્ર તારાઓના વિમાનાથી અનેક લાખા યાજન દર ઇશાન કલ્પ છે, જે પૂર્વ અને પશ્ચિમ સુધી લાખે અને ઉત્તર દક્ષિણ સુધી પહેાળા છે. જેમાં ૨૮ લાખ વિમાન છે. વચ્ચે અકાવત'સક, સ્ફટિકાવત’સક, રત્નાવત...સક, તરૂપાવત’સક, આ ચારેની વચ્ચે ઇશાનાવત'સક નામે મહાવિમાન છે. આ ઇન્દ્રની સ્થિતિ એ સાગરોપમથી કાંઈક વધારે છે, બાકીનું બધુ વર્ણન ખીજા ભાગમાં ચર્ચાયું છે. શતક ૧૭ ના ઉદ્દેશે પાંચમે પૂર્ણ મ 卐 શતક ૧૭ મું : ઉદ્દેશક-૬ પૃથ્વીકાયકે દેવલોકમાં પૃથ્વીકાયક રૂપે ઉત્પન્ન થાય છે? હે પ્રભો ! રત્નપ્રભા નરકીમાં રહેલા પૃથ્વીકાયના જીવા મારણાંતિક સમુદ્ઘાત કરીને સૌધર્મ દેવલાકમાં પૃથ્વીકાય તરીકે જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ પહેલા ઉત્પન્ન થાય Page #462 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું : ઉદ્દેશક-૭ ૪૦૭ અને પછીથી આહાર કરે ? અથવા પહેલા આહાર કરે અને પછીથી ઉત્પન્ન થાય? જવાબમાં ભગવાને કહ્યું કે હું ગૌતમ ! પૃથ્વીકાયિક જીવેાને વેદના, કષાય, અને મારણાંતિક એમ ત્રણ સમુદ્ઘાત હાય છે જેમાંથી છેલ્લા સમુદ્ધાત દેશથી તથા સ`થી થાય છે. જ્યારે સથી એટલે કે દડાની જેમ પૂના શરીરને સવ થા છોડી દે છે ત્યારે પહેલા સૌધમ દેવલાકમાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થાય છે અને પછીથી આહાર કરે છે. પરંતુ દેશથી સમુદ્ધાત કરે ત્યારે ઇયળગતિથી સમુદ્લાત કરતા કંઈક પ્રદેશા પહેલાનાં શરીરમાં રહી જાય છે માટે ત્યાં જ આહાર કરીને પછી દેવલાકમાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણે ઇશાન દેવલાકમાં યાવત્ અનુત્તર વિમાનમાં અને છેવટે ઇષત્ પ્રાગ્બારા પૃથ્વીમાં પણ જાણવું. સાથેાસાથ ખીજી પૃથ્વીથી સાતમી પૃથ્વીના પૃથ્વીકાયક જીવા માટે પણ જાણવું'. શતક ૧૭ ના ઉદ્દેશો છઠ્ઠો પૂર્ણ. 卐 શતક ૧૭મું : ઉદ્દેશક-૭ ભગવ ંતે કહ્યું કે, સૌધમ કલ્પના યાવત્ સિદ્ધશિલાના પૃથ્વીકાયક જીવા મરણ સમુદ્ઘાતથી છઠ્ઠા ઉદ્દેશાની જેમ રત્નપ્રભાથી સાતમી પૃથ્વી સુધી ઉત્પન્ન થાય છે. શતક ૧૭ના ઉદ્દેશ સાતમે પૂ Page #463 -------------------------------------------------------------------------- ________________ શતક' ૧૭મું : ઉદ્દેશક-૮-૯-૧૦-૧૧ ઉપર પ્રમાણે જ અપકાયિક જીવા અને વાયુકાયિક જીવ પ્રથમ પૃથ્વીથી સમવહન થઇને દેવલાકમાં ઉત્પન્ન થાય છે. અને દેવલાકના તે બંને જીવા યાવત્ સાતમીમાં અપકાય તથા વાયુકાય તરીકે ક્રમશઃ ઉત્પન્ન થાય છે. શતક૧૭ના ઉદ્દેશા આર્ડ-નવગ્દશ-અગ્યાર પૂર્ણ 5 શતક ૧૭ મુ : ઉદ્દેશક-૧૨ એકેન્દ્રિય જીવા સમાન આહારવાળા, આયુષ્યવાળા તેમ સાથે ઉત્પન્ન થનારા નથી, શેષ પ્રથમ શતકના બીજા ઉદ્દેશાની જેમ સમજવું. તેઓ કૃષ્ણ–નીલ-કાપાત અને તેજોલેશ્યાવાળા હાય છે, તેમાં પણ સાથી થાડા તેજોલેશ્યાવાળા અનંત ગુણા વધારે કાપાત લેશ્યાવાળા, તેનાથી વિશેષાધિક નીલ લેશ્યાવાળા અને તેનાથી વિશેષાધિક કૃષ્ણલેશ્યાવાળા જીવા હાય છે. શતક ૧૭ ના ઉદ્દેશેા બારમા પૂ 卐 શતક ૧૭: ઉદ્દેશક ૧૩-૧૪-૧૫-૧૬-૧૭ સોળમાં શતકની જેમ નાગકુમાર, સુપ કુમાર, વિદ્યુત્ક્રમાર, વાયુકુમાર અને અગ્નિકુમારેાના આહાર અને ઋદ્ધિ માટે છે. શતક ૧૭ના ઉદ્દેશેા તેર-ચૌદ-પદર-સાળ-સત્તર પૂ Page #464 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું ઉદ્દેશક-૧૩ થી ૧૭ ४०८ સમાપ્તિ વચન ” શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, ૧૭માં શતકના ૧૭ ઉદ્દેશાની સંખ્યા પ્રમાણે ૧૭ પ્રકારે સંયમ પાળનારા સ્વ. ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. (કાશીવાળા)ના શિષ્યરત્ન, શાસનદીપક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય, ન્યાયવ્યાકરણ-કાવ્ય-તીર્થ પંન્યાસપદ વિભૂષિત-ગણિવર્ય શ્રી પૂણુનન્દવિજયે (કુમાર શ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે શ્રુતાનના લાભાર્થે, ભવભવાંતરમાં પણ શ્રુતજ્ઞાનના-સંસ્કારના ઉદયકાળના પ્રાયથે, દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિભગવતી સૂત્રના મૂળપાઠ, ટીકાપાઠના આધારે, સામાન્ય બાળ જના કલ્યાણાર્થે સત્તર ઉદ્દેશ સાથેનું સત્તરમું શતક સમાપ્ત કર્યું. " शुभं भूयात् सर्वेषां जीवानाम सर्वे जीवा जैनत्व प्राप्नुयुः" શતક ૧૭ મું પૂર્ણ Page #465 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું પ્રારભ્યતે : આ શતકમાં નીચે લખ્યા પ્રમાણે ૧૦ ઉદ્દેશ છે. (૧) જી પિતાના સ્વભાવે પ્રથમ છે કે અપ્રથમ? (૨) વિશાખા નગરીમાં ભગવાન સમેસર્યા બીજે ઉદ્દેશે (૩) માકંદીપુત્ર અણગારના પ્રશ્નો સંબંધી ત્રીજે ઉદેશે (૪) પ્રાણાતિપાતાદિને થે ઉદ્દેશે (૫) અસુરકુમારની વક્તવ્યતા (૬) ગેળ આદિના વર્ણાદિ સંબંધી પ્રશ્નોત્તર (૭) યક્ષાવેશથી કેવળજ્ઞાની શું અસત્ય બોલે? (૮) અણગારની ક્રિયા માટેના પ્રશ્નોત્તરે (૯) ભવિદ્રવ્ય નૈરયિકાદિ (૧૦) સોમિલ વિપ્રના પ્રશ્નોત્તરો ૧. નમ્રતાપૂર્વક સમવસરણમાં આવવું. ૨. પૂછેલા પ્રશ્નોના દેવાધિદેવે આપેલા જવાબ. ૩. આહંત ધર્મ સ્વીકાર્યા પછી મહાવીર સ્વામીએ વિશાળ અને વિસ્તૃત આપેલ દેશ વિરતિને ઉપદેશ. શતક ૧૮મું : ઉદ્દેશક-૧ જીવ માત્ર પ્રથમ છે? અપ્રથમ છે રાજગૃહી નગરીમાં ભગવાન પધાર્યા છે. પ્રસન્ન થયેલી જનતા પિત પિતાના ઘરેથી નીકળી સમવસરણમાં આવીને Page #466 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૧ ૪૧૧ ભગવંતને વંદના-પર્યું પાસના કરે છે, ધર્મોપદેશ સાંભળે છે અને પિતા પોતાના ઘરે જાય છે. ત્યાર પછી વિનયાવનત ગૌતમ સ્વામી પરમાત્માને વંદન નમન કરીને પૂછે છે કે હે પ્રભે ! પિતાના જીવત્વની અપેક્ષાએ જીવ પ્રથમ કે અપ્રથમ છે? બહુવચનને આશ્રય કરી જી પ્રથમ કે અપ્રથમ છે? સિદ્ધને જીવ કે જેને આશ્રય કરી પ્રશ્ન કર્યો કે તેઓ પ્રથમ છે કે અપ્રથમ? પ્રશ્નને આશય આ પ્રમાણે છે. ભવભવાંતરમાં અનેક ભવે કર્યા પછી પણ જીવ પ્રથમ છે કે અપ્રથમ? અર્થાત્ જેની ઉત્પતિ હોય તેની અપેક્ષાએ તે દ્રવ્ય પ્રથમ હોય છે અને જેની ઉત્પતિ ન હોય તે અપેક્ષાએ અપ્રથમ કહેવાય છે. જીવ કોઈ કાળે કોઈનાથી ઉત્પાદ્યન હોવાના કારણે પ્રથમ નથી, પરંતુ અનાદિકાળથી અનંતકાળ સુધી અનુત્પાઘ હોવાથી અપ્રથમ છે. આ કારણે ભગવંતે કહ્યું કે હે ગૌતમ! જીવ અને જી હંમેશાને માટે અપ્રથમ છે. અનંતાનંત જીવોમાંથી કયે જીવ કેનાથી પ્રથમ જન્મ્યો? આ પ્રશ્ન સર્વથા અસ્થાને છે, કેમકે જીવત્વ સદૈવ અજન્મા હોવાથી સંસારવતી બધાએ અનાદિકાળથી છે. આ માટે તેઓ અપ્રથમ છે. આની વિશેષ વક્તવ્યતાઓ, ૧૪ દ્વારે વડે કરવામાં આવી છે, તે આ પ્રમાણે જીવ, અનાહારક, ભવસિદ્ધિક, સંજ્ઞી, વેશ્યા, દષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, વેગ, ઉપયોગ, વેદ, શરીર અને અપર્યાપ્તિ . સિદ્ધના જીવ પ્રથમ છે કેમકે સિદ્ધત્વપદ કેઈ કાળે પણ પ્રાપ્ત ન હતું તેથી તેઓ પ્રથમ છે પણ અપ્રથમ નથી. | અનાહારક –અહીં આહાર વિનાના જીવે અનાહારક Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમજવા, જે સિદ્ધ અને વિગ્રહ ગતિ પ્રાપ્તના જીવે હોય છે. તેમાં પણ સિદ્ધના જી-અનાહારકની અપેક્ષાએ પ્રથમ છે, કેમકે આવું અનાહારકત્વ તેમને પ્રથમ જ પ્રાપ્ત થયું છે જ્યારે વિગ્રહગતિ સમાપન્નક જીવે અનંતવાર કરેલું હોવાથી તે અપેક્ષાએ તે અપ્રથમ છે. ભવસિદ્ધિક :-અનાદિકાળથી જ ભવસિદ્ધિક જ હોવાથી અપ્રથમ છે. અભવસિદ્ધિકો માટે પણ જાણવું. - સંજ્ઞીદ્વાર –વિકલેન્દ્રિયને છોડીને નારકથી વૈમાનિક સુધીના છ સંજ્ઞીપણાને લઈ અપ્રથમ એટલા માટે છે કે પૂર્વભામાં અનંતીવાર સંજ્ઞિત્વ મેળવી ચૂક્યાં છે. એકલેન્દ્રિય તથા વિકલેન્દ્રિયોને સંજ્ઞિત્વને અભાવ છે. તેવી રીતે અસંસી જીવ અને જીવે પણ અપ્રથમ છે કેમકે આ ભાવ પણ અનંતીવાર પ્રાપ્ત થયેલે છે. - અસંશદ્વારમાં નૈરયિકથી લઈ વ્યંતર સુધીના સંસી જીવે પણ અસંજ્ઞી ભાવે પ્રથમ છે. આ વાત ભૂતપૂર્વ ન્યાયથી જાણવી કેમકે અસંસી છને ઉત્પાદ વ્યંતર સુધીના સંજ્ઞી જીમાં પણ થાય છે. પૃથ્વી આદિના અસંજ્ઞી જેને અસંજ્ઞી ભાવથી અપ્રથમ છે. જ્યારે સિદ્ધના જ પ્રથમ છે કેમ કે આ ભાવ તેમને પ્રથમ જ પ્રાપ્ત કર્યો છે. સલેશ્ય-જીવ અને જીવે આહારકની જેમ અપ્રથમ જાણવા. સિદ્ધો અલેશ્યાભાવથી પ્રથમ છે. સમ્યગ્દષ્ટિ-આ ભાવ વડે જીવ પ્રથમ અને અપ્રથમ પણ હોય છે. અનાદિ મિથ્યાદષ્ટિ જીવ જ્યારે પ્રથમવાર સમ્યક્ત્વ Page #468 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૧ ૪૧૩ પ્રાપ્ત કરે તે અપેક્ષાએ પ્રથમ જાણવું. અને વમન કરાયેલું સમ્યકત્વ બીજી વાર પ્રાપ્ત કરે તે અપેક્ષાએ અપ્રથમ જાણવું. એકેન્દ્રિયેને છેડી વૈમાનિક જી સુધી આ વાત જાણવી. કેમ કે તેમને સમ્યકત્વ નથી. વિકલેન્દ્રિયને સાસ્વાદ ગુણઠ્ઠાણુની અપેક્ષાએ અપર્યાપ્તાવસ્થામાં સમ્યક્ત્વ થાય છે. આ કારણે સૂત્રમાં એકેન્દ્રિયોને છોડ્યા છે. શેષ જીવે બંને છે. સિદ્ધ –સમ્યગ્દષ્ટિભાવથી પ્રથમ છે કેમ કે સિદ્ધત્વ સહચરિત્ર સમ્યગ્દર્શન, મોક્ષગમન પ્રથમ પ્રાપ્ત થાય છે. સંયતકાર-એક અને બહુવચનને આશ્રય કરી કદાચ પ્રથમ અને અપ્રથમ પણ હોય છે. બીજા અનેક જીની અપેક્ષાએ એક જીવ પ્રથમ અને અપ્રથમ હોય છે. અસંયત જીવ અપ્રથમ છે. આ પ્રમાણે સંયતાસંયત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એક અને બહુવચનની દૃષ્ટિએ પ્રથમ અને અપ્રથમ હોય છે. પ્રથમવાર દેશવિરતિની અપેક્ષાએ પ્રથમ અને ભવભ્રમણમાં અપ્રથમ હોય છે. એટલે કે આ ભવથી પહેલા પણ જીવે દેશવિરતિ પ્રાપ્ત કરેલી છે. કષાયદ્વાર -અનાદિ કાળથી જીવ કષાયી હોવાથી અપ્રથમ છે. જ્યારે અકષાયી જીવ યથાખ્યાત ચારિત્રની પ્રથમ પ્રાપ્તિમાં પ્રથમ છે અને બીજીવાર યથાાત ચારિત્રની અપેક્ષાએ અપ્રથમ છે. સિદ્ધના જીવે પ્રથમ છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જ્ઞાનદ્વાર :–સમ્યગ્દષ્ટિની જેમ જ્ઞાની પણ પ્રથમ અને અપ્રથમ છે; કેવળજ્ઞાની કેવળજ્ઞાનની અપેક્ષાએ પ્રથમ છે. શેષ જીવા જ્ઞાનની પ્રથમ પ્રાપ્તિની અપેક્ષાએ પ્રથમ અને પુનઃ પ્રાપ્તિના કારણે અપ્રથમ છે. ૪૧૪ સયેાગી જીવા અપ્રથમ છે અને અયાગી પ્રથમ છે. સવેદી જીવા પણ અપ્રથમ છે અને અવેન્રી પ્રથમ જાણવા. સશરીર જીવા પણ અપ્રથમ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા પણ અપ્રથમ જાણવા. અને ઉપયેાગવાળા જીવા અપ્રથમ છે. ચરમેાચરમ માટેની વક્તવ્યતા ચરમ એટલે જેના સદા અંત થાય તે અને અચરમના અંત થતા નથી. જીવ માત્ર પેાતાના ‘જીવવ’ની અપેક્ષાએ નાશ પામતે નથી માટે તે અચરમ છે. સિદ્ધાત્મા પણ અચરમ છે. નારક કદાચ નરકગતિમાંથી નીકળીને મેાક્ષમાં જાય તે અપેક્ષાએ ચરમ અર્થાત્ ફરીથી તેને નરકમાં જવાનું નથી અને ખીજા બધા નારા અચરમ છે. યાવત્ વૈમાનિક સુધીના દંડકા જાણી લેવા. આહારકપદમાં કદાચ બીજા સમયે મેાક્ષમાં જાય તેથી તે ચરમ, શેષ અચરમ. Page #470 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું: ઉદ્દેશક-૧ ૪૧૫ સિદ્ધશિલામાં જવાથી જીવનું ભવ્યત્વ નાશ પામે છે માટે ભવસિદ્ધિક ચરમ છે, અભય સિદ્ધિક અચરમ છે. સંજ્ઞી અને અસંજ્ઞીને આહારકની જેમ જાણવા. લેશ્યાવાળાઓને પણ આહારકની જેમ જાણવા. સમ્યગ્દષ્ટિ દ્વારમાં જાણવાનું કે સમ્યફવથી પતન પામ્યા પછી પણ ફરીથી સમ્યક્ત્વ મેળવશે તે અપેક્ષાએ અચરમ, અને સિદ્ધ સમ્યગ્દર્શનથી પડતા નથી માટે ચરમ છે. આવા સમ્યગ્દષ્ટિ નારકને પણ ફરીથી સમ્યકત્વ પામવાનું નથી તે અપેક્ષાએ ચરમ, શેષ અચરમ. મિથ્યાષ્ટિઓને આહારકની જેમ જાણવા એટલે કે નિર્વાણ પામશે તે મિથ્યાષ્ટિ પણે ચરમ, શેષ અચરમ. મિથ્યાષ્ટિ નારકે ફરીથી મિથ્યાત્વ સહિત નરકત્વ પામે નહી તે અપેક્ષાએ ચરમ, શેષ અચરમ. જેઓ ફરીથી સંત બનતા નથી તે અપેક્ષાએ અચરમ છે. અસયં તેને આહારકની જેમ જાણવા. સકષાયી જીવે પણ આહારકની જેમ જે નિવાઈ પામશે તે ચરમ છે જ્ઞાની સમ્યગ્દષ્ટિની જેમ. - ૧૦૦ હા શતક ૧૮ને ઉદેશે પહેલે પૂર્ણએ Hananananananana Page #471 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૨ કાર્તિક શેઠનું કથાનક વિશાખા નામની નગરીમાં “બહુ પુત્રિક” નામે ચૈત્ય હતું. ત્યાં એક દિવસે ભગવાન મહાવીરસ્વામી પધાર્યા અને દેવ નિમીત સમવસરણમાં બિરાજમાન થયાં. પર્ષદા આવી, ધર્મોપદેશ થયે. તે સમયે હાથમાં વજ ધારણ કરેલા, પહેલા દેવલેકના શકેન્દ્ર ભગવાનના સમવસરણમાં આવી વન્દન-નમન કરીને ૩૨ પ્રકારને નાટ્ય વિધિ બતાવ્ય, સાથે આભિગિક દે પણ હતાં. નાટ્ય વિધિને સમાપ્ત કરી ઈન્દ્ર પિતાના વિમાનમાં બેસીને જ્યાંથી આવ્યાં હતાં ત્યાં પાછા જતાં રહ્યાં. ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે! આ ઈન્દ્ર મહારાજ કોણ હતાં? ઈન્દ્રપદ કેવી રીતે મેળવ્યું? તેમની આટલી મોટી ઋદ્ધિની પાછળ શું કારણ છે? શ્રાવક ધર્મી કે હોય? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! હસ્તિનાપુર નગરમાં કાર્તિક નામે ધનાઢ્ય શેઠ હતું. જેને વ્યાપાર, રોજગાર માન-મરતબ ઘણે હતો યાવત્ તે શેઠ કેઈનાથી પણ ગાં ન જાય એટલે બીજા ધર્મવાળા કે સંપ્રદાયવાળાઓથી પરાભવ ન પામે તે હતે. વિશેષમાં બધાએ વ્યાપારીઓમાં કાર્તિક શેઠ અગ્રેસર હતે યાવત્ સૌમાં તેમનું આસન પહેલા હતું. તે પિતે પિતાની શ્રીમંતાઈના માલિક નહી પણ ટ્રસ્ટી હતાં. Page #472 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૨ ૪૧૭ માલિક અને ટ્રસ્ટમાં એટલે જ તફાવત છે કે માલિક પિતાની શ્રીમંતાઈને ઉપયોગ પિતાની ગૃહસ્થાશ્રમીને શણગારવાના અને પોતાના જાતભાઈ આદિની ગરીબાઈની પરવા કર્યા વિના પોતે એકલે જ કરનારો હોય છે. વ્યવહાર-ઈજજત–બડાઈ કે પોતાના પુત્ર-પુત્રીઓ શીઘ્રતાથી પરણી જાય તેટલા માટે ૧૫-૨૦ હજાર રૂપીઆ ખચીને પણ સમાજ પાસેથી માનસન્માન અને સંઘવી તરીકેની “માળા’નું પરિધાન પણ પિતાના સ્વાર્થની ખાતર કરી શકતું હોય છે. આવા પ્રકારને શ્રીમંત દ્રવ્ય દયાને માલિક બની શકે પણ ભાવદયાળુ હેતે નથી, એ ભાઈસાબ જે કાંઈ કરશે, તેલશે, લેવડ દેવડ કરશે આદિ કિયાએ પોતાના સ્વાર્થ પૂરતી જ કરશે. પિતાના નકકી કરેલા સ્વાર્થની લક્ષ્મણ રેખાને ઉલ્લંધી શકતા નથી. જ્યારે પૂર્વ પુણ્યના ઉદયથી મેળવેલી શ્રીમંતાઈ ઉપર ટ્રસ્ટીપણાને હક રાખનારો ભાગ્યશાળી શ્રીમંત સૌથી પહેલા પિતાની શ્રીમંતાઈને ઉપગ કેઈપણ જાતના સ્વાર્થ રાખ્યા વિના કે બદલાની ચાહના વિના પિતાના જાતિભાઈઓના, કરેના, મુનીમેના કે ખેડૂતના લાભાર્થે કરશે. આવા ભાગ્યશાળીઓ કીર્તિદાન કરતાં ગુપ્તદાનમાં શ્રદ્ધા રાખનારા હોય છે. પોતાના જાતિ તથા સ્વામી ભાઈઓને માટે મકાન બાંધી દેનારા હોય છે. કાર્તિક શેઠ પિતાની લક્ષ્મીને ટ્રસ્ટી હોવાથી તેનું વર્ણન ભગવતી સૂત્રમાં નીચે પ્રમાણે અક્ષરશઃ તેંધાયેલું છે. “ જામ Tઢમા જિયનગમ એટલે વણિક સમાજમાં કાર્તિક શેઠનું આસન સૌથી મોખરે પડતું હતું. શા માટે? ‘णेगमट्ठसहस्सस्स बहुसु कज्जेसु य कारणेसु य कोडबेसुय एवं जहा रायप्पसेण इज्जे चित्ते - जाव चक्खुभूए' Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહુ ભા. ૩ એટલે કે એક હજાર આઠે વિષ્ણુકાના ઘણાં કાર્યાંમાં, કારણામાં અને કુટુબમાં તે કાતિક શેઠ હુંમેશા સાવધાન થઈને તેમનું ભરણ-પોષણ કરતા હતા. તેઓ માનતા હતા કે, કેવળ ધથી ખીજાઓના સહાયક થવા કરતા પેાતાની પાસે રહેલા ધનથી પેાતાના અંગત સગા સંબંધીએના કાર્યોંમાં તથા મુનીમાના તથા નાકર આદિના કાર્યોંમાં સૌનુ ગાસ્થ્ય જીવન જે રીતે સુસ'ચાલિત, સુરક્ષિત રહે તે પ્રમાણે સૌના માટે સહાયક હતાં. ૪૧૮ 66 સૂત્રકાર સુધર્માસ્વામી પાતે રાયપસેણી સૂત્રમાં આવેલા ચિત્ર સારથી પ્રમાણે કાર્તિક શેઠનુ જીવન જાણવા માટે ભલા મણ કરે છે. તે આ પ્રમાણે “ રાજ્યના હિત માટેની ચિતામાં, પરસ્ત્રી જેવા જઘન્ય પાપાને રોકવામાં, બાળહત્યા કે ગહત્યા જેવા હલકા પ્રકારના પાપમાર્ગોને અટકાવવામાં તથા પેાતાના સગા સંબંધીથી આચરેલા લેાક વિરુદ્ધ ક્રિયાએના પ્રાયશ્ચિત વગેરેની શુદ્ધિમાં તે કાર્તિક શેડ મેઘી હતા” મેઘીના અર્થ આ પ્રમાણે છે; ધાન્યના ખલામાં એક થાંભલા ખાડવામાં આવે છે, તેને મેઘી કહે છે, પછી બળદોને તે થાંભલે બાંધવામાં આવે છે અને ચારે બાજુના અનાજને તેએ મસળે છે, એટલે કે આ બધી ક્રિયામાં મેઘી જેમ મુખ્ય હાય છે તેવી રીતે કાર્તિક શેઠ પણ સૌમાં મુખી હાવાથી સમાજ-દેશ-ધ-કુટુંબ આદિના શુભાશુભ કાર્યામાં મુખી હતા. પ્રમાણભૂત હતા અને સૌના કાર્યાં કરીને જ શેઠ જપતા હતા. આ પ્રમાણે જીવન જીવતા શેઠ સૌને માટે પ્રિય હતા, શ્રમણાના ઉપાસક હતા, યાવત્ જીવજીવાદિતત્વાના સારા જાણકાર હતા અને તપઃ ક વડે પેાતાના આત્માને ભાવિત કરતા હતેા. Page #474 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું ઉદ્દેશક–૨ ૧ ૪૧૯ મુનિસુવ્રત સ્વામી તીર્થંકરનું આવાગમન તે કાળે તે સમયે વશમાં મુનિસુવ્રત સ્વામી તીર્થકર ચતુર્વિધ સંઘ સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં હસ્તિનાપુરના સહસામ્રવન ઉદ્યાનમાં પધાર્યા. દેવાધિદેવ પરમાત્માનું આગમન સાંભળીને પર્ષદા પિતા પોતાના ઘરેથી નીકળીને સમવસરણ તરફ આવી. તે સમયે કાર્તિક શેઠ પણ સ્નાન કરી, અમુલ્ય વચ્ચેનું તથા આભૂષણનું પરિધાન કરીને સમવસરણ તરફ આવવાને માટે ઘરેથી બહાર નિકળે. હસ્તિનાપુરના મધ્ય ભાગમાં થઈને તે વનમાં આવ્યું અને ત્રણ પ્રદક્ષિણું કરી મન-વચન-કાયા વડે પર્ય પાસના કરતે થેગાસને બેઠો. ત્યાર પછી ભગવંતે સંસાર વિમુક્તિની પાપ પ્રદર્શન, વૈરાગ્ય વર્ધની, ધર્મદેશના આપી. જે સાંભળીને હષ્ટતુષ્ટ થયેલા કાર્તિક શેઠે ભગવંતને કહ્યું કે હે પ્રભે ! આપશ્રીનું નિથ પ્રવચન સત્ય સ્વરૂપ છે, મને રૂમ્યું છે. માટે એક હજાર આઠ વણિકોને પૂછીને તથા ગૃહસ્થાશ્રમને ભાર પુત્રાદિને સેંપીને આપશ્રીના ચર. માં દીક્ષા લેવાની ભાવનાવાળો થયો છું. ભગવતે કહ્યું કે ધર્મના કાર્યમાં વિલંબ કરશો નહીં. તે પછી તે શેઠને ભગવંતે આ પ્રમાણે કહ્યું ત્યારે રાજી થ, ચિત્તમાં આનંદ પામે, પ્રીતિમનવાળો થયે અને ભગવંતને ફરી ફરીથી વંદન કરે છે, નમન કરે છે, અને વંદન નમન કરીને ભગવંત પાસેથી સહસ્સામ્રવનમાં આવ્યું. ત્યાંથી પણ બહાર આવીને હસ્તિનાપુર નગરમાં જ્યાં પિતાનું મકાન હતું ત્યાં આવ્યો અને બધાએ વણિકને બેલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! અરિહંત પરમાત્માની વાણી સાંભળીને, વૈરાગ્ય Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩ વાસિત થયેલા એવા હું પ્રત્રયા ધર્મ સ્વીકારવાની ઇચ્છાવાળા થયા છું. તે। તમે બધા શુ' કરવા ધારા છે? કયા વ્યવસાય કરશેા ? તમારી અંતગત ઈચ્છા શું છે? અને તમારામાં શુ શક્તિ છે? સારાંશ કે મારી દીક્ષા થઇ ગયા પછી તમે શું કરશે ? શેઠજીની વાત સાંભળીને તેઓએ જવાબ આપતા કહ્યું કે અમે પણ આ સંસારથી ઉદ્વિગ્ન થયા છીએ માટે તમારી સાથે દીક્ષા ગ્રહણ કરીશુ. ત્યારે રાજી થયેલા શેઠે કહ્યું કે જો આમ છે તે તમે ઘરે જાએ અને પેાત પેાતાના પુત્રાને ઘરબાર સોંપીને બહુ જ આડંબર સાથે મારે ત્યાં આવા જેથી આપણે બધા ભેગા મળીને અહિત પાસે જઈ દીક્ષિત થઇએ. વિણકો પાત પેાતાને ઘરે જઈ, વ્યવહાર સબંધીનુ` કા` પતાવીને બહુ જ આડંબર સાથે તે બધા કાર્તિક શેઠ પાસે આવ્યા અને બધાએ મેટી ઋદ્ધિ સમૃદ્ધિપૂર્વક જય જયકાર ખેલાવતા મુનિસુવ્રતસ્વામી પાસે આવ્યા. વન્દન નમન કરી આ પ્રમાણે કહ્યું કે હે પ્રભો ! 66 જન્મ-જરા અને મૃત્યુના ભયંકર રોગોથી આખાએ સંસાર વ્યાપ્ત છે, ચારે તરફથી કામ-ક્રોધ-માન-માયા અને લેાભ જીવ માત્રને સતાવી રહ્યાં છે, માટે અમે એકાંતે દુઃખરૂપ સ'સારને તિલાંજલી આપીને આપણાં ચરણામાં દીક્ષિત થવા માંગીએ છીએ. ” ત્યારપછી ભગવતે સૌને દીક્ષા આપી અને ધર્માંપદેશ આપતાં ભગવતે કહ્યું કે હું દેવાનુપ્રિયા ! તમે આજથી સંયમધર્મી બન્યા છે. માટે સત્તર પ્રકારના સંયમને સુરક્ષિત રાખવા માટે-ઉપયેગવંત રહેજો. આજથી તમે મુનિ છે. માટે મૌનધને સંયમનું મૌલિક કારણુ સમજી તેમાં મસ્ત રહેજો અને સંસારમા રહેલા છકાય જીવાની રક્ષા એજ Page #476 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું ઉદ્દેશક-૨ ૪૨૧ તમારે ધર્મ બનજો. અષ્ટ પ્રવચન માતા એ જ સંયમને ઉત્પન્ન કરનારી છે માટે તેનાં જતનમાં હમેશાં જાગૃત રહેજે. નવ બ્રહ્મચર્યનું બખ્તર, સમ્યજ્ઞાનની તલવાર, ચારિત્ર ઢાલ, પ્રત્યે બેધ્યાન કોઈ કાળે બનશે નહી. અને ઉપગપૂર્વક રહેજે, ભગવંતની આ પ્રમાણેની તથ્યવાણી સાંભળીને તે બધા મુનિઓ સંયમમાં સ્થિર થયાં. કાર્તિક શેઠ (મુનિ) અષ્ટ પ્રવચન માતાના પાલનમાં, બ્રહ્મચર્યની નવ વાડમાં સ્થિર થયા અને સ્થવિરે પાસેથી સામાયિકથી લઈ યાવત્ ચૌદ પૂર્વના જ્ઞાતા બન્યા. તથા છઠ્ઠ–અઠ્ઠમ–ચાર-દશ આદિની તપશ્ચર્યાથી ભાવિત થઈને બાર વર્ષ સુધી સંયમ પાળીને એક મહિનાની સંલેખના કરી ૬૦ ભક્તોનું અનશન કર્યું અને કાળ કરી સૌધર્મ કલ્પમાં સૌધર્મ વિતં સક-વિમાનમાં-ઉપપાત સભામાં-ઇન્દ્ર તરીકે જન્મ્યા છે, જ્યાં બે સાગરોપમની સ્થિતિ છે. હા શતક ૧૮ ને ઉદ્દેશ બીજે પૂર્ણ. Page #477 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૩ માનંદીપુત્ર અણગારના પ્રશ્નો - પપાતિક સૂત્રમાં વર્ણવેલી ચંપાનગરીની ઉપમાને ધારણ કરતી રાજગૃહી નામે નગરી હતી, ગુણશિલક નામે ચૈત્યોદ્યાન હતું. ભગવાન મહાવીર સ્વામી તે નગરીમાં પધાર્યા. સમવસરણની રચના થઈ, પર્ષદા આવી, ધર્મોપદેશ થયે. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના માનંદીપુત્ર અણગાર હતાં, જે સ્વભાવથી ભદ્રપરિણમી, ઉપશાંત, ક્રોધ-માન-માયા અને લેભને પાતળા કરનારા, માર્દવ તથા આર્જવ ગુણને આત્મસાત્ કરનારા, ગુરૂની આજ્ઞા પ્રમાણે સંયમધર્મને પાળનારા, તથા વિનય-વિવેકપૂર્વકની પર્ય પાસના કરનારા હતાં. એક દિવસે ઈર્યાસમિતિના સંશોધનપૂર્વક, ભાષાસમિતિને સુરક્ષિત રાખતા તે મુનિએ સમવસરણમાં આવીને વંદન-નમનપૂર્વક પૂછ્યું કે – સ્થાવર છો મનુષ્ય અવતાર મેળવીને મોક્ષમાં જાય ? હે પ્રભુ! પૃથ્વીકાયિક, અપ્રકાયિક અને વનસ્પતિકાયિક જીવે કાપેલેસ્થામાં રહ્યા છતાં, ત્યાંથી મરણ પામીને સીધે સીધા શું મનુષ્ય અવતારને પામી શકે છે? શુદ્ધ સમ્યક્ત્વ મેળવી શકે છે? અંતે ઘાતિ કર્મોને નાશ કરી કેવળજ્ઞાન મેળવી મોક્ષમાં જનારા થઈ શકે છે? સારાંશ કે કાપતલેશ્યાવાળા પૃથ્વીકાયિક જી નિરંતર મનુષ્ય અવતારમાં આવીને Page #478 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૩ ૪૨૩ યાવત્ નિર્વાણુ પામી શકે? આ પ્રમાણે અકાયિક અને વનસ્પતિકાયિકા માટે પણ પ્રશ્નો સમજી લેવા. જવાબમાં ચરાચર સંસારના જીવમાત્ર પ્રત્યે સર્વથા નિષ્પક્ષ, યથા વાદી ભગવતે કહ્યું કે, ‘માકદીપુત્ર અણગાર ! તે જીવા માનવભવ સ્વીકારીને બધા કર્મોને ક્ષય કરી નિર્વાણુ પામે છે. કૃષ્ણલેશ્યાવાળા પણ ત્રણે પ્રકારના જીવા મનુષ્ય અવતારમાં આવીને મોક્ષ મેળવવા ભાગ્યશાળી ખની શકે છે. જ્યારે અગ્નિકાયિક અને વાયુકાયિક જીવા ત્યાંથી મરીને સીધે સીધા મનુષ્ય અવતાર મેળવવાને ચેાગ્ય બનતા નથી. દંડક પ્રકરણની ગાથામાં પણ કહેવાયુ છે કે મનુષ્ય ગતિને માટે ચાર ગતિએ સર્વથા ઉઘાડી છે. જ્યારે અગ્નિકાય અને વાયુકાયિકો મનુષ્યભવ મેળવી શકતા નથી. > ભગવંત પાસેથી ઉપર પ્રમાણેના ખુલાસા મેળવ્યા પછી ખુશખુશ થયેલા માર્કદીપુત્ર મુનિ, જે સ્થળે ખીજા મુનિરાન્ત બિરાજમાન હતાં ત્યાં ગયા અને ભગવાને આપેલા જવાબ કહી સંભળાવ્યેા, પરંતુ ભગવંતના શ્રીમુખેથી પ્રત્યેક પ્રશ્નોના ઉત્તર સાંભળવાની શ્રદ્ધાવાળા મુનિએ માકદીપુત્ર મુનિની વાતને સાચી નહીં માનતા તેએ પરમાત્મા પાસે આવ્યા અને પૂછ્યું કે હે પ્રભો ! જે વાત માક'દીપુત્ર મુનિએ કહી છે તે શુ સાચી છે? આવું બની શકે છે? ભગવંતે કહ્યું કે હું મુનિએ ! માક’દીપુત્ર મુનિની વાત સાચી છે. ત્યાર પછી તે બધા શ્રમણો માકઢીપુત્ર મુનિ પાસે આવે છે અને સવિનય ક્ષમા માંગે છે. ચમકમની વક્તવ્યતા ત્યાર પછી તે માક દીપુત્ર મુનિ ઉત્થાન શક્તિ વડે ઉભા Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ થયા અને મહાવીર પ્રભુને વંદન-નમન કરીને આ પ્રમાણે પૂછયું કે હે પ્રભે! ભાવિતાત્મા કેવળી પિતાનાં જીવનમાં શેષ રહેલા વેદનીય–ગેત્ર અને નામ કર્મને વેદી રહ્યાં છે એટલે કે બાંધેલા કર્મોના રસને અનુભવ કરી રહ્યાં છે ત્યાર પછી પ્રદેશ અને વિપાકની આત્મ પ્રદેશથી નિર્જરા થાય છે. આ પ્રમાણે ત્રણે અઘાતિ કર્મોની વેદના અને નિર્જરા થયા પછી પિતાના શેષ રહેલા આયુષ્ય કર્મના છેલ્લા ક્ષણ સુધી પહોંચીને ઔદારિકાદિ શરીરેને છેલ્લી તિલાંજલી દઈ રહ્યાં છે તે શું? તે આયુષ્ય કર્મના છેલ્લા સમયમાં વેદન કરાતાં કર્મને “ચરમ કહેવાય? અને પૂર્વના ત્રણે કર્મોનું વેદન કરાતાં તે કર્મો સૂક્ષમ હેવાથી સૂક્ષ્મલેકને અવગાહિત કરીને રહ્યા છે? ભગવંતે “હામાં જવાબ આપે છે. અહીં પ્રશ્ન અને ઉત્તર એક જ સમાન હોવાથી પ્રશ્ન પિતે જ ઉત્તર રૂપે છે. નિરતિશય છદ્મસ્થ બે મુનિઓની નિર્જરાને જાણે છે? ત્યાર પછી માકંદીપુત્ર મુનિએ ભગવંતને નિરતિશય છસ્થને માટે પૂછ્યું છે અને સૂત્રકારે પ્રજ્ઞાપના સૂત્રના ૧૫માં પદના ઈન્દ્રિય ઉદ્દેશામાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જાણું લેવાની ભલામણ કરી છે. સારાંશ કે બે મુનિઓના નિર્જરાના પગલેમાં રહેલા ભેદને નિરતિશય છસ્થ જાણુ નથી પરંતુ જે વિશિષ્ટ અવધિજ્ઞાની છે તે નિર્જ રાના ભેદને જાણે છે-જુએ છે. દેમાં પણ વિશિષ્ટ અવધિજ્ઞાની દેવ તે ભેદને જાણે છે પણ સાધારણ દેવે જાણતા નથી. જ્યારે સાતે Page #480 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મુંઃ ઉદ્દેશક-૩ ૪૨૫ નરકના નારકે, દશ ભવનપતિઓ, પાંચ સ્થાવરે, વિકલેન્દ્રિ, પંચેન્દ્રિય તિર્યો વગેરે નિર્જરાના સૂમ પુદ્ગલેને જાણતા નથી, દેખતા નથી. બંધ માટેની વક્તવ્યતા : માકંદીપુત્ર મુનિના પૂછવાથી ભગવંતે કહ્યું કે, “બંધના બે પ્રકાર છે.” (૧) દ્રવ્યબંધ અને (૨) ભાવબંધ. સ્નેહપાશ આદિથી અથવા દ્રવ્યોનો અન્ય બંધ થાય તે દ્રવ્યબંધના પ્રયોગ અને વિશ્વસારૂપે બે ભેદ જાણવા. દેરડી આદિના પ્રયોગથી જે બંધ થાય તેને પ્રગબંધ કહેવાય છે અને સ્વાભાવિકરૂપે વાદળા આદિના બંધને વિસસાબંધ કહ્યો છે. તેમાંથી વિશ્વસાના સાદિક અને અનાદિક બે ભેદ છે. વાદળા આદિને સાદિકબંધ છે અને ધર્માસ્તિકાયાદિને પરસ્પરને બંધ અનાદિને છે. પ્રગબંધ પણ શિથિલ અને ગાઢરૂપે બે પ્રકાર છે. ભાવબંધના બે પ્રકાર છે. મૂળ પ્રકૃતિબંધ અને બીજે ઉત્તર પ્રકૃતિબંધ. મિથ્યાત્વાદિના કારણે જીવ સાથે જે કર્મોનો બંધ થાય છે તે ભાવબંધ કહેવાય છે. નારકેથી યાવત વૈમાનિક સુધીના દંડકમાં બંને બંધ જાણવા. મૂળ અને ઉત્તરકર્મ પ્રકૃતિઓનું જ્ઞાન કર્મગ્રન્થાદિથી જાણી લેવું. પાપ કર્મોમાં ભેદની વક્તવ્યતા : માનંદીપુત્ર મુનિએ પૂછ્યું કે હે પ્રભ! જીવે બાંધેલા, Page #481 -------------------------------------------------------------------------- ________________ ४२६ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વર્તમાનમાં બંધાતા અને ભવિષ્યકાળમાં બંધાશે તે ત્રણે કાળોના કર્મોમાં શું ભિન્નતા છે? પરમાત્માએ “હા”માં જવાબ આપતા કહ્યું કે જેમ કેઈ માણસ ધનુષ્યને હાથમાં લે છે, બાણ તેના પર મૂકે છે, દેરી કાન સુધી ખેંચે છે અને ઉપર જોઈને બાણ ફેકે છે, હવે આકાશ તરફ જતાં તે બાણની પહેલા સમયની ક્રિયામાં જે ભેદ છે તેના કરતાં બીજા સમયમાં યાવત્ છેલ્લા સમયની ક્રિયામાં ફેરફાર સ્પષ્ટ દેખાય છે, તેવી રીતે જીના પ્રતિસમયના અધ્યવસાયે ભિન્ન ભિન્ન હોવાથી તેમનાં પાપકર્મો પણ ભિન્ન ભિન્ન હોય તે સ્વાભાવિક છે. નારકેની આહાર વક્તવ્યતા : - પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ભગવંતે કહ્યું કે નારક છે જે પુદ્ગલેને આહાર માટે સ્વીકારે છે, તેમાંથી અસંખ્યાત ભાગરૂપે તેમને આહાર કરે છે અને અનંત ભાગરૂપ પુદ્ગલેને છેડી દે છે. સારાંશ કે ગ્રહણ કરેલા બધા પુદ્ગલેને આહાર કરી શકતા નથી. વૈમાનિક દેવ પણ ગ્રહણ કરાયેલા પુદ્ગલેમાંથી અસં. ખાતમાં ભાગ ગ્રહણ કરે છે અને અનંતમે ભાગ છેડી છે. શતક ૧૮ નો ઉદ્દેશો ત્રીજે પૂર્ણ. ફ સ્કwwwwwww Page #482 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૪ જીવના પરિભેગમાં શું શું આવે? રાજગૃહી નગરીમાં ગૌતમસ્વામીએ પૂછયું કે, હે પ્રભે! (૧) પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાત્વશલ્ય. (૨) પ્રાણાતિપાત વિરમણ યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિરમણ. (૩) પૃથ્વીકાયિક જ યાવત્ વનસ્પતિકાયિક છે. (૪) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય. (૫) સિદ્ધના જી. (૬) પરમાણુ પુદ્ગલ. (૭) શૈલેશિ પ્રાપ્ત અણગાર. (૮) વિકલેન્દ્રિય છે. ઉપર પ્રમાણેના આઠ સંખ્યામાં જે જીવરૂપ છે, અજીવરૂપ છે, તે તે બધાએ શું જીવના પરિભેગમાં આવે છે? એટલે કે આ બધાને પરિભેગ જીવાત્મા કરી શકે છે? જવાબમાં ભેગવંતે કહ્યું કે હે ગૌતમ! તેમાંના કેટલાક જીવના પરિભેગમાં આવે છે અને કેટલાક નથી આવતા. કારણ આપતાં કહ્યું કે પ્રાણાતિપાતાદિ યાવત્ મિથ્યાત્વશલ્ય વિરમણ તને જીવના શુદ્ધ સ્વભાવરૂપ હેવાથી ચારિત્રમોહનીય કર્મોદયના કારણભૂત કે કાર્યભૂત નથી. આ કારણે કેઈપણ જીવન પરિભેગમાં આવતા નથી. ધર્માસ્તિકાયાદિ ત્રણે તો સર્વથા અમૂર્ત હેવાથી, પુદ્ગલ પરમાણુ સૂક્ષ્મ હોવાથી કેઈના પરિ ભેગમાં આવી શકે તેમ નથી. તથા શશિ પ્રાપ્ત અણગાર Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને સિદ્ધ જીવ તે સમયે કોઇને પણ ઉપદેશ દ્વારા પ્રેરણાદિ કરતા ન હેાવાથી પરિભાગ્ય નથી માટે જીવના પરિભાગમાં આવતાં નથી. જ્યારે પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાત્વશલ્ય જવના અશુદ્ધ સ્વભાવરૂપ હેાવાથી, જે સમયે કાઈ પણ જીવ પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાત્વશલ્યાદિ અઢારે પાપાનુ સેવન કરે છે ત્યારે તે જીવને ચારિત્રમેહનીય ક`ના ઉદ્દય હાય છે. આ કારણે પ્રાણાતિપાતાદિ જીવના પરિભાગમાં આવે છે. જનક અને જન્મ સ્થાને રહેલ ભવભવાંતરના કરેલા ચારિત્રમેહનીય કમ ના કારણે જીવા હિંસા, ડૅ, ચારી, પરસ્ત્રીગમન, પરિગ્રહની માયા, ક્રોધાદિ કષાયેા રાગ, દ્વેષ, પૈશુન્ય, પરપરિવાદ, અભ્યાખ્યાન, માયા મૃષાવાદાદિ પાપા કરે છે અને તે પાપા કરવાથી જીવ ફરી ફરીને ચારિત્ર મેાહનીય કને ઉપાર્જન કરે છે. માટે પ્રાણાતિપાતાદિ જીવના પરિભાગમાં આવે છે. સ્થાવર જીવાના પરિભેગ સવથા સૌ કોઈને સ્પષ્ટ છે. જેમકે રહેવાને માટે હાટ-હવેલી, માટલા, પત્થર, હીરા, સુવણુ, ચાંદી, તાંબા-પીત્તળ આદિ જે કામમાં આવે છે તે અને બીજા પણ અસંખ્ય પદાર્થા પૃથ્વીકાયિક જીવાના કલેવર છે. કુવા-વાવડી–નળ કે વર્ષાદિ આદિ દ્વારા અકાયિક જીવાના પિરભાગ થાય છે. જે વડે સ્નાન, રસાઈ, કપડા ધોવા, મકાન ધોવા, વાસણ માંજવા આદિ ક્રિયામાં તે જીવાના પિરાગ જીવ માત્ર કરી રહ્યો છે. ચૂલા, સગડી, પ્રાઈમસ કે ગેસ આદિથી ઉત્પાદિત અગ્નિકાયિક જીવાના પિરભાગ સ્પષ્ટ છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું ઉદ્દેશક-૪ ૪૨૯ | વિજળી, પંખા, હાથના પંખા કે રૂમાલવડે વાયુકાયિક જેને પરિભોગ થાય છે. ઘઉં, ચણા, બાજરી, મકાઈ, મગ, મઠ, ચણા, ચવલા, ચોખા, ભાજીપાલે, શાક, ફુટ આદિ તથા રહેવા માટેના મકાનમાં બારી-બારણું તથા ખુરશી-ટેબલ-સફા, પાટ–પાટલા આદિ અને પહેરવા માટે સુતરાઉ કપડા માત્રમાં વનસ્પતિકાયિક જીને પરિગ કેઈનાથી પણ નકારી શકાય તેમ નથી. પહેરવાના કપડાં–મે જા–ગંજી આદિરૂપે વપરાતા કપડાંઓમાં “રૂને ઉપગ થાય છે જે વનસ્પતિકાય સિવાય ક્યાંય પણ આકાશમાંથી પડતા કેઈએ જોયા નથી કે અનુભવ્યા નથી. પુસ્તક–પાના, પૂઠા આદિમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે વનસ્પતિકાયના જ પુદ્ગલે હોય છે. ઈત્યાદિ અસંખ્ય પ્રકારે જીવ માત્રને પૃથ્વીકાયિક જીને કે તેમનાં કલેવરેને પરિભેગે સ્પષ્ટ છે અને સર્વથા અનિવાર્ય છે. તે વિના જીવને જીવતા રહેવામાં ઘણી મુશ્કેલીઓ છે અથવા વિના મતે મર્યા વિના છુટકારો નથી. નોંધ:-મનુષ્ય જાતિના પુણ્યને આધીન થઈને “પ્રકૃતિ જ્યારે આટલી બધી ઉદાર છે, જીવનપયોગી બધી વસ્તુઓને સમયે સમયે હાજર કરે છે, ત્યારે માણસ પણ ખરા અર્થમાં માણસ બનીને, માનવતાને વિકાસ સાધીને, બીજા માનવે પણ મારા ભાઈઓ છે તેમ સમજી દયાભાવ કેળવીને પરિભેગમાં આવનારી વસ્તુઓ પ્રત્યે નિર્વ સભાવ-નિર્દયભાવ કે રાક્ષસીય ભાવને ત્યાગ કરી અનિવાર્ય રૂપે જ તે વસ્તુઓને પરિભેગ કરે તે સંસારમાં અમૃત તત્વના પ્રસારણમાં કે મૈત્રીભાવની સાધનામાં કયાંય વાધ આવે તેમ નથી. જેમકે – ' Page #485 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧) પાતાના કુટુંબના પેષણ કે રક્ષણ માટે બે-ત્રણચાર–કમરાનું મકાન યદિ તમારી પાસે હોય તે બીજા મકાને માટે ઝંખના કરીને માનવ જાતમાં વૈષમ્યવાદ વધારવાનુ નિક પાપ શા માટે કરવાનું? ૪૩૦ (૨) બે–ત્રણ લેાટા કે એક ડોલ પાણીથી તમારૂં સ્નાન પતી જતું હોય તેા નળના નીચે કલાક-બે કલાક બેસવાની શી જરૂર છે ? ઉપયાગ વિના પણ નળને ઉઘાડા મૂકીને પાપના પેટલા તમારા માથા ઉપર શા માટે લેા છે ? અગ્નિકાય કે વાયુકાયના ઉપયાગ યદિ મશ્કરી કે મેાજ શેાખ ખાતર કરવા ગયાં તે નિરક થતી તે જીવાની હત્યાથી તમારો આત્મા ભારી બન્યા વિના શી રીતે રહેશે ? વનસ્પતિ કાય પ્રત્યે મર્યાદા છેડી દેવામાં તમે કેટલા નુકશાનમાં ઉતરશે તેની ગણતરી કોઇ દિવસે પણ ગુરૂ મહારાજો પાસે બેસીને કરી લેશે ? આ કારણે જ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે ભાવ દયાપૂર્વક અનિવાર્ય પદાર્થોના પિભોગ કરવા પડે તે વાત જુદી છે પરંતુ નિર્ધ્વ સ પિરણામવાળા થઈને ક્રિ સંસારમાં રહેશે તે પગલે પગલે પાપ છે. જેથી ભવાંતર બગડ્યા વિના રહેશે નહી. ક્રુષાયાની નિર્જરા માટેની વકતવ્યતા હે પ્રભો ! કષાયાની સખ્યા કેટલી છે ? જવાઞમાં ભગવતે ક્રોધ-માન–માયા અને લાભ નામે ચાર કષાય કહ્યાં છે અને તત્સંબંધીની શેષ વાત પ્રજ્ઞાપના સૂત્રનુ Page #486 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું: ઉદ્દેશક-૪ ૪૩૧ ચૌદમું કષાયપાદ જેવા માટેની ભલામણ કરી છે. ત્યાં કષાચેના ભેદાનભેદ બતાવી દીધા પછી આઠ કર્મોના ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળને આશ્રય કરી તેમને ચય-ઉપચય બંધ ઉદીરણ–વેદન અને નિર્જરા શબ્દોનું આયેાજન કરી તેમનાંથી થતાં આલાપકે આ પ્રમાણે સમજવાં. ચારે કષાયેના કારણે જીવે આઠે કર્મોને ચય કરે છે, કર્યો છે અને કરશે. ઉપચય કરે છે, ઉપચય કર્યો છે અને ઉપચય કરશે. બંધન કર્યું છે, બંધન કરે છે અને કરશે. ઉદીર્ણ કર્યા છે, કરે છે અને કરશે. વેદન કર્યું છે, કરે છે અને કરશે. તેવી રીતે નિરણ કર્યું છે, કરે છે અને કરશે. વૈમાનિકે માટે પણ ઉપર પ્રમાણે જાણવું. નારકને આઠે કર્મોને ઉદય રહે છે અને ઉદિત કર્મો નિર્જરાને પામે છે. સારાંશ કે જીવમાત્રને સત્તામાં રહેલા અને ગમે તે કારણે કે પિતાની મેળે ઉદયમાં આવેલા ચારે કષાયે વેરાઈને નિજીર્ણ થશે. એટલે ઉદયમાં આવેલા કર્મો નિજીર્ણ થાય છે. આ પ્રશ્નોત્તરને આટલે જ ખુલાસે અને સારી છે કે પ્રવાહબદ્ધ કર્મો પ્રતિ સમયે ઉદયમાં આવે છે અને નિર્જરા પામીને આત્મપ્રદેશથી છુટા પડે છે. તે સમયે જીવાત્માને યદિ મેહમિથ્યાત્વ માયા કે સંસાર પ્રત્યેને રાગ રહેશે તે પહેલાના ઉદયમાં આવેલા કષાયે નાશ પામશે પણ બીજા ભયંકર કર્મો પણ બંધાવવાની લાયકાત ઉભી કરીને સમાપ્ત થશે. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૩ર શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ યુમે કેટલા છે? જવાબમાં ભગવંતે ચાર યુગ્મ કહ્યાં છે તે આ પ્રમાણે કૃતયુગમ, એજયુમ, દ્વાપરયુગ્મ અને કલ્યયુગ્મ. આ ચારે પારિભાષિક શબ્દો હોવાથી યુગ્મ અને એને અર્થ સંખ્યાવાચક જાણ. અન્યથા ગણિત શાસ્ત્રમાં યુગ્મ એટલે સમસંખ્યા (બે કી સંખ્યા) અને એજ એટલે વિષમ એકી સંખ્યા થાય છે. આ પ્રશ્નોત્તરમાં બંને સંખ્યાવાચક છે. ભાવાર્થ આ પ્રમાણે છે. સંખ્યા ચાહે લખી શકાય કે ન લખી શકાય તેટલી હોય પણ જેમાંથી ચાર-ચારની સંખ્યાને કમ કરતાં શેષ ચાર રહેવા પામે તે કૃતયુગ્મ કહેવાય છે. જેમ ૧૬-૩૨-૬૪-૧૨૮ આદિથી લઈ પલ્યોપમ કે સાગરેપમ પણ હેય પણ શરત એટલી જ છે કે તેમાંથી ચાર ચાર સંખ્યાને બાદ કરતાં શેષમાં ચારની સંખ્યા રહેવી જોઈએ. ઉપર પ્રમાણે જ ચાર ચારને ઓછા કરતાં શેષ ત્રણ રહે તે તે જ કહેવાશે જેમ ૧૫-૧૯-૨૩-૨૭ આદિ. શેષ બેની સંખ્યા રહે તે દ્વાપરયુમ કહેવાય છે. જેમ ૬-૧૦-૨૨ આદિ. એક શેષ રહે તે કલેજ કહેવાશે જેમ ૧૩-૧૭ આદિ. આ કારણે મેં કહ્યું કે આ ચારેને સંખ્યાવાચક સમજવા. નારકો શું કૃતયુગ્ય છે? જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમની અપેક્ષાએ ભગવંતે કહ્યું Page #488 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુ: ઉદ્દેશક-૪ ૪૩૩ કે જધન્ય પદે નારકો કૃતયુગ્મ છે. ઉત્કૃષ્ટ પદે ચૈાજ રાશિ છે. અને મધ્યમપદે ચારે રાશિવાલા છે. અસુરકુમારાથી સ્તનિત દેવાને પણ ઉપર પ્રમાણે જાણવા. વનસ્પતિકાયિક જીવા જઘન્યપદથી સામાન્યરૂપે અપદ છે અને નિયત સ`ખ્યા હેાવાથી ઉત્કૃષ્ટ પદે પણ અપદ છે. કેમકે પરપરા સંબંધથી વનસ્પતિકાયિક મેાક્ષમાં પણ જાય છે માટે જઘન્ય અને ઉત્કૃષ્ટપદની સંભાવના નથી કેમકે નિયત સંખ્યારૂપ જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદ કાળાંતરમાં પણ નારકાદિમા સભવે છે, પરંતુ વનસ્પતિકાયિક જીવા હંમેશાં અન તરાશિ રૂપે રહે છે માટે તેએની સંખ્યા અનિયત હાવાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પદે હાતા નથી. તેથી આ અપેક્ષાએ તેમને અપદ કહ્યાં છે. પર`તુ મધ્યમપદે તે તેમના ચારે રાશિમાં સમાવેશ થઇ શકશે. એઇન્દ્રિય જીવા અત્યંત સ્તાક હાવાથી જઘન્યપદે કૃત યુગ્મ છે, ઉત્કૃષ્ટપદે દ્વાપર યુગ્મ રાશિ રૂપે છે અને મધ્યમપદે ચારે રાશિમાં છે. ત્રણ અને ચાર ઇન્દ્રિયા જીવા માટે પણ ઉપર પ્રમાણે જાવું. જ્યારે વનસ્પતિને ત્યાગીને શેષ સ્થાવરા એઇન્દ્રિય જેમ જાણવા. શેષ નારકોની જેમ. અંધકના અર્થ વૃક્ષમાં રહેલા ખાદર અગ્નિકાય જાણવા અને સૂક્ષ્મ નામકર્મના કારણે અલ્પાયુષ્યવાળા પણ છે. આ પ્રમાણે ભગવંતની વાણી સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયે તે. ધ્યાનાવસ્થામાં લીન થયાં. શતક ૧૮ ના ઉદ્દેશા ચેાથે પૂ Page #489 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુ : ઉદ્દેશક-૫ એક વિમાનમાં એ દેવાની વચ્ચે સુંદરતાદિમાં ફરક શા માટે ? હે પ્રભો ! એક જ અસુરકુમારાવાસમાં એ દેવા ઉત્પન્ન થયાં હાય તેમાંથી એક દેવ સુંદર અને ક્ષણે ક્ષણે બીજાને જોવા લાયક હાય છે જ્યારે બીજો દેવ સાધારણ અને અશાભનીય હાય છે તેમાં કારણ શું છે? દેવલાક એક છે. છતાં દેવામાં ફૅરક કેમ ? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! દેવગતિમાં ઉત્પન્ન થનારા દેવા એ પ્રકારના હેાય છે. અને તે સ્થાનને પ્રાપ્ત કરતાં પહેલા પણ તેમનાં જીવન-માષા-વ્યવહાર જુદા જુદા હેાવાથી બંધાયેલા પુણ્ય કમાં પણ તફાવત હેાય છે. (૧) અમાયી સમ્યગ્દષ્ટિ સમ્પન્ન. (૨) માયા મિથ્યાર્દષ્ટિ સમ્પન્ન. પહેલા દેવ સરળતા અને સમ્યગ્દર્શનની આરાધનાથી ખાધેલું તીવ્ર રસવાળું વૈક્રિય નામક અને ખીજાએ શતા આદિ માયા મિથ્યાદનના સેવનથી બાંધેલું મંદ રસવાળું વૈક્રિય નામક. આ પ્રમાણે બંને દેવાના નિમિત્તો જુદા જુદા હાવાથી ખં તેના પુણ્ય કર્મામાં પણ ફરક પડશે કેમકે સમ્યગૂદનની હાજરીમાં અશુભ કર્મોને બાંધવાની લાયકાત ન હાવાથી તે સાધકનું જીવન અહિંસક, સંયમી અને તાધમ યુક્ત હાય છે. તેવી અવસ્થામાં અસંખ્યાતા અને અનંત જીવાને Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ શતક ૧૮ મું ઉદ્દેશક-૫ અભયદાન દેવાવાળો, દાન કરનાર અને તપધર્મની આરાધના કરવાવાળો હોવાના કારણે જીવ માત્રને મિત્ર બનશે અને જે ઘણું જીને મિત્ર હોય છે. તેની પાસે જ રમણીયતા, દર્શનીયતા, પ્રશંસનીયતા હોય છે. માટે પહેલા દેવની બાહ્ય અને આત્યંત સુંદર હોય છે. જ્યારે મિથ્યાદર્શની આત્મા પાસે પાપમાર્ગોને કંટ્રોલ કરવાપણું ન હોવાથી સ્વાભાવિક છે તેનું બાહ્યજીવન અને આંતરૂજીવન હિંસક, દુરાચારી અને ભેગવિલાસી હોય છે. ફળ સ્વરૂપે ઘણું જીવેનું હનન કાર્ય કરતો હોવાથી ભવાંતરમાં મળનારી સંપત્તિઓ પણ ઓછા તેજવાળી બીજાને જેવી ન ગમે તેવી અલ્પ માત્રામાં મળે છે. આ પ્રમાણે ગૌતમ! પહેલા નંબરને દેવ જ્યારે આભૂષણે, વસ્ત્ર આદિને ધારણ કરે છે ત્યારે તે સૌને માટે દર્શનીય અને પ્રશંસનીય બને છે. વ્યવહારમાં પણ એક ભાગ્યશાળીના શરીર પર રહેલાં વસ્ત્રો, ભૂષણે અને ચરમા, ઘડીયાળ આદિ શંભી ઉઠે છે અને તેજ કે તેના જેવી વસ્તુઓ બીજાના શરીર પર ફિટ થતી નથી. માટે તેને જોવા માટે કોઈ તૈયાર નથી. પુણ્ય અને પાપના આ ચમકારા આપણાં જીવનની પ્રત્યેક પળમાં અનુભવાઈ રહ્યાં છે. માટે જૈન શાસને કહ્યું કે હે ભાગ્યશાલિન ! જ્યાં સુધી તમારા જીવનમાં પાપ માર્ગો બંધ થયા નથી ત્યાં સુધી પુણ્યમાર્ગોને કોઈ કાળે છેડશે નહી. ઉપર પ્રમાણેની વાત નાગકુમારના બે દેવે માટે યાવત સ્વનિતકુમાર દેવે સુધી જાણવું. ' બે નારકોની ગુરૂકમિતા શા કારણે ? એક જ નરકાવાસમાં ઉત્પન્ન થયેલા બે નારકમાંથી એક નારક જીવ મહાકમી અને મહાવેદના ભેગવો હોય છે અને Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બીજે અલ્પકર્મી અને અલ્પવેદનાવાળે હોય છે આમ શા માટે ? કારણમાં કહેવાયું છે કે પહેલે નારક માયા મિથ્યાદષ્ટિ સંપન્ન થઈને ઉત્પન્ન થયેલ છે અને બીજે અમાથી સમ્યગુદષ્ટિ સમ્પન્ન થઈને અવતર્યો છે. આજે પણ આપણે સંસારના માનને પ્રત્યક્ષ કહી રહ્યા છીએ કે, દેવ દુર્લભ મનુષ્યાવતાર મેળવીને પણે તેમનાં જીવનમાં સમ્યકત્વને પ્રકાશ ન હોવાથી તેઓ મેહ, માયા અને મિથ્યાત્વના ઘેર અ ધકારમાં ભયંકરમાં ભયંકર ગુપ્ત કે અગુપ્ત પ્રકારે પાપ કર્મો સેવી રહ્યા છે. બીજાને પણ પ્રેરક બને છે અને બીજાના પાપે જોઈને રાજી રાજી થઈ રહ્યાં છે. જ્યારે બીજા માનવે સમ્યકત્વને પ્રકાશ મેળવેલ હોવાથી ઘર સંસારમાં રહેવા છતાં પણ ઉદાસીનભાવે, ન છૂટકે કરવું પડે છે તેમ સમજીને કરશે, કરાયેલા કર્મોની માફી માગશે. આ કારણે હે ગૌતમ! બંધાયેલા પાપકર્મોમાં ફરક પડવાથી પહેલે નારક મહાકર્મી અને મહાવેદના ભેગવનારે અને બીજો અ૫કમી અને અલ્પવેદનાને ભેગવનાર બને છે. અસુરકુમારે માટે પણ ઉપર પ્રમાણે જાણવું. મિથ્યાદષ્ટિ સમ્પન્ન અસુરકુમાર દેવલેક પામીને પણ મહાકર્મી, મહાઆશ્રવવાળે અને મહાવેદનાને ભેગવતે પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે. જે સમ્યક્ત્વ સમ્પન્ન હશે તે અસુરકુમાર અપકમી યાવત્ અલ્પવેદનાવાળો હોય છે. * એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવે મિથ્યાદષ્ટિ જ હોય છે. ઉત્તર સમયમાં મરતે નારક કર્યું આયુષ્ય ભોગવશે? - પ્રશ્નને આશય એ છે કે અત્યારના સમયને નારક જીવ Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ શતક ૧૮મુંઃ ઉદેશક–૫ જે પછીના બીજા જ સમયે મરણ પામી તિર્યંચ અવતાર લેવાનું હોય તે બેમાંથી કઈ ગતિનું આયુષ્ય ભેગવશે? જવાબમાં ભગવંતે કહ્યું કે બીજા સમયે મરનારો નારક એના પહેલાના સમયમાં નારક આયુષ્ય ભોગવી રહ્યો છે અને તિર્યંચ આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. સારાંશ કે નરકના જીવને પહેલા સમયે મૃત્યુ પહેલા નરકાયુષ્યનું સંવેદન છે અને બીજા સમયે જે સ્થાને જવાનું છે ત્યાનું આયુષ્ય ઉદયમાં આવવાની તૈયારીમાં છે. આ રીતે મનુષ્ય માટે પણ જાણવું. અસુરકુમારે પણ દેવાયુષ્યનું વેદન કરે છે અને ચવીને પૃથ્વીકાયમાં જવાનું હોય તે ત્યાનાં આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. વૈમાનિકો માટે પણ આજ રીતે જાણવું. પૃથ્વીકાયિક તે ચાલુ ભવનું આયુષ્ય ભગવે છે અને મરીને પુનઃ પૃથ્વીકાયમાં જવાનું હોય તે ત્યાંના પર્યાયનું આયુષ્યકર્મ ઉદયાભિમુખે કરે છે. મનુષ્ય પણ ગ્રહણ કરેલા ભવનું આયુષ્ય ભગવે છે અને બીજા સમયે પુનઃ ત્યાં જ જન્મવાનો હોય તે તે આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. અમુક દેવ ઇચ્છા પ્રમાણે વિકુર્વણું કેમ કરી શકતો નથી? એક અસુરકુમાર પિતાની ઈચ્છા પ્રમાણેની સુન્દર વિકુર્વણ કરે છે જ્યારે બીજો અસુર તે જ દેવાવાસમાં રહેતા હેવા છતાં પણ તેમ કરી શકતો નથી. Page #493 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહું ભા. ૩ જવાબમાં ભગવતે કહ્યું કે અસુરકુમારો માયામિથ્યાદૃષ્ટિ સમ્પન્ન અને અમાયી સભ્યષ્ટિ સમ્પન્ન એમ બે જાતના છે. આમાંથી પહેલા નંબરના આસુરદેવાનુ પુણ્યક ધણુ આછુ હાવાથી હજાર પ્રયત્ન કરવા છતાં પણ સારામાં સારા રૂપની વિકૃ ણા કરી શકવાને માટે સમથ થતા નથી. બીજાના દેખાદેખી સારૂં' કરવા જાય છે તે પણ વિષુણામાં કાંય વક્રતા-કચાંય કરૂપતા આવ્યા વિના રહેતી નથી. વ્યવહારમાં પણ આપણે જોઇએ છીએ કે એક માણસ સારી રીતે ધોતીયું પહેરવા માટે અને વટદાર પાટલી કરવા માટે ઘણા સમય બગાડે છે તેાયે પહેરેલું ધેાતીયું ભરવાડ જેવુ' જ લાગશે. એકની આંખે ચશ્મા એવા ફીટ થાય છે કે બીજાને જોવા ગમે છે ત્યારે ખીજા માણસના ચહેરા જ એવા છે કે ચશ્માની ફ્રેમ ગમે તેવી કિંમતી હશે તાયે તે શાભતી નથી. પ્રભુત કદરૂપી લાગશે અને બીજાએ પરાક્ષમાં પણ હસ્યા વિના તે ન જ રહે. ૪૩૮ જ્યારે સમ્યગ્દષ્ટિ દેવ ઇચ્છા પ્રમાણે વિધ્રુણા કરી સત્ર શાભનીય બને છે. નાંધ : જેમના આન્તજીવન કષાયી, વિષયી અને સંસારની માયામાં ગળાડૂબ હેાય છે, તેએ સારૂ કરવા ઇચ્છે છે છતાં તેમના હાથે વિવાહની વરસી થયા વિના રહેતી નથી, ભલું કરવા જતાં વૈર બંધાય છે, કેમકે તેમનાં રમેશમમાં પાપ છે. પાપ ભાવનાઓ છે, સ્વા છે અને માયામિથ્યાત્વ છે માટે સારૂ વિચારવા છતાં પણુ સારૂ કરી શકતા નથી. જશ લેવા જતાં પણ અપજશ મળે છે. ભલું કરવા જશે પણ ભાગ્યમાં ભૂંડાઈ જ શેષ રહેશે. કારણ એ છે કે આન્તજીવન જેવા રંગમાં રંગાયેલું હશે તેમના સસાર વ્યવહાર પણ Page #494 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુ' : ઉદ્દેશક-૫ ૪૩૯ તેવા જ બનશે. જ્યારે સંસારમાં રહેવા છતાં ભદ્રિક, સરળ અને પવિત્ર ભાવને માણસ થાડું કરશે પણ જશ ઘણું મેળ વશે અને ઇચ્છાથી પણ વધારે પેાતાના સંસારમાં સુખ-શાંતિ અને સમાધિ મેળવશે. જ માયામિથ્યાત્વનું સેવન કરતાં જેએ અસુરકુમાર દેવ થયા છે તેમના આત્માની વાસના પણ તેમની સાથે જ ગયેલી હાવાથી દેવલાકમાં સરસતાને મેળવી શકતા નથી. આ કારણે જ જૈના ચાર્યાં કહે છે, ઢોલ વગાડીને કહે છે કે-હે માનવા ! તમે તમારા જીવનમાં ક્ષુદ્રતા, વક્રતા, પાપશીલતા, સ્વાર્થાં ધતા અને ઉદરભરતાને કોઈ કાળે કેળવશેા નહીં. અન્યથા દેવ જેવા અવતારમાં ગયા પછી પણ તમારૂ આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાન તમારા પાલવ છેડે તેમ નથી. એટલે કે આવા પ્રકારની દેવગતિ પાપનુ` કારણુ બનશે. માટે મનુષ્યજીવન જે જકશન જેવું છે તેને કોઈ કાળે બગાડશેા નહીં. જેથી તે પછીના ૫-૨૫ સેંકડો-હજારા-લાખો-કરોડો ભવ બગડવા ન પામે. શતક ૧૮ ના ઉદ્દેશા પાંચમે પૂ. Page #495 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૬ ગળ આદિમાં વર્ણાદિક કેટલા? સૂત્રમાં ફાણિત શબ્દ છે જેનો અર્થ નરમ ગેળ થાય છે. ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! ગેળ પદાર્થમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેટલાં હોય છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! આ પ્રશ્નને નિર્ણય નિશ્ચય અને વ્યવહાર નથી કરવાનું રહેશે કેમકે પદાર્થમાત્રનું યથાર્થ જ્ઞાન મેળવવાને માટે બે દષ્ટિએ છે. જેના માધ્યમથી પદાર્થને નિર્ણય સત્યાર્થ બની શકે છે. પ્રમાણુના એક દેશને નય કહેવાય છે. પદાર્થમાં એક જ ધર્મ (પર્યાય) રહેતું નથી પણ અનંત ધમે વિદ્યમાન હોય છે. તેમાંથી કેટલાક ધર્મો અસ્તિત્વ (વિદ્યમાનતા રૂપે) અને કેટલાક નાસ્તિત્વરૂપે (અવિદ્યમાનરૂપે) રહેલા હોય છે. જ્ઞાયક કેટલાક પર્યાને જ્યારે અસ્તિત્વરૂપે નિર્ણય કરવા માંગે છે ત્યારે તેમાં શંકા પડે અથવા બીજારૂપે તે પદાર્થને નિર્ણય કરવા ઈચ્છે ત્યારે તે પદાર્થ માં નાસ્તિત્વ રૂપે રહેલા ધર્મો પણ તે જાણવા માંગે છે. કેમકે નાસ્તિત્વ રૂપથી ધર્મોને જાણ્યા પછી જ પિતાના ઈષ્ટ પર્યાયને નિર્ણય કરવામાં સરળતા રહે છે. વ્યવહાર દષ્ટિને સમાપ્ત કરીને કેવળ નિશ્ચય દષ્ટિથી સત્યાર્થ મળતું નથી તેમ નિશ્ચય તરફ સર્વથા આંખ બંધ કરીને વ્યવહાર માત્રથી કે આંખે દેખાવા માત્રથી કરેલે નિર્ણય Page #496 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું: ઉદ્દેશક-૬ ૪૪૧ પણ સત્ય હોઈ શકતું નથી. કેમકે આંખ પદગલિક હોવાથી તેની શક્તિ મર્યાદિત હોય છે. પ્રશ્નના જવાબમાં સ્યાદ્વાદી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે નિશ્ચયદષ્ટિએ ગેળમાં પાંચ વર્ણ, બે ગંધ-પાંચ રસ અને બાદર સ્કંધ હોવાથી આઠે સ્પર્શ હોય છે. કેમકે સંસાર ભરને એકેય સ્કંધ કે પરમાણુ વર્ણ –ગંધ-રસ અને સ્પર્શ વિનાને હેતે નથી. આપણી આંખ કમજોર હોય, મતિજ્ઞાનાવરણીય કર્મની તીવ્રતા હોય અથવા આંખમાં રોગ હોય તે ગોળમાં રહેલા પાંચ વર્ણ ન દેખાય. તે રીતે જીભ, નાક કે સ્પર્શેન્દ્રિમાં તે ઇન્દ્રિયાવરણ કર્મો જોરદાર હોય તે પણ પદાર્થમાં રહેલા રસ આદિના નિર્ણયમાં માણસ માત્ર ભૂલ ખાઈ જાય છે તેથી તે દ્રવ્યમાં રહેલા વર્ણાદિને અભાવ હેતો નથી. હવે કેવળ વ્યવહારનયથી તે ગેળ જોવા જઈએ તે બીજા વર્ણાદિ રહેવા છતાં પણ તેના પ્રત્યે ઉપેક્ષા અથવા તે સમય પૂરતી જાણવાની ઈચ્છા ન હોવાથી જ્ઞાયક કેવળ એટલું જ જાણવા માંગે છે કે ગળ શું મીઠો છે? ત્યારે વ્યવહારનયથી કહેવાશે ‘હા’ ગોળ મીઠે છે. એને અર્થ એ નથી કે ગેળમાં કેવળ મીઠો રસ જ હોય છે? પણ વ્યવહારનયથી મર્યાદા એટલી જ છે કે અનંત પર્યાને ગૌણ કરી કેવળ તેમાં મીઠે રસ છે કે નહીં ? આટલી જ જાણવાની ઈચ્છા તે જ્ઞાયકમાં છે. ભ્રમર-ચતુરિન્દ્રિય છે અને વ્યવહારનયે કાળા રંગનો છે જ્યારે નિશ્ચયનયે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શવાળે છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હળદર-વ્યવહારનયે પીતવર્ણ વાળી છે. નિશ્ચયનયે ઉપર્યુક્ત વર્ણાદિવાળી છે. ૪૪૨ શ'ખ-વ્યવહારનયે શ્વેત છે, માટે શ ́ખ સફેદ, હળદર પીળી, ભ્રમર કાળા, ગાળ મીઠો આમ જે કહેવાય છે તે કેવળ વ્યવહાર નયથી કહેવાય છે, અને લૌકિક ભાષા ( અસત્યા મૂષા ) ખાટી હાતી નથી. જ્યારે નિશ્ચયની ઉપર્યુક્ત જાણવી. સુગંધ દ્રબ્યાથી બનેલ વાસક્ષેપ ( કેષ્ટપુટ ) વ્યવહારે સુગંધ ગુણવાળા અને નિશ્ચયે ઉપર્યુક્ત જાણવા. મૃતક શરીર-વ્યવહારે દુધ અને નિશ્ચયે ઉપર્યુક્ત. સુંઠ તિક્ત રસવતી અને નિશ્ચયે ઉપર્યુક્ત. કપિત્થ-કાઠું તુરા રસવાળા, કેરી ખાટી, ખાંડ મીઠી, વ્રજ કશ, માખણ મૃદુ-લોખંડ ગુરૂ, રાખ રૂક્ષ છે. આ બધી ભાષા વ્યવહાર નયે જાણવી. પરમાણુ પુદ્દગલમાં વર્ણાદિનું વર્ણન : હે પ્રભો ! પરમાણુ પુદ્ગલમાં વર્ણ-ગ ંધ-રસ અને સ્પર્શની સંખ્યા કેટલી હાય છે? જવાબમાં ભગવંતે કહ્યું કે તે પરમાણુમાં પાંચ વર્ણમાંથી એક વણ, એ ગંધમાંથી એક ગંધ, પાંચ રસમાંથી એક રસ અને આઠ સ્પર્શમાંથી એ સ્પાય છે, તે આ પ્રમાણેસ્થિગ્ધ, રૂક્ષ, શતિ અને ઉષ્ણુ. આ ચારે સ્પર્શ માંથી પરમાણુમાં Page #498 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૬ ४४३ વિરૂદ્ધ સ્પર્શને છોડી જેમકે જે પરમાણમાં સ્નિગ્ધત્વ હોય તેમાં રૂક્ષત્વ અને જેમાં શીતત્વ હોય તેમાં ઉષ્ણત્વ હેતું નથી માટે બે સ્પર્શ કહ્યાં છે. દ્વિપ્રદેશિક સ્કંધ માટે કહ્યું કે તેમાં કદાચ એક વણું કે બે વર્ણ હોય છે. કેમકે બે પરમાણુના સંબંધથી બનેલા સ્કંધમાં સમાન જાતિના બે પરમાણુ હોય તે અપેક્ષાએ એક વર્ણ અને વિભિન્ન જાતિના હોય ત્યારે બે વર્ણ પણ તેમાં રહે છે. આ પ્રમાણે આગળ માટે પણ જાણવું જે મૂળ સૂત્રમાં સ્પષ્ટ છે. - જ શતક ૧૮ને ઉદેશ છઠ્ઠો પૂર્ણ Page #499 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૭ યક્ષાવેશમાં કેવળી શું મૃષાભાષા બોલે? રાજગૃહી નગરીમાં સમવસરણસ્થ ભગવાન મહાવીરસ્વામીને ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! બીજા મતવાળાઓને એમ કહેતા સાંભળ્યા છે કે “કેવળીના શરીરમાં યક્ષને આવેશ થતાં મૃષા અને સત્યામૃષા નામની બે ભાષા પણ બોલે છે.” મતલબ કે કેવળજ્ઞાન થયા પછી કેવળીના શરીરમાં યક્ષ (દેવ વિશેષ) પ્રવેશ કરે છે ત્યારે યક્ષના કારણે કેવળી પણ મૃષા એટલે જૂઠી ભાષા અને સત્યામૃષા એટલે સાચી ખોટી વાતે પણ કરે છે. તે તે લેકોનું ઉપર પ્રમાણેનું બોલવું શું વ્યાજબી છે? અર્થાત્ તેઓ જે કહે છે તે સાચું છે? આમાં સત્યાર્થ શું છે? તે આપશ્રી શ્રીમુખે ફરમાવે. જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! તેઓનું આ કથન સત્ય નથી. કેમકે કેવળી ભગવંતને કેઈ કાળે પણ યક્ષ, ભૂત કે પ્રેત સતાવી શકતું નથી માટે હે ગૌતમ! કેવળીઓ હરહાલતમાં પણ મૃષા કે સત્યામૃષા ભાષા બોલતા નથી. પણ સત્યાભાષા અને અસત્યામૃષા ભાષા જ બેલનારા છે. નોંધ: “સતિ ાર # તિઃ” આ ન્યાયે કારણેની વિદ્યમાનતા હોય ત્યારે જ કાર્યોત્પતિ થાય છે. જૂઠી ભાષા કે કાંઈક સાચી અને કાંઈક જૂઠી ભાષા બોલવામાં મૂળ કારણ મોહનીયકર્મ કામ કરે છે. કેવળીઓનું મેહકર્મ સમૂળ ખાખ થઈ ગયેલું હોય છે એટલે કે મેહકર્મના સંપૂર્ણ મૂળીયા મૂળમાંથી ઉખડી ગયા પછી જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મુંઃ ઉદ્દેશક-૭ ૪૪૫ તે પહેલા સાધક ગમે તેવા પ્રયત્ન કરે તે પણ કેવળજ્ઞાન મેળવી શક્યું નથી. સંસારમાં જાહ પ્રપંચના ખેલ તમાશા જે કાંઈ થઈ રહ્યાં છે તે મેહકમ આત્માને આભારી છે. ચાહે પુત્ર મેહ હોય, દ્રવ્યને મેહ હોય, યશકીર્તિને મેહ હોય, પુત્ર-પરિવાર, ઉજવલ વસ્ત્ર પરિધાન કે અપટુડેટ રહેવાને મેહ હોય તે છે-વત્તે અંશે પ્રકટ કે અપ્રકટરૂપે પણ તે માનવ અસત્ય બોલ્યા વિના કે વ્યવહાર કર્યા વિના રહેતું નથી. મત્સ્યલેકમાં જન્મેલા મનુષ્ય પણ જે પુણ્યશાળી હશે તે તેમનાં પુણ્યના કારણે પણ યક્ષ ભૂતાદિકે કાંઈ પણ કરી શક્તા નથી તે પછી પુણ્યકર્મની સીમા જ્યાં સમાપ્ત થઈ ગઈ હોય તેવા કેવળીને યક્ષાવેશ હેઈ શકતું નથી પ્રત્યુત દેવ “કોટિના સંયુગ” હર પળે કરેડ કરેડ દેવે જેમાં ભૂતે, યક્ષે, પિશાચે, કિન્નરે, ભૂતણી, ડાકણુઓ, પિશાચણીએ ઉપરાંત સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓ, ઈન્દ્રો, બ્રહ્મલેક દેવે હંમેશા ઉભા પગે તીર્થકર દેવની સેવામાં હાજર હોય છે, જેમાંથી કેટલાય દે તે રસ્તાના કાંટા-કાંકરા અને મેટા પત્થર આદિને દૂર કરે છે. કેટલાક દે તે રસ્તે સુગંધી પાણી છાંટે છે, કેટલાક રસ્તાની દુર્ગંધને દૂર કરી ધૂપદાણા આદિથી તે પ્રદેશને સુગંધમય બનાવતા હોય છે, જ્યારે બીજા દેવે ઢેલ, નગારા, વાંસળીઓ આદિ વાજિંત્રેના સંગીત કરનારા, કેટલાક નૃત્ય કરનારા, આદિ દેવદુંદુભીના નાદ વડે ચરાચર સંસારને કહેતા હોય છે–જગાડતા હોય છે કે હે માન! મો મો પ્રમાદેમવદૂય મઝદવમેન” તમે જાગે, રજાઈ, " Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩ ગાદલાને મેહ છેડે અને તીર્થકર દેવના ચરણમાં આવીને તેમની સેવા કરી માનવજીવનને લાભ મેળવે. ઉપવિ કેટલા પ્રકારે છે? ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! ઉપધિ કેટલા પ્રકારે છે? જવાબમાં પરમાત્માએ કહ્યું કે હે ગૌતમ! ઉપાધિ ત્રણ પ્રકારે છે તે આ પ્રમાણે. કર્મોપધિ, શરીરો પધિ અને બાહ્યોપધિ. આમાં પહેલી બે આત્યંતર ઉપધિ છે અને છેલ્લી બાહ્ય ઉપધિ છે. તેની વ્યુત્પતિ આ પ્રમાણે છે. “૩૫ઘીયતે ૩૪મ્યતે મામા ન સ ૩વધિ:' આત્મા જેનાથી સ્થિર થાય, કરાય તેને ઉપધિ કહે છે. કર્મોના ભારના કારણે શરીર ઉપધિની જેમ બાહ્ય ઉપધિ પણ માનવને અત્યાવશ્યક એટલા માટે છે કે જે વિના કર્મચક્રમાં ફસાયેલે આત્મા આર્તધ્યાન વિનાને બની શકતું નથી. સંસારમાં આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે જેની પાસે મકાન, વસ્ત્ર, ખોરાક, ભાંડ (વાસણ) કે પુત્ર પરિ વાર નથી તે બિચારાઓ જેવીસે કલાક આર્તધ્યાનમાં ડૂબેલા હોવાથી રેટી, પાણી કે સ્ત્રી-પુત્ર, મકાન, વસ્ત્રાદિ મેળવવાને માટે આકાશ-પાતાળ એક કરી રહ્યાં હોય છે. તેવા જ ધર્મ, ધ્યાનથી શી રીતે બચી શકવાના હતા? મનને સ્થિર શી રીતે રાખશે ? આનાથી વિપરિત પુણ્યાનુબંધી પુણ્યના માલિકને પણ આપણે જાણીએ છીએ કે તેઓ બાહ્ય સાધનેને મેળવ્યા પછી ગુરૂઓ પ્રત્યે શ્રદ્ધા રાખીને ઘરમાં દૂધ રોટલા છે છતાં પણ એકાસણુ, આયંબિલ અને ઉપવાસાદિ કરી રહ્યાં છે. ઘરમાં ગાદલા-રજાઈઓ છે તે એ સંવેગપૂર્વક પૌષધ પ્રતિક્રમણ Page #502 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું ઉદ્દેશક-૭ ४४७ કરે છે. ગુરૂએના મુખેથી અરિહંતની વાણી સાંભળી પિતાની જાતને ધન્ય બનાવે છે અને ફરીથી દાન-શિયળ–તપ અને સારા ભાવ વડે ધર્મની આરાધના કરી રહ્યાં છે–કરાવી રહ્યાં છે અને કરવાવાળાઓને સહાયક પણ બને છે. મંદિર, જીર્ણોદ્ધાર, ઉપાશ્રય, ઉપધાને આદિ કાર્યોમાં આગળ પડતો ભાગ લે છે. જ્યારે પાપાનુબંધી પુણ્યના માલિકો પાસે ઘણું છે છતાં તેમનાં ઓટલે જ મુનિરાજોને પણ ખાલી હાથે જવું પડે છે ઉપરાંત સરસ્વતી પણ સાંભળવી પડે છે. આ બધું જોયા પછી આવતા ભવમાં આનંધ્યાન કરવું ન પડે તેટલા પ્રમાણમાં ધર્મધ્યાનની બેંક મજબુત કરી લેવી જોઈએ. નારકોને મહાભયંકર પાપોદય હોવાથી બાહ્ય ઉપધિને અભાવ હોય છે. માટે કર્મોપધિ અને શરીરે પધિ જ શેષ છે. એકેન્દ્રિયોને નાકની જેમ સમજવા. શેષ દંડકોને ત્રણે પ્રકારની ઉપધિ જાણવી. બીજા પ્રકારે એટલે સચિત, અચિત અને મિશ્રરૂપે ઉપધિ ત્રણ પ્રકારે છે. નારકને ત્રણે ઉપધિ કહી છે. જેમકે તેમનું શરીર સચિત ઉપધિ છે. જન્મ સ્થાન અચિત છે અને શ્વાસધાસ મિત્ર છે કેમકે શરીર સચિત છે અને શ્વાસે શ્વાસ પૌગલિક હેવાથી જડ છે. આ પ્રમાણે ૨૪ દંડક માટે જાણવું. પરિગ્રહ પણ ત્રણ પ્રકારે છે. કર્મ પરિગ્રહ, શરીર પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહ. પ્રણિધાન કેટલા પ્રકારે છે? ભગવંતે કહ્યું કે મન-વચન અને કાયરૂપે પ્રણિધાનના ત્રણ પ્રકાર છે. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નક્કી કરેલાં આલંબનમાં એકાગ્રતા ધારવી તે પ્રણિઘાત છે. નારક, અસુરકુમાર યાવત્ સ્વનિતકુમાર સુધી જીવેને ત્રણે પ્રકારનું પ્રણિધાન જાણવું-સ્થાવરને કાયપ્રણિધાન, વિકલેન્દ્રિયાને વચન અને કાય. શેને ત્રણે જાણવા. દુપ્રણિધાન પણ એકેન્દ્રિય તથા વિકલેન્દ્રિયોને ક્રમશઃ એક બે અને શેષ જીવેને ત્રણ પ્રકારના છે. | સુપ્રણિધાન, મનુષ્યને ત્રણે પ્રકારે જાણવું. શેષ ૨૩ દંડકેને સુપ્રણિધાન ન હોવાનું કારણ આપતા કહેવાયું છે કે સર્વવિરતિ અને દેશવિરતિ મનુષ્યને હવાથી ચારિત્ર છે. ચારિત્રારાધન છે. તે કારણે મન શુદ્ધિ હોવાથી સુપ્રણિધાનને સદ્ભાવ છે. મક શ્રાવક સંબંધી વક્તવ્યતા અને ચર્ચા તે કાળ અને તે સમયમાં રાજગૃહી નામની નગરી હતી, ગુણશિલક નામે ચૈત્ય હતું, તેનાથી વધારે દૂર નહીં અને નજદીક નહીં એવા સ્થાને અન્ય યુથિક એટલે બીજા દર્શનને માનનારા પરિવ્રાજક વગેરે રહેતા હતાં, જેઓ પરસ્પર આ પ્રમાણેની ચર્ચા કરતાં હતાં કે “કેવળજ્ઞાન પામેલા મહાવીરસ્વામી પંચાસ્તિકાયની જે પ્રરૂપણ કરે છે તેને આપણે શી રીતે સાચી માની શકીએ? આ બધી વાત સાતમાં શતકના દશમાં ઉદ્દેશાની જેમ જાણવી. તે આ પ્રમાણે -પંચાસ્તિકાયમાંથી ત્રણને અચેતન અને અરૂપી માને છે ત્થા જીવને સચેતન અને પુદ્ગલને રૂપી માને છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય કેઈને પણ આંખે દેખાતા પદાર્થો નથી માટે તે રૂપી છે? અરૂપી છે? આ બધી વાતે સુસંગત શી રીતે થાય? Page #504 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું ઉદ્દેશક-૭ ૪૪૯ તે સમયે રાજગૃહીમાં “મટ્ટક” નામે શ્રમણોપાસક એટલે શ્રાવક રહેતું હતું, યાવત્ જીવાદિ તત્વને સારે જ્ઞાતા અને જૈન શાસનને પરમ વફાદાર ભક્ત હતે. તે જ સમયે પરમપાવની જ્ઞાનરૂપી ગંગામાં જીવ માત્રને પવિત્રતમ બનાવતા ભગવાન મહાવીરસ્વામી રામાનુગ્રામ વિહાર કરતાં ત્યાં પધાર્યા અને અનેકાનેક દેશોથી, દિશાઓથી જનસમૂહ પરમાત્માની વાણી સાંભળવા માટે આવ્યું. આ વાત જ્યારે મક્ક શ્રાવકે સાંભળી ત્યારે પ્રસન્નચિત્ત થયેલે તે સ્નાનપાણી કરી વસ્ત્રાલંકાર ધારણ કરી દેવાધિદેવને વંદન-નમન કરવા સમવસરણ તરફ આવવાને માટે ઘરેથી પ્રસ્થાન કર્યું. જ્યાં પરમતાવલંબીઓ પિતાના ઘરેથી બહારના ઓટલે બેઠા હતાં, તેમની નજદીક થઈને જતાં મદ્દકને જોયા પછી તેઓ તેમની પાસે ગયા અને આ પ્રમાણે છેલ્યા કે હે દેવાનુપ્રિય શ્રાવક! તમારે ધર્માચાર્ય શ્રમણ મહાવીરસ્વામી જે અસ્તિકા માટે વાત કરે છે તે શું સાચી હોઈ શકે? જવાબમાં શ્રાવકે કહ્યું કે કેટલાક પદાર્થો અદશ્ય હોવા છતાં પણ તેમને અભાવ હેઈ શકતું નથી. જેમ પર્વતની ગુફામાં રહેલે અગ્નિ સૌને માટે અદશ્ય (અતીન્દ્રીય) છે તે પણ ધૂમાડાથી આપણે અગ્નિનું અનુમાન કરીએ છીએ. તેમ ધર્માસ્તિકાયે પોતપોતાના અનુગ્રહાદિ કાર્યોથી અનુમાનિત થાય છે એટલે કે તે પ્રત્યક્ષ (ચક્ષુગોચર) ન હોય તે પણ તેમનાં કાર્યોથી તેમના સદુભાવની સત્તા માનવામાં વાંધો આવતો નથી. શ્રાવકે આ વાત આટલી સ્પષ્ટતાથી સમજાવવા છતાં પણ અભિગૃહીત મિથ્યાત્વના કારણે તેઓએ પિતાને આગ્રહ છોડ્યો નથી. પ્રત્યુત કહે છે કે હે શ્રાવક! તું જિનદેવને ઉપાસક Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોવા છતાં પણ ધર્માસ્તિકાયાદિક પદાર્થોની યથાર્થતાને પણ જાણી શકતું નથી તેથી તારી શ્રમણોપાસક્તા પણ કેવી ? પરંતુ અરિહંતનું તત્વજ્ઞાન સમજીને બેઠેલે શ્રાવક આમ બીજાઓથી ગાંજો જાય તેવું ન હતું માટે ખૂબ શાંત થયેલા શ્રાવકે તેમને પૂછ્યું કે - મદ્રક –હે આયુષ્યમંતે! પ્રત્યક્ષ ચાલતા એવા વાયુકાયના રૂપને તમે જોયું છે ? જાણ્યું છે? અન્યયૂ હે શ્રાવક ! વાયુકાયના રૂપને અમે જોઈ શકતા નથી. મક્ક -પુગલમાં રહેલે ગંધ શું ઘ્રાણેન્દ્રિય સાથે રહે છે? અન્યયૂ :-“હા” તે ગંધ ઘાણેન્દ્રિય સાથે રહે છે. મક્ક:-તે ગંધ ગુણને તમે પ્રત્યક્ષ જોઈ શકે છે? અન્યયૂ:-પવનથી આવેલા ગંધ ગુણને અમે જતા નથી. મક -અરણિકાષ્ઠમાં રહેલા અગ્નિને તમે જોઈ શકો છો? અન્યયૂ :-કાકગત અગ્નિને અમે જોઈ શકતા નથી. મદ્રક :-સમુદ્રના પેલા નાકે રહેલા અદશ્ય પદાર્થોને તમે જોઈ શકે છે? અન્યયૂ સમુદ્રના પેલા કિનારે વિદ્યમાન અદશ્ય પદાર્થો હોવા છતાં પણ અમે જોઈ શકતા નથી. મદ્રક –દેવલેકમાં રહેલા પદાર્થોને તમે જોઈ શકે છે? અન્ય→ ત્યાંના વિદ્યમાન પદાર્થોને અમે જોયા નથી. મદ્રક –હે આયુષ્યમંતે! હું અથવા તમે કે બીજા કોઈ પણ છસ્થ જે પદાર્થોને જાણવા કે જોવા માટે સમર્થ નથી, તેટલાં માત્રથી તે પદાર્થોને અભાવ શી રીતે માની શકીએ? Page #506 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૭ ૪૫૧ યદિ પ્રત્યક્ષ દેખાતા પદાર્થોના અસ્તિત્વને જ સત્ય માનીએ તે વાયુ અને દેવેને અભાવ પણ માન્યા વિના છુટકારો નથી. તેમ છતાં પણ તમે પિતે વાયુને, કાષ્ટગત અગ્નિને, સમુદ્રના પેલે પાર રહેલા પદાર્થોને કે દેવકને દ્રવ્યને અભાવ માનવા તૈયાર નથી તે પછી ધર્માસ્તિ કાયાદિ ઘણુ પદાર્થો એવા છે કે જે આપણે જેવા છદ્મસ્થાને માટે સર્વથા અદશ્ય છે. છતાં પણ તેના કાર્યોથી તેમને સદ્ભાવ માને પડે છે. ઉપર્યુક્ત પ્રમાણે અન્ય યૂથિને નિરૂત્તર કરી મદ્રક શ્રાવક ભગવાનના સમવસરણમાં આવ્યા અને વંદન-નમન તથા પર્ય પાસના કરીને એકાગ્રચિત્તે ઉભા રહેલા શ્રાવકને દેવાધિદેવે કહ્યું કે હે શ્રમણોપાસક! તમે આજે ઘણું સારું કર્યું, અન્ય યુથિકને તમે જે કહ્યું તે બરાબર કર્યું છેસર્વથા સત્ય કહ્યું છે. ધર્માસ્તિ કાયાદિ અદશ્ય હોવાથી યદિ તમે તેમને કહ્યું હોત કે “હું” તે અસ્તિકાને જોઉં છું તે અથવા સંસારના ઘણા પદાર્થો, હેતુઓ, પ્રશ્નો અને ઉત્તરે છદ્મસ્થને અજ્ઞાત હેવા છતાં, અદષ્ટ હોવા છતાં પણ એમ કહે કે હું તેમને જાણું છું, જોઉં છું તે તે છદ્મસ્થ અરિહંતની અને તેમના પ્રરૂપેલા ધર્મની આશાતના કરનારે બને છે. તને ન જાણવા છતાં પણ શ્રોતાઓની આગળ એમ કહે કે હું તે તને જાણું છું તે તે કહેનારે કેવળી ભગવંતેની આશાતના કરે છે. માટે હે શ્રાવક! તમે ઠીક કર્યું. તેમને સારી રીતે જવાબ આપે છે. ભગવંતની વાણી સાંભળીને હષ્ટ-તુષ્ટ અને પુષ્ટ થયેલ શ્રાવક નમન-વંદન કરી પોતાના ઉચિત સ્થાને બેસી ગયે. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પર્યાદાને ભગવંતે ધર્મ કહ્યો અને ખુશ ખુશ થયેલી પર્વદા પિતા પોતાના સ્થાને ગઈ. ત્યાર પછી ભગવંતને વંદન-નમન કરી ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે પ્રભે ! મદ્રક શ્રાવક શું આપશ્રીની પાસે મહાવ્રતધારી બનશે? ભગવંતે “ના” ફરમાવતાં કહ્યું કે તે શ્રાવક દેશ વિરતિ ધર્મને આરાધતે કાળ કરી સ્વર્ગે જશે અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ દીક્ષા અંગીકાર કરી સિદ્ધ બુદ્ધ યાવત્ નિર્વાણ પામશે. મહર્દિક દેવેની વિફર્વણા માટેની વિશેષતાઃ હે પ્રભો ! મહદ્ધિક કોઈ દેવ પિતાના જ શરીરમાંથી હજાર પુરુષની વિકુર્વણા કરી તેમની સાથે સંગ્રામ કરવા સમર્થ છે? જવાબમાં ભગવંતે ‘હા’ કહી છે. જે દેવે પિતાના હજારો શરીરને વિકુંવ્યા છે તે બધાઓમાં જીવ એક જ છે કે જુદા જુદા આવે છે? જવાબમાં કહેવાયું કે હજારે શરીરેમાં જીવ એક જ છે જે બધાએ શરીર સાથે સંબંધિત છે. વિવિંત હજારે શરીરમાં જે અંતર (અંતરાલ) છે તે શું એક જ જીવના સંબંધમય છે કે અનેક જીના સંબંધવાળું છે? જવાબમાં કહેવાયું કે જે જીવન વિકુર્વેલા હજારે શરીરે છે તેને અંતરાલ પણ તે જ જીવ સાથે સંબંધિત છે. - વચમાં રહેલા અંતરાલમાં કોઈ જીવ હાથ વડે, પગવડે કે શસ્ત્ર વડે દુઃખ ઉપજાવી શકે છે? Page #508 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું: ઉદ્દેશક-૭ ૪૫૩ જવાબમાં કહેવાયું કે “આ અર્થ ઠીક નથી” એટલે કે આઠમા શતકના ત્રીજા ઉદ્દેશામાં કહેવાયેલા અર્થ પ્રમાણે કઈ પણ જીવના પ્રદેશને કઈ હણી શકતું નથી, મારી કે કાપી શકતા નથી. દેવાસુર યુદ્ધ શું શાસ્ત્ર સંમત છે? હે પ્રભે! દેને તથા અસુરને પરસ્પર યુદ્ધ કરવાને અવસર આવતું હશે ? હા”માં જવાબ ફરમાવતાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! ષાય ઇવ સંસાર: સ મરત્યે સંસાર” આ કારણે ચાર ગતિમાં રખડનારા અને કષાય હોવાથી પરસ્પર વૈર-વિરોધલડાઈ આદિ તત્વેનું હોવું સ્વાભાવિક છે. માટે કહું છું કે દેવેને તથા અસુરને પણ કઈ કઈ સમયે યુદ્ધ હોય છે. શસ્ત્રો માટે ફરમાવતાં પરમાત્માએ કહ્યું કે દેવે પુણ્યશાળી હેવાથી જે સમયે જે વસ્તુને સ્પર્શ કરે તે શસરૂપે બની જાય છે. યુદ્ધ કરવાના આશયથી તૃણ-કાષ્ઠ આદિને સ્પર્શ કરતાં તૃણ પણ શસ્ત્રરૂપે બનવા પામે છે. જેમ દાઠાની થાળીને સ્પર્શ કરતા જ સુભૂમ ચક્રવર્તીને થાળી શસ્ત્રરૂપે બની ગઈ હતી, તેમ દેને માટે પણ જાણવું. જ્યારે અસુરકુમારે પાસે વૈકિય શક્તિથી વિકલા શસ્ત્રો હમેશાં હાજર જ હોય છે. કેમ કે બીજા દેવે કરતાં તેમનું પુણ્ય કમજોર હોય છે. પુણ્યકમી હોવાથી દેવે લવણસમુદ્રને, ઘાતકીખંડને કે ચકવર દ્વીપને ચારે તરફ ચક્કર મારીને શીધ્ર પોતાના સ્થાને આવી શકવા માટે સમર્થ છે. ત્યારપછી તે દેવ આગળ જાય છે પણ ચારે બાજુ ફરતે નથી. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દેવાનાં કર્મોની નિરાશ ભૌતિક સુખમાં મનુએ કરતાં આગળ વધેલા દેવે પણ સંસારી હોવાથી તેમના આત્મપ્રદેશ પર અનંતાનંત કર્મોની શુભ પ્રકૃતિ રૂપ વર્ગણ લાગેલી જ છે. તેમાંથી તેમની નિર્જરને ક્રમ નીચે પ્રમાણે છે : જે કમશોની નિર્જરા વાનવંતર દેવે એક સે વર્ષમાં કરે છે. અસુરેન્દ્રોને છેડી ભવનપતિ દેવે બસે વર્ષમાં કરે છે, અસુરકુમારે ત્રણ વર્ષમાં, તિષ્ક ચાર સે વર્ષમાં, તેમાંથી સૂર્ય અને ચન્દ્ર પાંચ સે વર્ષમાં, સૌધર્મ અને ઈશાનના દેવે એક હજાર વર્ષમાં, સનસ્કુમારે અને મહેન્દ્રો બે હજાર વર્ષમાં, બ્રહ્મલેક અને લાતક દેવે ત્રણ હજાર વર્ષોમાં, મહાશુક અને સહસ્ત્રાર દેવે ચાર હજાર વર્ષમાં, આનત પ્રાણુત અને અચુત દેવે પાંચ હજાર વર્ષમાં, નીચેના રૈવેયક દેવે એક લાખ વર્ષમાં, ઉપરના ત્રણ લાખ વર્ષોમાં, વિજય–વૈજયંતજયંત અને અપરાજીત દેવે ચાર લાખ વર્ષોમાં તથા સર્વાર્થ સિદ્ધ દેવે પાંચ લાખ વર્ષોમાં અનંત કર્માને ખપાવે છે. શતક ૧૮ને ઉદ્દેશ સાતમે પૂર્ણ. Page #510 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૮ ઉપયાગવત મુનિને કંઇ ક્રિયા લાગશે ? રાજગૃહી નગરીમાં સમવસરણસ્થ ભગવંતને ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભા ! સયમમાં સ્થિરતાને પ્રાપ્ત થયેલેા મુનિ ઇર્યાસમિતિપૂર્ણાંક યુગમાત્રદૃષ્ટિયુક્ત થઈ રસ્તે જતા હાય અને તેમનાં પગ નીચે કુકડીનું–બતકનુ કે નાનુ કોઈ જીવ આવે અને મુનિના પગથી દખાઈને મરી જાય ત્યારે હે પ્રભુ ! તે મુનિને ઐર્યાપથિકી ક્રિયા લાગશે ? કે સાંપરાયિકી ક્રિયા ? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! તે મુનિને સાંપરાયિકી ક્રિયા ન લાગતા કેવળ ઐય્યપથિકી ક્રિયા જ લાગશે. જેનુ વિશદ વર્ણન પહેલા ભાગમાં થઈ ગયું છે. નોંધ : ક્રિયા દ્વારા થતાં કનુ બંધન પરિણામે ઉપર રહ્યું છે કેમકે જ્યાં ચિકાશ હાય છે ત્યાં જ રજ ચેટે છે પણ સૂકા થાંભલા પર ચોંટતી નથી અને ચાંટે તેા અલ્પ પ્રયત્નથી ખરી પડે છે. તે પ્રમાણે રાગદ્વેષ વિનાના જીવને ક્રિયા થવા છતાં પણ કર્મ બંધન થતુ નથી. સથા નિર્દોષ નાકરના હાથે પારણું અકસ્માત તૂટી જાય અને બાળક મરી જાય તે પણ બાળકને મારવાના ઇરાદા જરા પણ ન હેાવાથી તેના પર હજાર પ્રયત્ના કયે પણ કેસ લાગુ પડતા નથી. એપરેશન થિયેટર પર રાગીને બચાવવા માટે ઘણા પ્રયત્ના કર્યાં પછી પણ તે મરી જાય તા પણ ડાકટર ઉપર ફોજદારીની એક પણ કલમ લાગુ પડતી નથી. બીજી તરફ ખૂનના ઇરાદાથી ધારીયું લઇને બીજાની પાછળ પડનારને પેાલીસ પકડશે અને ખૂન ન કર્યુ· Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪પ૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોય તે પણ તે ગુનેગાર કહેવાશે. આ પ્રમાણે વ્યવહારના કાયદાઓથી પણ જાણી શકીએ છીએ કે હત્યાનો ભાવ હેય તે જ હત્યાનું પાપ લાગે છે. મુનિરાજેનું જીવન અષ્ટપ્રવચનમાતાની આરાધનાપૂર્વકનું હોવાથી કઈ પણ જીવને મન-વચન કે કાયાથી મારવાની ભાવનાવાળા નથી હોતા. માટે ભગવંતે કહ્યું કે મુનિને પગે વિરાધને થવા છતાં પણ તેમને સાંપરાયિકી ક્રિયા નથી લાગતી. ગૃહસ્થ પણ સમ્યકત્વના પ્રકાશમાં આવી ગયા હોય તે તેના નિર્વસ પરિણામો નાબૂદ થઈ જવાના કારણે ગૃહસ્થાશ્રમની ક્રિયાઓ કરવા છતાં પાપનું બંધન બહુ જ અ૫ હેય છે અને તે પણ પ્રતિક્રમણ કર્યા પછી ખંખેરાઈ જાય છે. समदिट्ठी जोवो जइवि हु पावं समायरे किंचि । अप्पो सि होइ बद्धो जेण न निद्धंधस कुणइ ।। જૈન મુનિઓ શું બાળ છે? - તે કાળે તે સમયે રાજગૃહી નગરી હતી. ગુણશિલક નામનું સ્થાન હતું. પૃથ્વી શિલા પટ્ટક હતું. તેનાથી બહુ દૂર નહિ અને બહુ નજદીક નહિ એવા બીજા મતના અનુયાયિઓ (અન્ય યુથિક) રહેતા હતાં. તે સમયે ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા, પર્ષદા આવી, ધર્મોપદેશ થયે અને સૌ પોત પોતાને ઘેર ગયાં. તે સમયે દેવાધિદેવના મોટા શિષ્ય ગૌતમસ્વામી ઢીંચણ ઉચાં રાખીને એટલે કે બે પગ ઉપર બેઠા હતાં અને ધ્યાનસ્થ Page #512 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું ઉદ્દેશક-૮ ૪૫૭ હતાં. તેમની પાસે અન્ય યૂથિકે આવ્યા અને સાક્ષેપપૂર્વક આ પ્રમાણે બોલ્યા કે “હે આર્ય ! તમે જૈન મુનિએ મનવચન અને કાયાથી સંયમ વિનાના છે ! યાવત્ અવિરત, અપ્રતિ હત પાપકમી છે, ત્રિદંયુક્ત છે, માટે એકાંત બાળ છે!” ત્યારે ગૌતમસ્વામીએ તેમને પૂછ્યું કે અમે ક્યાં કારણે અસંયત યાવત્ એકાંત બાળ છીએ”? ત્યારે તેઓએ કહ્યું કે, તમે એક ગામથી બીજા ગામ માટે અવરજવર કરે છે તે સમયે તમારા પગ નીચે કેટલાય જ મરી જાય છે. - ઈત્યાદિ વાતેના જવાબમાં ગૌતમે કહ્યું કે “અમે જ્યારે વિહાર કરીએ છીએ ત્યારે ઈસમિતિપૂર્વક ઉપગને ખ્યાલ રાખીને ચાલીએ છીએ માટે જીવ હિંસાને સંભવ અમને જૈન મુનિઓને નથી. કેઈપણ જીવને અમે ઉપદ્રવિત, પીડિત, દુખિત, સંઘક્રિત, પરિવર્તિત કે સ્પર્શ આદિનાં કારણે અમે પ્રાણ વધથી મુક્ત છીએ, પરંતુ તમે લેકે અસંયમી હેવાથી ધમધમ કરતાં ઉચું નીચું જોતા ઉપગ રહિત ચાલે છે, શરીરે સ્નાન કરે છે, ફળ ભાજી તેડીને, છુંદીને, બાફીને ખાએ છે, કંદમૂળાદિનું ભક્ષણ કરે છે, લાકડાના ખડાઉં પગમાં પહેરીને ચાલે છે તે સમયે લાકડાથી કેટલાય કીડા, મકેડા ચગદાઈને મરી જાય છે. પુપે તેડો છો, માળા બનાવે છે અને ગળામાં પહેરો છો, ચૂલા સળગાવીને રાઈ પાણું કરે છે અને ભાંગ, અફીણ, ચરસ, ગાંજો પીવે છે અને ગૃહસ્થાશ્રમમાં રહીને પુત્રાદિના પિતા પણ બને છે માટે તમે જ અસંયમી છે, જીવવધક છે, યાવત્ પાપોને Page #513 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ૪૫૮ એકેય દ્વાર તમારે અંધ ન હોવાથી તમારૂં આખુએ જીવન પાપાના ઉપાર્જન કરવામાં જ પસાર થાય છે. આ કારણે એકાંતમાળ તમે જ છે! અમે જૈન મુનિએ નથી, કારણ ઉપરની એકેય વાત અમે સેવતા નથી, માટે પાપેાના દ્વાર જેમને જ્ઞાનપૂર્વક અધ કર્યાં હેાય તે પતિ કહેવાય છે. તમે તેવા નથી માટે ખાળ છે ! આ પ્રમાણે ગૌતમસ્વામીએ તે અન્ય યૂથિકોને સવ થા નિરૂતર કર્યાં અને ભગવંત પાસે આવી, ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન—નમન કર્યાં ત્યારે ભગવંતે કહ્યું કે હે ગૌતમ! તે સારૂ કર્યું. તેમને સત્ય કહ્યું. કેમ કે મારા ઘણા શિષ્ય છદ્મસ્થ હાવાથી અન્ય યુથિકાને તમારી જેમ નિરૂતર કરી શકતા નથી માટે ગૌતમ! તે સારૂ કર્યું. છદ્મસ્થ શું પરમાણુને જાણે છે? જવાખમાં ભગવંતે કહ્યું કે, કેટલાક છદ્મસ્થા પુદ્ગલ પરમાણુને જાણે છે પણ જોઇ શકતા નથી. કેટલાક એ જાણતા પણ નથી અને જોતા પણ નથી, કેમકે શ્રુતજ્ઞાની હાય અને ઉપયેાગી હાય તેએ શાસ્ત્રજ્ઞાનથી પુદ્ગલ પરમાણુને જાણે છે પણ પ્રત્યક્ષ કરી શકતા નથી. તે પછી જ્ઞાન અને ઉપયેગ વિનાના છદ્મસ્થા માટે અવકાશ કયાંથી રહે? દ્વિપ્રદેશિકથી લઇને અસંખ્યાત પ્રદેશી સ્કંધને માટે પણ જાણવું. સારાંશ તેવા અસંખ્યાત પ્રદેશી સ્કા પણ પ્રત્યક્ષ થતાં નથી. અનંત પ્રદેશી સ્કાને માટે ભગવંતે કહ્યું કેઃ - (૧) અવધિજ્ઞાની છદ્મસ્થ સ્પર્શાદિથી સ્ક ́ધને જાણે છે અને નેત્રથી દેખે છે. Page #514 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુ ́ : ઉદ્દેશક-૮ ૪૫૯ (૨) શ્રુતજ્ઞાની છદ્મસ્થ સ્પર્શાદિથી જાણે છે પણ નેત્રથી જોઇ શકતા નથી કેમકે :–“ શ્રુતે વશમાવ: ,, (૩) કોઈ છદ્મસ્થ સ્પર્શાદિથી જાણતા નથી પણ દેખે છે. દુરસ્થ પર્યંત દેખાય છે પણ સ્પર્શાતા નથી. (૪) અંધ છદ્મસ્થ જાણતા અને જોતા પણ નથી. ઉપરના ચારે ભાંગાએ અનંત પ્રદેશી સ્ક ંધને માટે જાણવા. જ્યારે પરમાણુ નેતા અવધિજ્ઞાની જાણે છે પણ જોતા નથી. પરમાવિષ્ઠજ્ઞાની જે સમયે જાણે છે તે સમયે પરમાણુને જોઇ શકતા નથી અને જ્યારે જુએ છે ત્યારે જાણતા નથી. કારણમાં કહેવાયું છે કે જ્ઞાન સાકાર અને દન નિરાકાર છે. ને આપસમાં વિરુદ્ધ ધર્મવાળા હાવાથી સમાન કાળના સંભવ નથી. આવા પરમાધિ અન્તર્મુહૂત પછી કેવળી થવાના હોય છે. કેવળી પણ જે સમયે જાણે છે તે સમયે જોઈ શકતા નથી અને જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી. કેમ કે એક સમયમાં એ ક્રિયા હોતી નથી. શતક ૧૮ ના ઉદ્દેશા આઠમા પૂ. મ Page #515 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક–૯ ભવ્ય દ્રવ્ય નૈરયિકાદિની વક્તવ્યતા : રાજગૃહી નગરીમાં સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરસ્વામીને ગૌતમસ્વામીએ પૂછયું કે, હે પ્રભે ! આ સંસારમાં શું ભવ્ય દ્રવ્ય નારકે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! ભવ્ય દ્રવ્ય નારકે હોય છે. “મવિતું થોથો મળ:આ સૂત્રને સરળાથે આ છે કે વર્તમાનમાં તે જીવ મનુષ્ય કે તિર્યંચના અવતારમાં છે અને ત્યાંથી મરીને નરકમાં જવાનું હોય તેને “ભવ્ય દ્રવ્ય નૈરયિક” કહેવાય છે, જે ત્રણ પ્રકારે છે :(૧) એક ભવિક ચાલુ ભવ પૂર્ણ કરી તત્કાળ બીજા ભવે નરકમાં જવાનું હોય. બદ્ધાયુષ્ક ચાલુ ભવમાં આયુષ્યને ત્રીજો ભાગ શેષ રહેતા નરકનું આયુષ્ય કર્મ બાંધનારા. (૩) અભિમુખ નામ ગેત્ર-પૂર્વ ભવનો ત્યાગ કરી નારક આયુષ્ય અને નામ ગેત્રનું વેદના સાક્ષાત્ કરી રહ્યા હોય. ભવિષ્યકાળમાં નારક થવાના હોય અને ગૃહીત એટલે ચાલુ ભવના પર્યાયને છોડ્યા પછી નારક થવાના હોય તે ભવ્ય દ્રવ્ય નારક કહેવાય છે. આ વ્યાખ્યાથી એટલું વધારે જાણવાનું કે જે છાએ ભૂતકાળમાં નરક પર્યાયોને ભેગવ્યા હોય તેમને સમાવેશ આમાં કરવાનું નહિ. પણ પછીના ભાવમાં જે નરકમાં જશે તેમને જ ભવ્ય દ્રવ્ય નારક સમજવા. Page #516 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું : ઉદ્દેશક-૯ ૪૬૧ ભગવંતે કહ્યું કે દે તત્કાળ નરકમાં જતા નથી તેમ નારક પણ તત્કાળ પાછે નરકમાં જો નથી, માટે મનુષ્ય કે તિર્યંચને જ નરકમાં જવાની યેગ્યતા છે. સારાંશ કે અત્યારે તે જીવ ભલે ને મનુષ્ય કે તિર્યંચ હોય તે પણ તે નારક કહેવાશે. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમાર દેવે સુધી જાણવું. તિય ચ, મનુષ્ય કે દેવ મરીને પૃથ્વીકાયિક થવાને હોય તેને ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિક કહેવાય છે. વિષય વાસના, પરિગ્રહ અને તેમાં આસક્ત થયેલા દેવે પણ ચવીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે જ્યાં “gયા ૨ સવે સંવ ૩રવિ સાથfમ ૩વવનંતિ રતિય' એટલે એકેન્દ્રિય અવતારને પામેલે જીવ પાંચ, પચ્ચીસ, સે, હજાર, લાખ કે કરોડની સંખ્યામાં પરમાત્માની વીસીઓ થાય ત્યાં સુધી તેને ત્યાંથી બહાર નીકળવાનું ભાગ્યમાં રહેતું નથી. આ પ્રમાણે અપૂકાય અને વનસ્પતિકાય માટે પણ જાણવું. વિશેષમાં એટલું કે વનસ્પતિકાયને પ્રાપ્ત કરેલે દેવ અનંત વીસીઓ થયા પછી કદાચ ફરીથી મનુષ્ય અવતાર મેળવવા ભાગ્યશાળી બની શકશે. દસ કેડીકેડી સાગરોપમમાં એક ચોવીસી થાય છે, ત્યારપછી બીજી ચાવીસી થવામાં આટલો સમય પસાર થયા પછી બીજી વીસી થાય છે. આ પ્રમાણે અનંત ચાવીસી થયે તે જીવને વનસ્પતિકાયમાંથી બહાર નીકળવાનો અવસર મળશે. મનુષ્ય કે તિર્યચ જીવ, વાયુકાયિક, તેજસ્કાયિક કે વિકલેન્દ્રિય થવાને હોય તે ભવ્યદ્રવ્ય વાયુકાયિક, તેજસ્કાયિક Page #517 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને વિકેલેન્દ્રિયની સંજ્ઞાથી સંબધિત થશે અને નારક, તિર્યંચે, મનુષ્ય કે દેવે મરીને તિર્યંચ કે મનુષ્ય અવતારમાં આવવાના હોય તેમને ભવ્ય દ્રવ્ય તિર્યંચ કે મનુષ્ય પણ કહી શકાય છે. શેષ વાણુ વ્યંતર–તિષ્ક–વૈમાનિક આદિને માટે પણ જાણવું. આયુષ્યની સ્થિતિ કેટલી છે? ભવ્ય દ્રવ્ય નારકેની જઘન્ય આયુષ્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે એટલે કે અન્તર્મુહૂર્તની આયુષ્ય મર્યાદાવાળા સંશી કે અસંસી મરીને નરકમાં જવાના હોય તે. ઉત્કૃષ્ટથી એક પૂર્વ કરોડ વર્ષની સ્થિતિવાળા સંશી તિર્યંચ કે મનુષ્ય મરીને નરકમાં જવાના હોય તેમની પૂર્વકેટિ આયુષ્ય મર્યાદા જાણવી. ભવ્ય દ્રવ્ય અસુરકુમારે માટે જઘન્યથી સંજ્ઞી તિર્યંચ કે મનુષ્યને ઉદ્દેશી અંતર્મુહૂર્તની છે અને ઉતરકુરૂ આદિ યૌગલિકેને લઈ ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટથી જાણવી. યાવત્ સ્તનિક દેવે સુધી જાણવું. ભવ્ય પૃથ્વીાયિકે અન્તર્મુહૂર્તની જઘન્ય સ્થિતિવાળા છે, અને ઉત્કૃષ્ટથી કાંઈક વધારે બે સાગરોપમની કહી છે. આ વાત ઈશાન દેવે માટે જાણવી. દ્રવ્ય અપ્રકાયિકે પણ ઉપર પ્રમાણે જાણવા કેમકે ઈશાન સુધીના દેવે પૃથ્વીકાયિક થઈ શકે છે તે અપ્રકાયિક થતાં પણ તેને કણ રેકી શકવાના હતા? દ્રવ્ય વાયુકાયિકે, તેજસ્કાયિકે નારકની જેમ જાણવા. દ્રવ્ય પંચેન્દ્રિય તિર્યએ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને Page #518 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૯ ४१३ ઉત્કૃષ્ટથી નરકમાંથી નીકળીને આ સ્થાનને પ્રાપ્ત કરે તે કારણથી ૩૩ સાગરેપમની જાણવી. છે. મનુષ્યની તેવી રીતે જાણવી. વિશેષમાં સાતમી નરક અને અનુતર સિદ્ધ વિમાનવાસી પણ મનુષ્ય બની શકે છે. ' કેવળજ્ઞાન રહિત બીજા મહાજ્ઞાનીઓને માટે પણ સર્વથા અગમ્ય, તીર્થકર દેવની વાણી સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે હે પ્રભે! આપશ્રીની વાણું યથાર્થ છે. આપે કહ્યું તે જ સત્ય છે. અમે નિઃશંક થઈને નિગ્રંથ પ્રવચન શ્રદ્ધામાં લઈએ છીએ એમ કહી પિતાના ધ્યાનમાં સ્થિર થયા. હાજર છે. શતક ૧૮ને ઉદ્દેશો નવમે પૂણું. એ annanumannananana Page #519 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૧૦ આસન્ન ભવ્યતાના પરિપાક માટે અને કેવળજ્ઞાનની આરાધનામાં સરળતા થાય તે માટે આ દસમો ઉદ્દેશે ઠંડા કલેજાથી વાંચવે, જેમાં ઘણા ચિત્ર વિચિત્ર પ્રશ્નો ઉપાદેય હોવાથી જાણવા લાયક બનશે. સેમિલ દ્વિજને ચર્ચાત્મક વિષય અને સ્વીકારેલા બાર વ્રતને વાંચવાથી વ્રતની ભાવના થશે. પ્રાણાતિપાતાદિ પાપે કેટલા ભયંકર ફળ દેવાવાળા છે તે જાણવાનું મળશે. અસીધારા પર ચાલતા મુનિઓ શું છેરાય છે? વૈકિય લબ્ધિસમ્પન્ન મુનિઓને માટેના પ્રશ્નના જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ ! તલવારની કે બીજા કઈ શસ્ત્રની ધાર પર બેસવાને માટે સમર્થ છે, પણ પત્થર પર પડતાં અસ્ત્રાની ધાર જેમ બુઠ્ઠી થઈ જાય છે તેમ મુનિઓની વિક્રિય લબ્ધિના કારણે તલવારની ધાર પણ બુઠ્ઠી થઈ જાય છે, માટે તેઓ છેદાતા નથી–ભેદાતા નથી. શેષ બધી વાતે પાંચમા શતકના સાતમાં ઉદ્દેશાની જેમ પહેલા ભાગમાંથી જાણી લેવી. શું પરમાણુ વાયુકાયથી સ્પષ્ટ છે? પરમાણુ વાયુકાયને સ્પર્શે છે કે વાયુકાય પરમાણુને સ્પર્શે છે? એટલે કે પરમાણુથી વાયુ વ્યાપ્ત છે કે વાયુથી પરમાણુ વ્યાપ્ત છે? Page #520 -------------------------------------------------------------------------- ________________ તક ૧૮મું : ઉદ્દેશક-૧૦ જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! પરમાણુ યુગલ વાયુથી પૃષ્ટ થાય છે. વાયુકાય પરમાણુથી વ્યાપ્ત નથી, કેમકે પરમાણુ પ્રદેશ રહિત હોવાથી સૂક્ષ્મ છે અને વાયુ મહાન છે, ચાવત્ અસંખ્યાત પ્રદેશ સુધી ઉપર પ્રમાણે જાણવું. અનંત પ્રદેશ સ્કંધ યદિ વાયુથી મહાન હશે તે વ્યાપ્ત થશે. સૂક્ષમ સ્કંધથી વાયુ વ્યાપ્ત નથી. તેવી રીતે મશકના પ્રત્યેક છિદ્રો વાયુકાયથી ભરેલા હેવાથી મશકથી વાયુકાય પૃષ્ટ નથી પણ વાયુકાયથી મશક પૃષ્ટ છે. રત્નપ્રભા પૃથ્વીની નીચે કાળા–ધેળા, નીલા–પીળા અને દુગધ અને સુગંધ, તીખા, કડવા, કષાય, ખાટા અને મીઠા તથા કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, ઉષ્ણ, શીત, સ્નિગ્ધ અને રૂક્ષ દ્રવ્ય છે તે બધા પરસ્પર ગાઢ બંધાયેલા, સમુદાયરૂપે બંધાચેલા પરસ્પર સ્પેશીને રહેલા છે, યાવત્ સાતમી પૃથ્વી અને સિદ્ધશિલાની નીચે પણ આ પ્રમાણે જાણવા. મિલ દ્વિજની વક્તવ્યતા : તે કાળે તે સમયે વાણિજ્ય નામે નગર હતું. દુતિ પલાશ ચૈત્ય હતું. ત્યાં મિલ નામે દ્વિજ રહેતું હતું જે શ્રીમંત, બીજાથી પરાજય ન પામે તે, યાવત્ વેદ-વેદાંતને પારગામી હતું. તેના પાંચ શિખ્યા હતાં જે અંતે વાસિત્વ ધર્મને ભજનારા હતાં. તે સમયે ૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વીજી આદિ મોટી પર્ષદાપૂર્વક વિહાર કરતાં ભગવાન મહાવીરસ્વામી વાણિજ્ય ગામમાં પધાર્યા. પર્ષદા આવી. દયાસાગર પ્રભુએ ધર્મોપદેશ કર્યો. સાંભળીને ખુશ થયેલી પર્ષદાએ ભગવંતને વંદન નમન અને પર્યું પાસન કર્યું. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ તે સમયે સામિલને આ વાતની ખબર પડી કે ભગવાન મહાવીરસ્વામી પધાર્યાં છે, તે હું પણ તેમની પાસે જાઉં અને જુદી જુદી જાતના પ્રશ્નો પૂછીશ અને તેમના જવાબ દિ યથાથ રૂપે આપશે તે ભગવંતની પ`પાસના કરીશ, અન્યથા તેમને નિરુત્તર કરીશ. આમ નક્કી કરીને સ્નાન કર્યું, વસ્ત્રો પહેર્યા, મંગળ પ્રાયશ્ચિત કર્યાં અને ઘરથી બહાર આવ્યેા. પેત્તાના શિષ્યાને સાથે લઇને કૃતિ પલાશ ઉદ્યાનમાં આવ્યા અને થોડે દૂર ઉભા રહીને નીચે પ્રમાણે પ્રશ્નો પૂછ્યાં : (૧) હું પ્રભા ! આપ શ્રીમાનને યાત્રા છે ? (૨) હે નાથ ! આપશ્રીને યાપનીય છે? (૩) આપશ્રી અવ્યાબાધ છે ? (૪) અને આપને પ્રાસુક વિદ્વાર છે? જવાબ આપતા પ્રભુએ કહ્યું કે હે સામિલ ! મને યાત્રા છે, યાપનીય છે, અવ્યાબાધ છે અને પ્રાસુક વિહાર પણ છે. આપશ્રીને યાત્રા શું છે? ભગવતે કહ્યું કે તપ, નિયમ, સયમ, સ્વાધ્યાય, ધ્યાન અને આવશ્યક યાગામાં યતના એટલે જ્ઞાનપૂર્વક મારા આત્મા વમાન છે. કેમકે કર્માંના ભારથી મુક્ત થવા માટે અને આત્માને પરમાત્મપદ પ્રાપ્ત કરાવવા માટે ઉપર પ્રમાણેની મને યાત્રા છે. વિશેષાથ આ છે: (૧) તપ :-સ્વીકારેલા સંયમની રક્ષા માટે તથા પૂર્વકૃત કર્મોની નિર્જરા માટે ઉપવાસાદિ સમ્યક્ પ્રકારે કરાય તે તપ છે. જે કરાયેલા પાપાનેા છેઃ કરાવનાર દસ પ્રકારના પ્રાયશ્ચિતમાં વિદ્યમાન તપ વિશેષ છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૧૦ (૨) નિયમ:-લીધેલા પાંચ મહાવ્રતેને પાળવા માટે :૧. ઉત્તર ગુણોને ધારણ કરવા. ૨. ઇન્દ્રિય અને મનનું જેનાથી દમન થાય. ૩. જય દ્વારીને રોકવા માટે અભિગ્રહ વિશેષ. ૪. શૌચ, સંતેષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણિઘાત કરવું. ૫. ન કલ્પી શકાય તેવા વિચિત્ર અભિગ્રહને ધારવા. ઉપર પ્રમાણે નિયમો છે જેનાથી મહાવ્રતે દઢ બને છે. (૩) સંયમ :-પૃથ્વીકાયાદિ જેનું રક્ષણ કરવું તે સત્તર પ્રકારે સંયમ કહેવાય છે. (૪) સ્વાધ્યાય -પિતાને વિચાર કરે તે સ્વાધ્યાય છે. (૫) ધ્યાન :-આત્યંતર તપ વિશેષ જે મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક કરાય તે ધ્યાન છે. (૬) આવશ્યક -તેના અર્થો નીચે પ્રમાણે છે. ૧. જેનાથી ચારે બાજુથી આત્મા વશ્ય બને. ૨. શરીરની બધી ચેષ્ટાઓને ત્યાગ થાય. ૩. પાપ અને આશ્રવ માર્ગથી પાછું વળવાનું થાય. ૪. મુનિઓને તથા સાધકોને અવશ્ય કરવાનું રહે. પ. જેનાથી જ્ઞાનાદિ ગુણે અને મોક્ષ પણ વશ્ય બને. ૬. ઈન્દ્રિયાદિ ભાવ શત્રુઓના જોર જેનાથી નાશ થાય. ૭. સંપૂર્ણ અને ચિરસ્થાયી આમાના ગુણેની પ્રાપ્તિ થાય. Page #523 -------------------------------------------------------------------------- ________________ ४१८ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ૮. અનાદિકાળના દોષની આદત જેનાથી મટે. ૯ આત્મામાં જ્ઞાનાદિ ગુણોને સ્થિર કરાવનાર, ૧૦. જ્ઞાનશૂન્ય આત્માને જ્ઞાનમય બનાવનાર. ૧૧. મૂળ અને ઉત્તર ગુણોનું શુદ્ધિકરણ કરાવનાર. ઉપર પ્રમાણેના ગુણેને પ્રાપ્ત કરાવે તે આવશ્યક છે. ભગવંતે કહ્યું હે સોમિલ ! આ પ્રમાણે છ પ્રકારની મારી યાત્રા છે. તેને તું સમજ. યાપનીય એટલે શું ? ભગવતે કહ્યું કે (૧) ઈન્દ્રિય યાપનીય, (૨) ને ઈન્દ્રિય યાપનીય એમ બે પ્રકારે મને યાપનીય છે. પ્રાકૃત ભાષાના “નવકિ” શબ્દથી સંસ્કૃતમાં યાપનીય શબ્દ બન્યો છે. જે “યાં જતો” ધાતુને પ્રેરકમાં “પુને આગમ લાગ્યા પછી અનીય પ્રત્યય લગાડવાથી યાપનીય શબ્દની ઉત્પતિ થાય છે, જેને અર્થ જવા દેવું–ગમન કરાવવું – મેકલી દેવું થાય છે. અનાદિકાળથી આત્માના હાડવૈરી ઇન્દ્રિયે અને કષાયે છે. જેનાં પાપે આત્માએ અનંતભમાં મહાદુઃખેને અનુભવ કર્યો છે. ઇન્દ્રિયે ઘેડા જેવી હેવાથી, લગામ વિનાને ઘોડો જેમ પિતાના માલિકને ખાડામાં નાખી દે છે, તેમ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી લગામ વિનાની ઇન્દ્રિયોએ મોટામાં મેટા બ્રહ્મવાદી, અદ્વૈતવાદી, વિશિષ્ટાદ્વૈતવાદી, વનમાં રહી સૂકા પાંદડા ખાનારા અને સ્ત્રીઓનું મોટું પણ જેમણે જોયું નથી તે બધાઓને દુર્ગતિના ખાડામાં નાખી દીધા છે, તથા જ્યાં Page #524 -------------------------------------------------------------------------- ________________ સતક ૧૮ મું : ઉદ્દેશક-૧૦ ૪૬૯ ઇન્દ્રિયાના ઘેાડા તાકાન કરતા હાય છે ત્યાં કષાયેાની વિદ્યમાનતા અવશ્ય હેાય છે. તેથી હું સેામિલ ! મેં મારા સયમ દ્વારા ઇન્દ્રિય યાપનીય અર્થાત તાકાન કરતી પાંચે ઇન્દ્રિયાને વશ કરી છે, જેથી તેએ ભેગી મળીને મારૂ કંઇ પણ કરી શકે તેમ નથી. અને કષાય યાપનીય દ્વારા મારા ક્રોધ-માન-માયા અને લેાભ સવ થા શક્તિહીન બનીને મારી યા યાચી રહ્યાં છે. હું સેામિલ ! આ પ્રમાણે મારી યાપનીયને તું જાણુ. અવ્યાબાધ એટલે શું? સૂત્રામાં અવ્યાબાધના અર્ધાં નીચે પ્રમાણે નોંધાયા છે. અંતરાય વિના, માધારહિત, રોગરહિત, અને મેાક્ષમુક્તિ. સામિલ ! શરીરમાં વાત-પિત્ત અને કફની ત્રણ દ્રવ્ય ખીમારીએ અને રાગદ્વેષ-માહ-માયા આદિની ભાવ બિમારીએ છે. તેમને મારા તપ વિશેષ વડે સથા ક્ષય કરી દીધી છે. માટે અંતરાય, રાગ, ખાધા વિનાના એવા હું સ ́પૂર્ણ કર્મોના ક્ષય કરીને મુક્તિના દ્વાર પર આવીને ઉભા છું તેથી હું સર્વથા અવ્યાખાધ . માસુક આહાર એટલે શુ? હું સેમિલ ! બગીચામાં, ઉધાનમાં, દેવકુળામાં, પ્રપાએમાં, સ્ત્રી-પશુ કે નપુંસક વિનાનાં સ્થાનામાં હું સુખરૂપ અને સ્વસ્થ રહું છું તે માટે આ જ મારા પ્રાસુક આહાર છે. ઉપર્યુક્ત જવાબે સાક્, સ્પષ્ટ અને ખુલાસાવાર હેાવા છતાં સામિલ આજે નિણૅય કરીને જ આવ્યા હશે કે કાં તે Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૭ મહાવીરનું શિષ્યત્વ સ્વીકારું અથવા મહાવીરને નિરુત્તર કરીને મારી જયપતાકા ફરકાવું. એમ સમજીને ફરીથી તેણે નીચે પ્રમાણે પ્રશ્નો કર્યા છે. સરિ સવય શું ભક્ષ્ય છે? કેવળજ્ઞાનના માલિકને તેની વકતા જાણતાં વાર ન લાગી છતાં પણ નાસ્તિક–મિથ્યાત્વી કે વક્ર આદિ વિશેષણેથી તેને નવા નથી, પણ સ્યાદ્વાદ ભાષાને આશ્રય લઈ અથવા લિષ્ટ ભાષાનું મર્મ જાણીને ભગવંતે કહ્યું કે હે સેમિલ! સરિ સવયા” શબ્દના બે અર્થ થાય છે: (૧) સરસવ (૨) સમાન વયને મિત્ર. તેમાંથી તમારા બ્રાહ્મણ સૂત્રમાં બીજે અર્થ કરાવે છે. તે મારા માટે અભક્ષ્ય છે, એટલે ખાવા લાયક નથી, કેમ કે પંચેન્દ્રિય જીવને મારીને તેમના માંસ સૌને માટે અભક્ષ્ય જ હોય છે, અને ખાસ કરી દેવ જેવા માનને માટે વિશેષ પ્રકારે અભક્ષ્ય છે. પરંતુ ધાન્ય વિશેષ અર્થ “સરસવ થાય તે અમારા માટે ભક્ષ્ય છે. તેમાં પણ તે સરસવ અગ્નિ આદિ શસ્ત્રથી અચિત (જીવ વિનાના) થઈ ગયા હોય, તે ભક્ષ્ય છે, અને તેમાં પણ એષણાય એટલે યાચના કર્યા પછી મળ્યા હોય તે ભક્ષ્ય છે, કેમ કે જૈન મુનિને તૃણથી લઈને સંસારની કઈ પણ વસ્તુ માંગ્યા વિના લેવાની નથી હોતી. અદત્તાદાનના પાપ માટે કે વ્રતના ભંગ માટે સચિત, અષણીય અને યાચના કરતાં ન મળે તે કોઈ પણ પદાર્થ મુનિને માટે નિષેધ છે. માટે તું સમજ. શું માષ ભક્ષ્ય છે? ભગવંતે કહ્યું કે હે મિલ! તારા બ્રાહ્મણ સૂત્રોમાં ભાષ શબ્દના બે અર્થ છેઃ (૧) માષ એટલે માસ (મહિના) Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૭ સતક ૧૮મું ઉદ્દેશક-૧૦ અને બીજો અર્થ અડદ ધાન્ય વિશેષ થાય છે. આમાંથી શ્રાવણ, ભાદ્રપદ, આસે, કાર્તિક, માગશર, પિષ, માઘ, ફાગુન, ચૈત્ર, વૈશાખ, જેઠ અને આષાઢ રૂપે જે બાર મહિના છે, તે શ્રમણને માટે અભક્ષ્ય છે કેમકે તે કાળ માસ છે. નોંધ:-આજે કાર્તિક સુદિ ૧ થી નવા વર્ષને પ્રારંભ થાય છે. તેમ સંભવ છે કે મહાવીરસ્વામીના સમયમાં શ્રાવણ મહિનાથી મહિનાઓની ગણત્રી થઈ હોવી જોઇએ. અન્યથા કાર્તિકને આદિ ન કહેતા શ્રાવણથી મહિના શા માટે ગણ્યા ? તથા જે દ્રવ્ય માલ છે તે બે પ્રકારે છે. (૧) અર્થ માણ ( ૨ ) ધાન્ય ભાષ. તેમાં અર્થ માગ પણ સુવર્ણ અને રજત રૂપે બે પ્રકારે છે, અહીં માષ એટલે માપ સમજ જે ૮ રતિને એક માણ થાય છે. તે બંને પ્રકારના સુવર્ણ અને ચાંદી રૂપ માષ જૈન સાધુને સર્વથા અભક્ષ્ય છે. જ્યારે ધાન્ય માલ અડદ છે તે ભક્ષ્ય છે. તેમાં પણ જે અચિત હય, એષણીય હોય અને યાચનાથી મળ્યા હોય તે જ ભક્ષ્ય છે, બીજા નહી. શું કુલત્યાં ભક્ય છે? જવાબમાં ભગવંતે કહ્યું કે “બ્રાહ્મણ શાસ્ત્રોમાં તેના બે અર્થ છે (૧) કુલસ્થા-કુલીના સ્ત્રી (૨) કળથી ધાન્ય વિશેષ. કુલીન સ્ત્રી પણ ત્રણ પ્રકારે છે. કુલ કન્યા, કુલ વધૂ અને કુલ માતા, એટલે કે ઈપણ ખાનદાનમાં જન્મેલી કન્યા, સધવા અને માતા (વૃદ્ધ-વિધવા-આદિ સ્ત્રી) આ ત્રણે પ્રકારની અને ઉપલક્ષણથી કેઈપણ સ્ત્રી–ચિહ્ન ધરાવવા નારી-સ્ત્રી તથા લાકડી–મારી આદિની બનેલી પુતળી, કાગળમાં ચિત્રકારે ચિતરેલી સ્ત્રી આ બધી સ્ત્રીઓ જૈન શ્રમણને માટે અભક્ષ્ય એટલે અસ્પૃશ્ય, અચિન્તનીય, અમનનીય અને અવ્યવહરણય Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ( શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોવાથી ત્યાજ્ય છે. જ્યારે ધાન્ય વિશેષ કળત્યી–પૂર્વની જેમ ભક્ષ્ય જાણવી. સોમિલના આત્મ વિષયક પ્રશ્નો : - હવેના પ્રશ્નોથી આપણને ભગવાન મહાવીર સ્વામીના સમયના પાંડિત્ય ગર્વિષ્ઠ, વાદ-વિવાદ-વિતંડાવાદ–જલ્પ તર્કછલ-હેત્વાભાસ આદિથી એક બીજાને પરાસ્ત કરવામાં તે સમયના પંડિતે કેવા દાવપેચ રમી રહ્યાં હતાં તેને ઐતિહાસિક પરિચય થશે, જે જ્ઞાનવૃદ્ધિનું કારણ છે. માણસના જીવનમાં જ્યાં સુધી મિથ્યાત્વના તાવની અસર હોય છે, ત્યાં સુધી તેનું જીવન-વચન અને વ્યવહાર પણ વક જ હોય છે. જેનાથી દેશ તથા સમાજને ભયંકર નુકશાન થવા ઉપરાંત જાતિ વાદ કે સંપ્રદાયના વિષચક પણ કાળા નાગની જેમ ફૂંફાડા મારતા હોય છે. ભગવાન મહાવીરસ્વામી સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, આ બધી દીવા જેવી સ્પષ્ટ વાતે હોવા છતાં સેમિલના પ્રશ્નોમાં યદ્યપિ જિજ્ઞાસા હેઈ શકે છે. પણ જે જિજ્ઞાસામાં વકતા હોય ત્યાં માનવના જીવન કવનની શી દશા? સોમિલ પૂછે છે કે હે પ્રભે! આપ એક છે? બે છે? અક્ષય છે? અવ્યય છે? સારાંશ કે ભગવાન યદિ પિતાનામાં એક્તાને એટલે કે “હું એક છું” આ એકરાર કરી લે તે શ્રોત્ર આદિ વિજ્ઞાનેને અને અવમાં રહેલ અનેકાણુને સિદ્ધ કરી ભગવાનના એકત્વનું ખંડન બરાબર કરી શકીશ. યદિ “હું બે છું” આમ ભગવાન કહેશે તે પ્રથમ કહેલા એકત્વવાદ સાથે વિરોધ બતાવીને પણ તેમને નિરુત્તર કરી Page #528 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું ઉદ્દેશક-૧૦ ૪૭૩ દઈશ. ત્યાર પછી યદિ એમ કહેશે કે “હું અક્ષય કું, અવિનાશી છું” તે તેમને પૂછીશ કે અત્યાર સુધી તમે અનંતીવાર જમ્યા અને મર્યા છે અને અક્ષય તથા અવિનાશીમાં તે જન્મ અને મૃત્યુ થતા નથી, માટે તમારૂં અક્ષયત્વ અને અવિનાશીત્વ આશ્ચર્ય પમાડે તેવા છે. કેમ કે પિતાના મૂળ સ્વભાવને ત્યાગ કર્યા વિના કેઈ પણ અવ્યય હેતો નથી અને પર્યાયેથી તે સર્વે વ્યય છે. તેથી મહાવીર અવ્યય છે તે કેમ માની શકાય? અને એક રૂપે પણ કઈ સ્થિત હેતે નથી માટે મહાવીરસ્વામી યદિ કહેશે કે “હું અવસ્થિત છું” તે મારે જવાબ રહેશે કે પ્રત્યેક પદાર્થોમાં રૂપાંતર થતું હોય ત્યારે કેઈની અવસ્થિતા કેટલી? આમ તર્કો દ્વારા હું ભગવાનને નિરુત્તર કરી દઈશ. અક્ષય, અવ્યય અને અવસ્થિત આ પ્રશ્નો આત્માને નિત્ય પક્ષ લઈને કર્યા છે. હવે અનિત્ય પક્ષ લઈને પૂછે છે કે હે પ્રભે! આપ શ્રીમાન અનેક ભૂત-ભાવિ અને વર્તમાન પર્યાયવાળા છે ? અનિત્ય પક્ષ સ્વીકારીએ તે જ આત્માના ભૂતકાલીન પર્યા, વર્તમાન પર્યાય અને ભવિષ્યમાં થનારા પર્યાની સંગતિ બની શકે છે. તે વિના એક જ આત્મા-ભૂત–ભાવિને પર્યાને કેવી રીતે પ્રાપ્ત કરશે ? સેમિલની માનસિક અવસ્થાને ખ્યાલ કરીને ભગવંતે કહ્યું ફેમિલ ! સંસારમાં આવા શાબ્દિક વિતંડાવાદે જ્યાં સુધી ઉપશમિત થતા નથી ત્યાં સુધી માનવ સૌમ્ય, સામ્ય અને સમાધિસ્થ થતું નથી. અભિગ્રહિત મિથ્યાત્વના પ્રભાવથી સમજદાર માણસ પણ કેવળ શબ્દની વ્યુહ રચનામાં ગઠવાઈને તત્વના અસલિયતથી હજારો માઈલ દુર રહે છે, અને Page #529 -------------------------------------------------------------------------- ________________ ४७४ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સ્વાર્થ સધાય તેવા અર્થની તરફ આંખમીંચામણ કરીને શબ્દોની પકડમાં ફસાય છે અને પિતાનું અહિત કરે છે. માટે સેમિલને સ્યાદ્વાદની ભાષામાં જવાબ દેવે જોઈએ. માણસ માત્ર એક બીજાથી ઉચ્ચારેલા શબ્દોને આશય સમજે તે સંસારમાં અમૃતતત્વને પ્રાદુર્ભત થતાં સામાજિક જીવન વિષમુક્ત બનવા પામશે. સંસારમાં સામેવાળો માણસ મિથ્યાત્વ, માન, કે અવિનયની અસર તળે દબાયેલું હોવાથી તે તેવી રીતના જ શબ્દોને પ્રવેગ કરશે, એટલા માત્રથી તેની સાથે વાયુદ્ધ કે વિતંડાવાદ કરવાની આવશ્યકતા નથી. માટે પ્રત્યેક પ્રસંગ સમજુતી પૂર્વક હલ કરવાથી જીવનને આનંદ અને સંસારને સત્ય તત્વની પ્રાપ્તિ થશે. માણસનાં આંતર જીવનમાં વસ્તુને સમજવાને અપેક્ષાવાદ નહી હોવાના કારણે સામેવાળાની સારી વાતને પણ પહેલે તબક્કે ખેતી અને પૂર્વગૃહીત માની લે છે, ફળસ્વરૂપે વિતંડા વાદથી વિતંડાવાદ, પૂર્વગ્રહથી પૂર્વગ્રહ અને છલ-પ્રપંચ કે ઝગડાની આદતમાંથી ઝગડા જ ઉભા થાય છે. કેટલીકવાર માણસના મસ્તિષ્કમાં સ્યાદ્વાદ સમજવાની શક્તિ હોય છે, પરંતુ મસ્તિષ્ક અને હૃદય આ બંને જુદા જુદા હોવાથી જ્યાં સુધી કઈ પણ વાત હદયના અણુમાં ઉતરવા ન પામે ત્યાં સુધી મસ્તિષ્ક શક્તિઓના ગમે તેટલા વિકાસથી પણ સંવાદને જન્મ થતું નથી. કેઈક સમયે મસ્તિષ્કથી સમજેલી વસ્તુ હદય પાસે પહોંચી શકે છે અને તેને માનવા માટે હૃદયની તૈયારી પણ હોય છે. પરંતુ હદયના કોઈ ખૂણામાં અમુક વસ્તુ નીમાયા, પિતાને સત્ય મનાવવાની દાનત, બીજાને પરાસ્ત કરી દાવપેચ રમવાની પોતાની જુની આદતે, સત્તાવાદને મેહ કે પિતાને ઉત્કર્ષ બતાવવા માટેની Page #530 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું ઉદ્દેશક-૧૦ ૪૭૫ પૂર્વતૈયારી વગેરે કેટલાય અભિગૃહીત મિથ્યાત્વના સૈનિકોને જોર એટલે બધે જબરદસ્ત હોય છે, જેનાથી તે સ્યાદ્વાદનય-પ્રમાણ આદિ તો સમજી શકે અને બીજાને સમજાવી શકે પણ પોતાના જીવનમાં ઉતારીને-મિથ્યાત્વના તાવને ભગાડી શકવા માટે સમર્થતા આવી શકતી નથી. આ - પંડિતેના–મહાપંડિતેના જીવનની એ જ મટી કરૂણતા છે, જેના અભિશાપે સંસારને શાન્તિ–સમાધિની બક્ષીસ મળવી જોઈતી હતી તેના બદલે કલેશ–વર– વિધ અને જબરજસ્ત વાયુદ્ધની બક્ષીસ મળવા પામી છે. માટે જ હૃદયમાં રહેલાં ગંદા તથી અમૃત નીકળતું નથી. કેમકે કઢી પીનાર માણસને દૂધપાકને ઓડકાર શી રીતે આવે ? સ્યાદ્વાદને અર્થ સાપેક્ષવાદ-અનેકાંતવાદ છે, કેમકે ભૂતભાવી અને વર્તમાનના પર્યાની અનંતતાવાળા-દ્રવ્યને નિર્ણય જૂદી જૂદી અપેક્ષાએ કરવાનું હોય છે અને ત્રણેકાળના અનેક પર્યાયે તે દ્રવ્યમાં વિદ્યમાન છે. પૂછનાર પણ એક જ આશયથી પૂછતે નથી કેમ કે તેની જિજ્ઞાસા અનેક અને સાપેક્ષ હોય છે, તેથી જવાબદાતા સામેવાળાની વાતને બરાબર સાંભળીને, વિચારીને પછી જ તેને જવાબ દેવે જેથી બીજા વાદ-વિવાદને અવસર જ સમાપ્ત થઈ જાય. ' સ્યાદ્વાદ કોઈ ધર્મ નથી, જેનાં કારણે તેની આદિ, અનાદિને પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે. આદિનાથ-ત્રાષભદેવે પણ સ્યાદ્વાદની જ ભાષા બેલી હતી અને મહાવીર સ્વામીએ આજ ભાષાને વ્યવહાર કર્યો છે. સ્યાદ્વાદને અર્થ એ છે કે દ્રવ્યમાં અસ્તિત્વ રૂપે રહેલા પર્યાને અતિ રૂપે અને નાસ્તિત્વ રૂપે રહેલા પર્યાને નાસ્તિ રૂપે કહેવા છે. એટલે કેઈપણ પ્રસંગને Page #531 -------------------------------------------------------------------------- ________________ ४७६ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સાપેક્ષ દષ્ટિએ બેલવા જેથી વિદ્યમાન પર્યાયને નિષેધ કરવાને પ્રસંગ પણ ન આવે અને અત્યારના સમયે પર્યાની નાસ્તિ છે માટે તેમનાં નાસ્તિત્વને પણ નિષેધ કરે ન પડે. ભગવાન મહાવીરસ્વામીએ સેમિલના પ્રશ્નોના જવાબ ફરમાવતાં કહ્યું કે હે મિલ! “હું એક પણ છું.” “હું બે પણ છું'-અવિનાશી, અક્ષય પણ છું, અને ભૂત-ભાવી તથા વર્તમાન પર્યાયેના પરિણામવાળ પણ છું. સ્પષ્ટ જવાબ હોવા છતાં તેનાં મનમાં હજી પણ શંકા છે કે આવું શી રીતે બને ? જે એક જ છે તે બે કઈ રીતે? અને જે બે હોય તે એક શી રીતે? પર્યાયમાં વિચરનારે અક્ષય કેવી રીતે? અને જે અક્ષય હોય તે ક્ષય પામ્યા વિના ભૂત-ભાવી અને વર્તમાનના પર્યાયામાં શી રીતે પરિણામ પામે? આ બધી જ જાળમાંથી બચવાને માટે પ્રભુને પૂછયું કે હે પ્રભો ! આપશ્રીએ એક બીજાથી સર્વથા વિરોધ રાખનારી વાત કહી તે શી રીતે સંગત થાય ? ભગવંતે કહ્યું કે હે મિલ! આ પ્રત્યક્ષ દેખાતા સંસારને નિર્ણય કેવળ શાસ્ત્રોના પાના ફેરવવા માત્રથી થવાને નથી. આજ સુધી તમે કેટલાય શાસ્ત્રો ગોખા, ચર્ચા અને કંઠસ્થ કરીને બેઠા છે ! તે પણ તેમાંથી માખણ કાઢી શક્યા નથી. માટે તમારા માનેલા શાસ્ત્રોને એક બાજુ રહેવા દઈને સંસારની કઈ પણ વાતને, પ્રસંગને અપેક્ષા બુદ્ધિથી સમજવા પ્રયાસ કરશે તે કંઈક તત્વ પામી શકશે. બેસો ત્યારે હું તમને આ બધી વાત સમજાવું છું. જીવમાં એકવની સિદ્ધિ મેં કહ્યું હતું કે “હું એક છું” આ જવાબમાં એના Page #532 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું ઉદ્દેશક-૧૦ ৮৩৩ આશયને સમજવાની જરૂરત છે. પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને વનસ્પતિ આદિ જુદી જુદી જાતને દ્રવ્યો હોવા છતાં દ્રવ્યત્વની અપેક્ષા રાખીને દ્રવ્ય એક છે” આમ સંગ્રહાયની ભાષામાં પ્રત્યેક જન બોલે છે અને સામેવાળે તેને ભાવ સમજી લે છે. તે જ પ્રમાણે “હું એક છું” આમાં પણ જીવ દ્રવ્યની અપેક્ષા સમજી લેવાની છે. યદ્યપિ જીવમાં અસંખ્ય પ્રદેશ રહેલા છે તે પણ તેમની અનેકતાને આશ્રય લીધા વિના કેવળ જીવદ્રવ્યની અપેક્ષાએ જીવ એક છે. આ સંસાર એક વ્યક્તિને નથી પણ અનેકાનેક દેશ, જાતિ, ધર્મ અને ભાષાઓથી વ્યાપ્ત થયેલા આ સંસારના વ્યવહારને કેવળ પિતાના મનઘડંત શાસ્ત્રોના પાનાઓથી નિર્ણય કરવા જતાં સંસારને કેટલેક વ્યવહાર જે અનપવર્ત નીય છે, તેમાં વિરોધ ઉભું થતાં બગડી જશે, જે કેઈને પણ ઈચ્છનીય નથી. માટે સંસારના વ્યવહારનું યથાર્થ જ્ઞાન મેળવવાને માટે “અસત્યામૃષા” એટલે કે વ્યવહારમાં બેલાતી અને સત્યસ્વરૂપે સમજાતી ભાષાને પણ પ્રયાગ કરીએ તે માનવ સમાજના ઘણા ઝગડા પિતાની મેળે જ સમાપ્ત થયા વિના રહેતા નથી. જીવમાં અનેકત્વાદિની સિદ્ધિ ઉપર પ્રમાણે દ્રવ્યત્વની અપેક્ષાએ “જીવ” એક હેવા છતાં પણ સ્વભાવની ભિન્નતાનાં કારણે જેમાં ભેદ પડે તે પણ કેઈને કંઈ પણ બાધા આવવાની નથી. કેમ કે જીવના સ્વભાવે એક સમાન ન હોવાના કારણે મેં કહ્યું હતું કે “હું બે છું” એટલે કે જ્ઞાન અને દર્શનની અપેક્ષાએ મારા બે સ્વરૂપ હોવાથી “હું બે છું” કહેવાયું છે. યદ્યપિ જીવ દ્રવ્ય Page #533 -------------------------------------------------------------------------- ________________ ४७८ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છે અને જ્ઞાન દર્શન ગુણ છે તેથી તેમાં ભેદ સ્પષ્ટ દેખાય છે, પરંતુ ભૂલવું ન જોઇએ કે ગુણા હમેશા દ્રષ્યાશ્રિત જ હોય છે ‘ પ્રખ્યાશ્રિતા મુળા: ' અર્થાત્ ગુણ વિના ગુણી હાતા નથી અને ગુણીમાં ગુણાની હાજરી ત્રિકાળાબાધિત છે. માટે આત્મ દ્રવ્યની સાથે જ્ઞાનાદિ ગુણ્ણાની કથંચિત્ અભિન્નતા પણ સ્વીકા છે. આપણે જાણીએ છીએ કે જ્ઞાન અને દર્શન ગુણા ચૈતન્ય સ્વરૂપ જીવમાં જ હોય છે. જડમાં કોઈ કાળે પણ હાતા નથી. આ કારણે આત્મા જ્ઞાનમય અને દર્શનમય છે. તેમ છતાં પણ ઉપયાગના સમયની ભિન્નતા હેાવાથી કોઇક સમયે આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને કોઈક સમયે દન સ્વરૂપ છે. કેમ કે અને ઉપયેાગા સાથે હાતા નથી, કદાચ તને શંકા થઇ શકે છે કે વસ્તુનું વિશેષ ગ્રાહિત્વ જ્ઞાનમાં છે અને સામાન્ય ગ્રાહિત્વ દર્શીનમાં છે. તે આ બંને જૂદા જૂદા સ્વભાવના ગુણા એક આત્મામાં શી રીતે રહી શકતા હશે? જવાબમાં એમ કહેવાયું છે કે અપેક્ષા બુદ્ધિને સમજ્યા વિના શાસ્ત્રોના અર્થા મનઘડત કરવાથી માનવની બુદ્ધિમાં ભ્રમ, વિતંડાવાદ, સંશયવાદ અને વિપરીત વાદિતાની ઉત્પત્તિ થયા વિના રહેતી નથી. એક દ્રવ્યમાં એક-બે નહી પણ અનંતાનંત ધર્માં પણ બુદ્ધિગમ્ય છે, જેમ એક જ માનવમાં પેાતાના પિતાની અપેક્ષાએ ‘ પુત્રત્વ ’ધર્માં વિદ્યમાન છે, તેમ પેાતાના પુત્રની અપેક્ષાએ ‘ પિતૃત્વ ’– ધર્મ પણ શી રીતે નકારી શકશે ? આ પ્રમાણે દ્રવ્યમાં અનંત પર્યાયા( ધમાં )ની વિદ્યમાનતાની સિદ્ધિ અપેક્ષા દૃષ્ટિથી શકય ખની શકે છે. ( ખીજા ભાગમાં આ વિષય વિસ્તારથી ચર્ચાઇ ગયા છે. ) " અક્ષય પણ છું. આના આશય આ છે કે જીવ અસંખ્યય પ્રદેશી છે અને તે પ્રદેશેામાંથી એક પણ પ્રદેશ કોઇકાળે Page #534 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મુંઃ ઉદ્દેશક-૧૦ ૪૭૯ જીવથી છુટો પડતું નથી, માટે પ્રદેશની અપેક્ષાએ જીવ અક્ષય છે. આ પ્રમાણે અવ્યયની કલપના પણ જાણી લેવી. જવ અનિત્ય પણ છે ? જીવન અનિત્ય પક્ષ લઈને જવાબ આપતાં ભગવતે કહ્યું કે હે મિલ! ભૂતકાળમાં અનેકાનેક ભવના પર્યાને ઉપગ મારા આત્માને થયું છે. જે મારા આત્માથી જુદો નથી, યાવત્ સીતેર કેડાછેડી સાગરોપમના અસંખ્યાત કે અનંત ભાના ભાવોને ઉપગ આત્મામાં આજે પણ વિદ્ય. માન છે. તેમ વર્તમાનકાળના પર્યાને ઉપગ પણ છે અને ભવિષ્યકાળના પર્યાને ઉપગ પણ આ જીવ જ કરશે. માટે ત્રણે કાળના પર્યાયે ઉપયેગવંત હેવાથી મેં કહ્યું કે ભૂત-ભાવી અને પર્યાયવાળે છું. કદાચ તને આત્માની અનિત્યતા માટે શંકા થશે તે પણ હે દ્વિજ વર! તું ચિંતા કરીશ નહી. અત્યાર સુધીને ઈતિહાસ તારી આંખ સામે તરવરી રહ્યો છે કે આત્માને એકાંતે નિત્ય માનનારાઓ અને અનિત્ય માનનારાઓમાં ધુરં ઘર પંડિત છે. જેમના ડંડાડી–મુષ્ટા-મુછીને યુદ્ધોથી આપ્ટેએ ભારત દેશ કંટાળી ગયેલ છે. આ પડિતે જ્યારે સામસામા થઈને એક બીજાને ગાળો ભાંડે છે, ગંદા શબ્દો અને અનાર્ય માણસ પણ ન બોલી શકે તેવા બીભત્સ શબ્દો બેલે છે, ત્યારે હું તને પૂછું છું કે આવી પંડિતાઈ કે શાની ભાષા દેશને માટે શા કામની? ખૂબ યાદ રાખજે કે આ દેશમાં પંડિત ઓછા છે, શ્રીમંતે અને સત્તાધારીઓ પણ ઓછા છે, જ્યારે વચલે મધ્યમ વર્ગ પોતાના પેટની ચિંતામાં Page #535 -------------------------------------------------------------------------- ________________ ४८० શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ટાંટીયા ઘસતે રાત દિવસ પસાર કરી રહ્યો છે, ત્યારે પંડિતે, શાસ્ત્ર, તત્વજ્ઞાની લડાઈ દેશને રસાતળમાં લઈ જનારી બને છે. આત્માને એકાંતે નિત્ય માનનારો કે અનિત્ય માનનારે જૂઠે છે કેમ કે આત્મા એકાંત નિત્ય પણ નથી, તેમજ અનિત્ય પણ નથી. આ વાત વાગ્યુદ્ધના રણમેદાને ચડેલા તમારા જેવા પંડિતેને કોણ સમજાવે ! યાદ રાખજે આ સંસારમાં કોઈપણ દ્રવ્ય પર્યાય વિનાને નથી, તેમ પર્યાય વિનાનું દ્રવ્ય પણ નથી. આ બંનેને સંબંધ “સમવાય”ના કારણે ભાડુતી નથી પણ અનાદિકાળથી બંને તાદામ્યરૂપે છે. કેમ કે પર્યાય વિનાનું દ્રવ્ય સંસારને કયારેય પણ કામે આવ્યું નથી, તેમજ દ્રવ્ય વિના પર્યાની વિદ્યમાનતા ગધેડાના સિંગડા જેવી એટલે કે નથી જ. આ પ્રમાણે દ્રવ્ય માત્ર જ્યારે પર્યાયાત્મક છે ત્યારે પ્રત્યેક વસ્તુની વિચારણામાં આ બંને દૃષ્ટિકોણને ખ્યાલમાં લીધા વિના સંસારની એકેય ચર્ચાને અંત કઈ કાળે આવ્યું નથી. માટે દ્રવ્યની ચર્ચા દ્રવ્યાયિકન કરવી અને પર્યાની ચર્ચા પર્યાયાસ્તિકન કરવાથી વસ્તુની યથાર્થતાનું સમ્યજ્ઞાન મળશે. જેનાથી જીવનમાં રહેલા કોધ, લેભ, મદ, મત્સર અને મિથ્યાભિમાનાદિ આત્મિક દૂષણેને અંત આવતા આપણે આત્મા ઉંચા સ્ટેજ પર આવી જતા વાર લાગશે નહીં. પાલીતાણાની તળેટીના પગથિયે ઉભા રહી ગામ તરફ નજર કરતાં પ્રત્યેક ધર્મશાળાઓ અને ઝાડ ઉંચા નીચા દેખાશે, પણ ૧૦૦-૧૫૦ પગથિયા ઉપર ગયા પછી ગામને જેવાથી બધાએ એકાકાર દેખાશે. તેવી રીતે જ્યાં સુધી માનવના મનમાં લડાઈ ઝગડાના સંસ્કાર મચ્યા નથી કે મટાડવા માટે તૈયારી કરી નથી ત્યાં સુધી સંસારના છમાંથી કેટલાક સમ્યકત્વી, કેટલાક મિથ્યાત્વી, નાસ્તિક, આસ્તિક આદિ પિતા Page #536 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૧૦ ૪૮૧ પિતાની દષ્ટિ પ્રમાણે અષ્ટિ દેખાશે. વસ્તુતઃ આસ્તિક, નાસ્તિક, સમ્યક્ત્વી કે મિથ્યાત્વી કેણ હશે તે પરમાત્મા જાણે. માટે જ અભિગૃહીત મિથ્યાત્વના નશામાં ચકચૂર બનેલે માનવ સત્ય નિર્ણય ન કરી શકવાને કારણે કેઈની સાથે સંધિ કરી શકતું નથી. ફળ સ્વરૂપે તેનું આખું જીવન કલેશ-કંકાસમાં પૂર્ણ થાય છે. પરંતુ સૌથી પહેલા કષાયને મારવાનું શિક્ષણ લેનાર ભાગ્યશાળી જ્યારે ઉંચી સ્થિતિએ પહોંચે છે ત્યારે સૌ જીમાં કંઈને કંઈ સારાપણું તેને જોવામાં આવતા પ્રત્યેક જીવને પોતાના આત્માની જેમ સમજી તેની સાથે ભદ્ર વ્યવહાર કરે છે, અને ભગવતે વિરામ લીધો. - ગારૂડી મંત્રથી નાગરાજ અને કડવી દવાથી મેલેરિયા તાવનું ઝેર જેમ મટી જાય છે, તેમ ભગવંતની યથાર્થ–સામ્યસૌમ્ય અને જીવ માત્રને હિત કરનારી વાણુને સાંભળીને સેમિલ સમજતે થયે કે આજ સુધી કેવળ શાસ્ત્રોના પાનાઓ ફેરવવા માત્રથી પણ જે તત્વાર્થ હું સમજી શક્યું ન હતું તે આજે સમજી શકો છું. - રાગ-દ્વેષ-મિથ્યા પ્રતિષ્ઠા કે આડંબરથી ઉત્પન્ન થયેલા ઝગડાઓ, દષ્ટિયુદ્ધો કે વાયુદ્ધોને શાસ્ત્રોના પાનાઓથી શી રીતે વિરમિત કરી શકવાના હતાં. આમ તે હું પણ શાસ્ત્રવેદ-વેદાંતની પંક્તિઓના વાળની ખાલ ઉતારનારે છું. તેવી રીતે સામેવાળે પંડિત પણ છે, શાસ્ત્ર એક જ છે, પંડિત એક જ છે, લેક કે ગાથા પણ એક જ છે, છતાં પણ પંડિત શાંત થયા નથી. પ્રત્યુત વૈરથી વૈર, ક્રોધથી ક્રોધ, મિથ્યાડંબરથી મિથ્યાડંબર વધ્યા અને સંસારના માન નથી નાસ્તિક કે નથી મિથ્યાત્વી. પરંતુ શાસ્ત્રોના પાનામાં જ થા ખાનારા પિોથી પંડિત-મહા પંડિતે જ મહા મિથ્યાત્વી છે, નાસ્તિક Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છે, ગુપ્ત નાસ્તિક છે અને પરમાત્માપદને કટ્ટર બૈરી છે. આ પ્રમાણે વિચારો આવતા સામિલ દ્વિજ દેવાધિદેવ ભગવંતના ચણામાં ઢળી પડ્યો અને દ્રવ્ય તથા ભાવથી ચરણ વંદન કરીને શ્રદ્ધા સવેગના ભર્યાં તે દ્વિજ પરમાત્માને કહી રહ્યો છે કે હે પ્રભુ!! આપશ્રીની યથાર્થ વાણી સાંભળીને મારૂ મિથ્યાજ્ઞાન શાંત થયું છે, કેમકે ‘ષ્ટિ તેવી સૃષ્ટિ”. આજ સુધી હું સંસારને જીતવા માંગતા હતા, મારી પ્રતિષ્ઠા વધારવા માંગતા હતા, કારણ કે મિથ્યાત્વના કાળા રંગથી રંગાયેલી મારી દિષ્ટ સંસાર પર હતી, પરંતુ આજે મારી ષ્ટિ બદલાઈ અને સ ંસાર ઉપરથી ઉતરીને મારા આત્મા પર પડતાં જ મને જણાઈ આવ્યું છે કે “ જ્યાં સુધી મારા ઉપર વિષય વાસનાની કાળી નાગણુ ચક્કર મારી રહી હાય, ભાગ લાલસાની જીવતી ડાકણુ મને સતાવી રહી હાય તથા કષાયરૂપી ભૂતડા જ મને સંપૂર્ણ પણે ખતમ કરીને મારા પર જીત મેળવીને બેઠા હાય ત્યાં સુધી હું સ'સારને શી રીતે જીતવાના હતા ? ” માટે હે પ્રભા ! આજે આપશ્રીનાં ચરણાના સ્વીકાર કરૂ' છું. આપશ્રીનું પ્રવચન સદ્ગું છું અને તેમ કરીને અત્યારે જ આપશ્રીના અનન્ય ઉપાસક બનુ છું. હે પ્રભો ! યદ્યપિ આપશ્રીનાં ચરણામાં અત્યાર સુધી ઘણા રાજા-મહારાજા–તલવીરા, માંડલીકા, કૌટુ ખિકા, ઇબ્યા, શ્રેષ્ઠિઓ, સેનાપતિએ અને સા વાહે ઉપરાંત તેમની ધર્મપત્નીએ, પુત્રી, અને પુત્રાએ પણ શ્રદ્ધા સવેગપૂર્વક સવરતિ ધને સ્વીકારી કૃતકૃત્ય થયા છે, તેમ છતાં પણ હું સવિરતિ ધર્મ સ્વીકારવા માટે સમર્થ નથી, તા મારા માટે શ્રાવક ધર્માંના યથા ચાગ્ય ઉપદેશ આપીને કૃતકૃત્ય કરશે। તેવી મારી માંગણી છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ સુ : ઉદ્દેશક-૧૦ દેશ વિરતિ ધમ: ભગવાન મહાવીરસ્વામી કહે છે કે, સેામિલ ! આ સંસારના જે જીવા પાપાની વિરતિ સર્વાંશે કરી શકતા નથી તેઓએ પોતાની શક્તિ, પરિસ્થિતિ અને આંતર જીવનની મર્યાદાના ખ્યાલ રાખીને દેશ વિરતિ ધર્મ સ્વીકારવા જોઈએ. સૂક્ષ્મ કે માદર શરીરમાં અનંતાનંત જીવા સ’સારમાં રહેલા છે. તેમાંથી કેટલાક જીવાને આપણે જાણી અને જોઈ શકતા નથી, કેમકે તેઓ આછામાં ઓછી જ્ઞાનશક્તિવાળા અને પાપકર્માંની પ્રચૂરતાવાળા છે, જ્યારે તારતમ્યભાવે વધતી શક્તિવાળા અને પુણ્યવાળા ત્રસ જીવેા છે. આ પ્રમાણે સ્થાવર અને ત્રસ જીવાથી પિરપૂર્ણ સંસાર છે જેમાં આપણા આત્માએ અનંત સવા પૂરા કર્યા છે. ૪૮૩ વ્યવહાર નયે પરજીવાની હત્યા અને નિશ્ચયનચે પેાતાના આત્માની હત્યા જે ભયંકરમાં ભયંકર પાપકમ છે, તેનાથી વ્યાપ્ત બનેલા આત્માની મુક્તિ શી રીતે થાય ? તેવી વિચારણા અને આચરણા કરવી તે જ ધર્મ છે. પાપાની સંખ્યા અઢારની છે, આમ તા જીવના જેટલા અધ્યવસાયે છે પાપ પણ તેટલા જ છે, પરંતુ સૌના સમાવેશ અઢારની સખ્યામાં થઈ જાય છે. તેમાંથી પહેલાનાં પાંચ પાપ દ્રવ્ય પાપ છે અને પાછળના ભાવ પાપ છે. આત્માને માટે અને પાપે ખતરનાક હાવાથી તેના ત્યાગ કરવા તે આત્માની મેક્ષાભિલાષીણી પુરુષાથ શક્તિને આભારી છે. મન-વચન અને કાયાથી, કરવું– કરાવવું અને અનુમાદવું રૂપ ત્યાગ તે સર્વ વિરતિ કહેવાય છે. પરંતુ બધાએ જીવાની આત્મશક્તિ તથાપ્રકારની ન Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ન હોવાથી તે પાપને ત્યાગ. પિતાની પરિસ્થિતિને વશ થઈ અમુક અંશે કરે છે તે દેશવિરતિ કહેવાય, જેના બાર ભેદ છે. પ્રારંભના પાંચ અણુવ્રતે અને ત્રણ ત્રણ ગુણવ્રત દ્વારા નવા પાપ અટકે છે. પણ ફરીથી તે પાપ ન થવા પામે તે માટે ભાવ પાપેને રોકવા ચાર શિક્ષાત્રતે છે. આનાથી કેમે કમે જીવને આધ્યાત્મિક શિક્ષણ મળે છે, જેથી કોધ-માન -માયા-લેભાદિ પાપ કંટ્રોલમાં આવે છે. આત્મામાં અપૂર્વ શક્તિ ઉત્પન્ન કરવા માટે ભેગે પગ વિરમણવ્રતના અંતર્ગત ૧૪ નિયમનું પણ વિધાન છે. જે જૈન શાસનની અપૂર્વ ભેટ છે. અભ્યાસ કરીને તેની ટ્રેનિંગ લેનાર માણસ એક્કસ કલ્યાણ પામે છે તે નિર્વિવાદ છે. હવે બારે વ્રતને કમશઃ જાણીએ - (૧) પ્રાણાતિપાત વિરમણ : ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, અનાદિ કાળથી જીવ મિથ્યાત્વી હોવાના કારણે ભાવ અંધત્વને પ્રાપ્ત થયેલ હતું. દ્રવ્ય અંધ એટલે આંખ વિનાને અંધ માણસ તે બીજાના કહેવાથી કે સમજાવવાથી પણ કંઈક સત્ય સ્વરૂપ સમજી શકે છે, પરંતુ ભાવ અંધને સમજાવવા માટે કેઈની પણ શક્તિ કામ આવતી નથી. તે કારણે તેના જીવનમાં નિર્વસ પરિણામનું પ્રાસૂર્ય હોવાથી તેના દ્વારા કરાતી થેડી પણ હિંસા મહાભયંકર ફળદાયી બને છે. કેમકે જીવનમાં વિવેક ન હોવાથી એક જીવની હત્યા કરતાં અનેક જીની હત્યાનું કારણ તે બની શકે છે. તેમની જૂઠ ભાષા સદૈવ દ્રોહાત્મક, ચૌર્યકર્મ દ્રવ્ય અને ભાવ હિંસાત્મક, મિથુનકમ સર્વથા નિર્દયી, અને પરિગ્રહ સંજ્ઞા મર્યાદાતીત હોવાથી ક્રોધાદિ ભાવ પાપ પણ હમેશાંને માટે ભડકેલાં જ હોય છે તેથી પાપ એ પાપ છે” તેવું તેમને સમજવામાં આવતું પણ નથી. Page #540 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું ઉદ્દેશક-૧૦ ૪૮૫ આનાથી વિપરીત અરિહંતના, તેમના મુનિઓના કે વીતરાગ પરમાત્માની મૂર્તિઓના દર્શન–વંદન નમન-પૂજન કે સ્પર્શનથી મિથ્યાત્વ પલાયન થઈને જેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે, તેમને તેવું ભાન થાય છે કે “આજ સુધી જીવ હિંસાના પાપે જ હું દુઃખી છું–રેગ ” માટે સૌથી પહેલાં મારે જીવ હિંસાના દ્વાર બંધ કરવા જોઈએ. પણ તેમને તેવાં પ્રકારનું જ્ઞાન અથવા ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થઈ ન હેવાથી સર્વથા જીવ હિંસાને છેડી દેવા માટે તે જીવ સમર્થ બની શકતું નથી. યદ્યપિ તે ભાગ્યશાળી જીવ હિંસાદિ પાપોને પાપ જ સમજે છે, પણ પિતાની લાચારીના કારણે સંપૂર્ણ હિંસાના કાર્યો ન છેડી શકવાનાં કારણે સૌથી પહેલા સર્વથા નિરર્થક હિંસા અથવા ન કરે તે પશુ જીવન નિર્વાહમાં વધે આવતો નથી તેવી હિંસા, હિંસા કર્મો, હિંસા વ્યાપાર કે વ્યવહાને છેડવાને માટે દઢ પ્રતિજ્ઞ બને છે અને સ્વપ્નમાં પણ જાગૃત રહીને તે પ્રતિજ્ઞાનું પાલન કરે છે. શેષ રહેલી પોતાના પેટ કે વ્યવહાર માટે કરાતી હિંસા જે સર્વથા અનિવાર્ય છે, તેમાં પણ નિર્ધ્વસ પરિણામને, ક્રૂરતાને, ખાવા-પીવાની લાલસાને, ઓઢવા પહેરવાના મેહને, કે પુત્ર પરિવારની માયાને ધીમે ધીમે શમન કરીને સંસારને વ્યવહાર ઉદાસીન ભાવે ચલાવવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થાય છે. જીવનના વ્યવહારમાં કયાંય પણ દયાને નાશ, સમતાને અભાવ, ઉદાસીનતામાં કમજોરી ન આવવા પામે તે માટે સમ્યકત્વથી દીપતે માનવ પ્રતિક્ષણે જાગરૂક રહે છે. તેમ છતાં પણ કેઈક સમયે કરેલે નિર્ણય ખ્યાલ બહાર ચાલ્યા જાય; પ્રમાદ સેવાઈ જાય, અને અજાણતાં યા બીજા કેઈ કારણે અનિચ્છાએ પણ કંઈ થઈ જાય અથવા કરવું પડે તે માટે તેને આત્મા પશ્ચાતાપપૂર્વક લાગેલા Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. અતિચારેની આલેચના કરીને ફરીથી આવું કરવું ન પડે તે. માટે સાવધાન રહેશે. ભગવાનની વાત સાંભળીને સેમિલે પણ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત સ્વીકાર્યું, અને પ્રાણીમાત્રમાં રહેલા દશે પ્રકારના પ્રાણની હેલના, અવહેલના કે વિરાધના થવા ન પામે તેની મર્યાદાને નિર્ણય કર્યો. (૨) મૃષાવાદ વિરમણઃ મેહ માયાના નશામાં સર્વથા બેભાન બનેલા આત્માને મૃષાવાદ (જુઠવાદ)ની પકડ બહુ જોરદાર હોય છે. સંસારના ઘણું માનવેને આપણે જાણી શકીએ છીએ કે તે બીજું કંઈ પણ છેડવા માટે, લાખના દાન પુણ્ય કરવા માટે કે વ્યવહારને સારૂં બનાવવા માટે કંઈપણ કરવું પડે તે કરવા માટે તૈયાર રહેશે પણ પિતાના જુઠ વ્યવહારને, વ્યાપારને કે, જુઠ ભાષાને છોડી દેવા માટે સમર્થ નથી બનતા. આવું થવામાં મેટામાં મોટું કારણ મિથ્યાત્વ છે. માટે જ શાસ્ત્રકારોએ મિથ્યાત્વને અંધકાર કહ્યો છે. જેની હાજરીમાં ભલભલા યેગીઓ, મહા ગીઓ, તપસ્વીઓ કે ધ્યાનીએ પણ પિતાની ખરાબ આદતેને સુધારી શકતા નથી, જ્યારે સમ્યક્ત્વને પ્રકાશ મેળવ્યા પછી તેમનાં આત્મામાં પોતાની મેળે આ પ્રમાણે કાંઈક સમજણ આવશે કે “આજ સુધી મારા અપરાધોને છુપાવવા માટે હું જુઠ બેલ્યો પણ મારું જુઠાપણું પ્રગટ થયા વિના રહ્યું નથી. મારા જુઠાણાને સામેવાળાએ પકડી પાડયું છે, માટે મારી નિંદા, હિલના, મશ્કરી–અપમાન કે માર પણ ખાવા પડે છે. આ પ્રમાણે મારી બેટી આદતાએ અપરાધેએ જ મને દુઃખી બનાવવામાં મદદ કરી છે, માટે આજથી મારે જુઠ એલવાનું બંધ છે અર્થાત્ ગમે તે થાય કે ગમે તેટલું સહન Page #542 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ સુ' : ઉદ્દેશક-૧૦ res કરવુ પડે તે પણ આજથી મિથ્યાભાષા કે વ્યવહાર કરીશ નહિં. જાણ્યા—ભુજીયા વિના કોઇની વાતમાં હકારાત્મક કે નકારાત્મક ભાવ પ્રદર્શિત કરીશ નહી. તેમજ નજરે જોયેલા મારા શત્રુના પાપાને પણ પ્રકાશીત કરીશ નહીં. જુઠો ઉપદેશ સાક્ષી કે ફૂટલેખ (ખાટા કાગળીયા) કરીશ નહીં. આ પ્રમાણે કરીને તે ભાગ્યશાળી જૂડ ખેલવાના કુસસ્કારીને મર્યાદિત કરે છે. તે સમયે તે સાધકને એટલુ પણ સમજવામાં આવશે કે મારા ખેલવાથી યદ્ઘિ કલેશ થતા હાય, વધતા હેાય, સાચી વાત કહેવાથી પણ કોઇનું હનન, મારણ કે રૂદન કરવુ પડે અથવા મારા વ્યવહારથી કાઇનુ પણ જીવન જોખમમાં મૂકાય કે કોઇના શાપ મને લાગે કે મારે કોઇને શાપ દેવા પડે તેવા જૂઠા વ્યવહારો હું કરીશ નહી. એમ નિર્ણય કરીને તે સેામિલે ભગવાન મહાવીરસ્વામી પાસે મૃષાવાદ વિરમણ વ્રતના સ્વીકાર કર્યાં. " પોતાની જીવિકા તૂટે નહીં, વ્યવહાર કલંકિત અને નહીં તેટલું ધ્યાન રાખીને સ્થૂલ રીતે મૃષાવાદનું વિરમણુ સૌના જીવનનું કલ્યાણુ કરાવનાર બને છે. (૩) અદતાદાન વિરમણ : · આંખે જ દેખતા ન હેાય તેવા માણસ ઠોકર ખાઈ શકે, નીચે પડી શકે અથવા કઈ વસ્તુ કાની છે? તેનુ ધ્યાન ન હાવાથી નિર્દોષ ભાવે પણ એક બીજાની વસ્તુઓને હેરફેર કરી શકે છે. તેમ છતાં પણ તે અશ્વને પ્રત્યેક વસ્તુના સ્પ કરાવ્યા પછી કે અમુક વસ્તુ અમુકની છે તે બાતમી આપી દીધા પછી તે અંધ માણસને ભૂલ કરતા જોવામાં આવ્યો નથી. અધ ધામી પણ ગામના મેલાં લુગડા લે છે, નિશાન કરે છે, તળાવે ધાવા જાય છે, ઉજળા કરે છે, અને જે કપડા જેવા Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૐ હાય તેને ખરાખર આપે છે. પરંતુ મિથ્યાત્વના ગાઢ અંધકારથી વ્યાપ્ત બનેલા ભાવ અંધને સુધરતા કે માર ખાધા પછી પણ ફરીથી ભૂલ ન કરતાં તમે કોઈ દિવસે જોયા છે? અર્થાત પ્રાયઃ કદી તેવું બનતું નથી કેમકે તેના રોમેરોમમાં પૂભવના ચારી કરવાના કુસંસ્કાર–એવી રીતના પડ્યાં છે જેને લઇ માર ખાશે, પેાલીસેાના ડંડા ખાશે, અપમાનિત થશે અને ધૂત્કાર પામશે પણ....“ લખણ ન બદલે લાખા આ ન્યાયે તેઓ ફ્રી ફ્રી ચેારી કર્યાં વિના રહેવાના નથી. આવા ચાર મેલા લુગડાવાળા જ હોય છે તેવું માનવાની ભૂલ કરશે! નહીં કારણકે સ'સારમાં તમે જોઇ શકે છે કે મેલા કપડાવાળા ચારી કરીને પાવલી પૈસાની જ કરશે જ્યારે ઉજળા કપડા પહેરનારા ગ્રેજ્યુએટ, ડખલ ગ્રેજ્યુએટ કેવી રીતે ચારી કરે છે! તે તમે જાણા છે ? ચારી કરાયેલ માલમતાને ખરીદ્યા વિના, ચારને મદદગાર અન્યા વિના, માલમાં ભેળસેળ કર્યા વિના, રાજ્ય વિરુદ્ધ કર્યાં કર્યાં વિના કે ખેટા તાલ, ખોટા માપ,ચાપડા કે વ્યાજવટાવમાં ગડખડ કર્યા વિના, મિનિસ્ટરા, ડાફ્ટા,મેટા વ્યાપારીએ લાખો કરોડો રૂપીયા શી રીતે ભેગા કરતા હશે ? અને આંખના પલકારે જ મેટર, ફ્લેટ કે ફેકટરીના માલિક બનીને ઘી-કેળા કયાંથી ખાતા હશે ? દેશના લાખા કરાડા માણસાને ભૂખ્યા રાખીને અનાજની ગુણા કે તેલના ડબ્બાએને કોઈને પણ ખબર ન પડે તેવી રીતે એક સ્થાનથી આજે સ્થાને ગુપ્ત કેવી રીતે કરતા હશે? આ બધા કાર્યાં, સાહુકારીને આભારી નથી પણુ અદતાદાનને જ ( ચૌકમને ) આભારી છે. માટે મારા શાસનમાં અઢતાદાનને પાપ કહેવાયુ છે. આ અને આના જેવી બીજી વાતેામાં આપણે એટલુ જ વિચારવાનું કે ભવ ભવાંતરમાં મિથ્યાત્વના જોરે કરેલા ચૌ - ૩ના સંસ્કાર શું કામ કરે છે? "" Page #544 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૧૦ ૪૮૯ તાવની અસર શરીરમાં હોય છે ત્યાં સુધી તેની જીભ, આંખ કે માથું પણ સ્થિર રહેતું નથી. તેવી રીતે મિથ્યાત્વને તાવની ઉપમા આપવામાં આવી છે, જેની અસરના કારણે દેવગુરુ-ધર્મ-સત્ય-સદાચાર-ઈજ ત–આબરૂ અને છેવટે પિતાની કર્મસત્તા પર (ભાગ્ય પર) પણ વિશ્વાસ રહેતું નથી. માટે તેવા જીને નીચે પ્રમાણે બકવાદ કરતા જોઈ શકે છે. તેઓ આ પ્રમાણે બેલે છેઃ “સમાજમાં બેઠા છીએ, ધર્મ કર્મ જોવા જઈએ તે શ્રીમંત ક્યારે થવાય? તેવા જીવનની કિંમત પણ શું છે? એકાદ કે બે ચાર સંસ્થાનો મેમ્બર, સેક્રેટરી, અધ્યક્ષ કે ટ્રસ્ટી બનવા ન પામું તેવું જીવન શા કામનું ? મહારાજને શી ખબર છે કે અમારી વેલ્યુ પૈસાથી જ બને છે, ધર્મ કર્મથી બનતી નથી. માટે અત્યારે આંખ, કાનને બંધ કરીને પૈસે-પૈસે. ગમે તે રીતે પણ પૈસે ભેગો કરવા સિવાય બીજો માર્ગ મારી પાસે નથી;” આ પ્રમાણે બોલતા જાય છે, અને વ્યવહાર પૂરતું કાંઈક કરીને વ્યાપાર ધંધામાં પૂર્ણ મસ્ત બને છે તે સમયે તેમને મહાવીરસ્વામીનું શાસન તેના scr ” કે “ફૂડતો લૂકમા ” આ બધા સિદ્ધાંત મશ્કરી જેવા લાગે છે. પરંતુ સેમિલ! તું સમજ તે ખરે, ચેરી કરનાર ક્યાંય વિશ્વાસપાત્ર બન્યું નથી, કેઈની સાથે મિત્રતા ટકાવી શકો નથી, યાવત્ પિતાની માવડી–પત્ની કે પુત્રને પણ થતું નથી. આ બધી વાત સાંભળીને સેમિલે નક્કી કર્યું કે આજથી હું ચોરી કરીશ નહીં, બેટા તેલ માપ રાખીશ નહીં, વ્યાજ વટાવ કે માલના ગેટાળા કરીશ નહીં. છેવટે પાપી પેટને માટે કરવા પડે તે દાળ-રોટી મળી ગયા પછી મારે વ્યવહાર, Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ " વ્યાપાર, ભાષા કે તેાલ માપમાંથી જૂઠાપણું સવ થા કાઢી નાખીશ. આખરે તે માણસના પેટમાં બે રાટલા અને પહેરવાના એ કપડાં ઉપરાંત સૂવા-બેસવા કે મરવા માટે પણ ગા હાથની જમીન સિવાય બીજું કંઇ પણ કામે આવતુ નથી. તીજોરીમાં ગમે તેટલી સેાનામહેાર હેાય તે તેનું રાઇતું ’ કદિ બન્યું નથી અને નેટાની ચટણી ખાવામાં કામે આવતી નથી એમ સમજીને ભગવત પાસે “સ્થૂલ અદતાદાન વિરમણ વ્રત” લઈને પેાતાના જીવનને ઘણા પાપામાંથી મુક્ત કર્યું. (૪) મૈથુન વિરમણ : અનત ભવાની રખડપટ્ટીમાં આ જીવાત્માએ અનંત જીવેા સાથેના વિલાસેા માણી લીધા છે. જેના ખતરનાક કુસંસ્કારો આત્મપ્રદેશના અણુઅણુમાં પડેલા હોવાથી મિદરાપાનના નશાવાળા માણસ જેમ બેઠા બેઠા ડોલ્યા કરે છે, તેમ આ ભાઈને પણ જેમ જેમ કુસંસ્કારોના ઉદય થાય છે તેમ તેમ મેહુકમના નશે! વધતા જાય છે, તે સમયે માતા-પિતા –મિત્ર છેવટે હિત શિક્ષા દેનારા ગુરુ દેવને પણ સાંભળવા માંગતા નથી. ગૃહસ્થાશ્રમ જીવનમાં ચારે બાજુથી આવનારા ઢગલા અધ પાપાના મૂળમાં આ મૈથુનપાપ રહેલુ છે, જેનાથી તેના જીવનમાં, જીભમાં, મનમાં ફેરફાર થતા સથા કંટ્રોલ આઉટ થઈને સ'સારની સ્ટેજ પર બેફામ થઈને ફરતા હેાય છે. ન કલ્પી શકાય તે પ્રમાણે તેની આંખના ઈશારા, ખેલવાની ચાલાકી કે હાથ પગની ચેષ્ટાઓ જોવા જેવી થઈ જાય છે. કામદેવની નિશાળમાં ભરતી થયેલા આવા ભાગ્યશાળીએ ઉપર જરા તીખી અને ઝીણી નજર કરીને તેમને તેમે જોશે તા · કામદેવની નિશાળના ભવાડા (કૌભાંડ) તમને પ્રત્યક્ષ જોવા મળશે. Page #546 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું ઉદ્દેશક-૧૦ ૪૯૧ નાના બાળક કે બાલિકાના બળત્વ સમાપ્ત થતાં જ અથવા તેના પહેલા પણ તેમનાં શરીર, અંગપાંગ, રૂપ અને સ્પર્શ આદિથી લઈને ધીમે ધીમે તેમની આંખોમાં પણ માદકતા” (ભેગલાલસા)ની અસર ઉત્પન્ન થાય છે, વધે છે અને ત્યાર પછી તે આજ સુધી પોતાની માવડીને જ સર્વે સર્વા માનનારે ધીમે ધીમે તેના સકંજામાંથી સરકવા લાગે છે. તે સમયે જુઠા સેગન ખાઈને તેલી તેલીને બેલતે પિતાની માવડીને પણ ઉંધા પાટા ભણાવતે થઈ જાય છે. ત્યારે સમજવાનું સરળ થશે કે કામદેવના નશાના પ્રારંભમાં - જે વ્યક્તિ પોતાની માવડી સાથે પણ છક્કા પંજા રમતે હોય તે મોટો થયા પછી પિતાના પિતા–મિત્ર, ભાઈ બહેનને કે બીજા કેઈ વડેરાને શા માટે ગણકારશે? સેમિલ! જ્યાં સુધી માનવને સંસાર છે ત્યાં સુધી પિતાના ઉપાજેલા ઋણાનુબંધને ભેગવવાને માટે બીજી વ્યક્તિને સથવારે મેળવ્યા વિના છુટકે નથી. પરંતુ તે બંનેમાં સંબંધ કેવો હોવો જોઈએ? જેથી બંનેને ઉત્કર્ષ સધાય અને જીવનવ્યવહાર પવિત્ર તથા અનુકરણીય બનવા પામે. સંબંધમાં પ્રેમ અને મેહ આ બંનેમાંથી એકની પસંદગી કરવાની રહેશે. યદ્યપિ બંનેમાં મિત્રધર્મ, દાંપત્યધર્મ કે કૌટુંબિકધર્મને દેશવટો દેવાને નથી, માટે પ્રેમ તથા મેહમાં શું તફાવત છે? તે જાણીને એક તત્વની આરાધના કરવાની રહેશે. જેમકે, પ્રેમ સ્વયં પ્રકાશ છે, અને મેહ અંધકાર છે. પ્રેમ ઉર્ધ્વગામી છે અને મેહ અધોગામી છે. પ્રેમમાં સ્વાર્થ બલિદાન છે, મેહમાં તેની સાધના છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. સ્વાથ અલિદાન સ્વર્ગીય જીવન છે, અને સ્વાર્થ સાધના નારકીય જીવન છે. ૪૯૨ પ્રેમમાં મન તથા ઇન્દ્રિયા શીતળ રહે છે, જ્યારે મેહની સાધનામાં ઉશ્કેરાયેલી રહે છે. પ્રેમમાં મૈત્રીભાવના વિકસ છે. મેહમાં નાશ છે. પ્રેમમાં જ્ઞાનનું વન છે, માહમાં હ્રાસ છે. પ્રેમ સરળ માર્ગ છે, માહ વધુ માર્ગ છે. પ્રેમ જાગૃત છે, મેહ આંધળા છે. પ્રેમથી માયા ઘટે છે, માહુથી વધે છે. પ્રેમથી વૃદ્ધત્વ યાવત્ મૃત્યુ અને પરભવ સુધરે છે, જ્યારે મેહુ સૌને બગાડી નાખે છે. પ્રેમને સ'તસમાગમ ગમશે, જ્યારે મેહને નથી ગમતું. ઈત્યાદિક કારણાને લઈ માનવ, બીજા માનવ સાથે પ્રેમમય સંખ'ધથી સંબંધિત થાય તેા જાતીય કૃષણા કટ્રોલમાં આવશે અને માનવતા વિકસિત થશે જ્યાં સુધી કર્માંની સત્તા છે ત્યાં સુધી દાંપત્યધમ સ્વીકાર્યા વિના છંટકો નથી. તેમાં યદિ પ્રેમને સ્થાન દેવાની કેવળવણી લઈએ તે નેનુ જીવન ધ મય બનવા પામશે. અને એક દિવસે ધર્મ પત્ની સાથે રહેવા છતાં પણ જીવન વ્રતધારી બનશે. વેદમેહકમ ની વિદ્યમાનતામાં કામરાગ અને સ્નેહરાગની હાજરીને કોઈ કાળે નકારી શકાય તેમ નથી. પણું અને રાગમાં Page #548 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુ’ : ઉદ્દેશક-૧૦ ૪૯૩ઃ "1 મેાહુના પ્રવેશ ન થવા દેવાય તે “ મરાય Ăદરાની પર નિવારળૌ ' યદિ બંનેમાં માહ લન્ગેા નહીં હશે તે તેઓ આસાનીથી જીતી શકાય તેમ છે. પરંતુ બંનેમાં ક્રુદ્ધિને વશ થઇને યિદ મેહ (દિષ્ટરાગ)ના ઉમેરા થવા દીધા તે તમારૂં શરીર, ઇન્દ્રિયા, મન, બુદ્ધિ, વિદ્યા અને છેવટે આત્મા પણ માહુ મિઢેરાના પાનમાં બેભાન મનશે. તથા જેની પ્રાપ્તિમાં દાન, શિયળ, તપ અને ભાવની આરાધના કામે લાગી હતી તે બધાએ પુણ્ય કર્યાં અને સત્કર્માનું દેવાળું નીકળશે અને આત્મા ક્રુતિના અતિથિ બનશે. "" વેદ રહિત ભગવાનની ઉપયુક્ત વાતાને જ્યારે સામિલ સમજતા થયા ત્યારે આંખના પલકારે એક જ નિ ય તેણે કર્યાં કે... ભૂત અને ભાવીના ભવા મારા હાથમાં નથી પણુ વમાન ભવને દ્વિ અરિતાના શાસનમાં રંગવા હાય અને जाइ जरा मरण सोगपणासणस्स આ ધર્મના સસ્કારાથી આત્માને ભાવિત કરવા હાય તે સૌથી પહેલા મારે એક પ્રતિજ્ઞા લેવી જોઇએ કે ગત ભવાના અધૂરા રહેલા સંસારની ગમે તે સ્ત્રી આ ચાલુ ભવમાં ચાહે અપ્સરા બનીને પણ આવે તા પણ તે મારી માતા’ છે તથા તે મારી સામે ગમે તેવા લટકામટકા કરે કે મારા ચરણામાં પેાતાનુ શરીર અને ધન . અણુ કરે તે પણ આ ભવને માટે તે મારી ‘માતા’ છે. પેાતાની પરણેતર ( વિવાહિત ) સ્ત્રીને છેડી બીજી વિધવા, કન્યા, સધવા, ત્યક્તા, ભાભી, સાળી વગેરે અધીએ સ્ત્રીએ. મારી આ ભવને માટે માવડી સમાન છે. આવેા પવિત્ર ભાવુ ઉત્પન્ન કરીને તથા ચાહે હું ભીખારી મનું તે પણ મારી માતાની સામે જોવાનું પાપ મારે નથી જ કરવું. આટલી "" Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩ જબરદસ્ત કડક પ્રતિજ્ઞા લીધા સિવાય ભવ ભવાંતરના પાપસંસ્કારાને નાખુદ કરવા કોઈ કાળે પણ બચ્ચાએના ખેલ નથી. અગ્યારમે ગુણઠાણેથી કે ચતુર્થાંશ પૂર્વથી પતિત થવામાં બીજુ - કયું કારણ છે? आनतादिऋतुभुजां मनोविषयसेविनाम् 1 " कायेन स्पृशता देवीमपि क्षीणमनोभुवाम् || स्याद्विडम्बना । जेतुमीश्वरः || (લોકપ્રકાશ ૧-૩-૧૭૭ ) मनूष्य स्त्रियमाश्रित्य यद्येवं तहि को नाम दुर्वारं कद અને જન્મ જન્મના વૈરાગી ભતૃ હિરએ તે હાથ ઝાટકીને વિના સાચે કહ્યું કે ઃ मत्तेभकुम्भ दलने भुवि सन्ति शूर | केचित् प्रचण्ड मृगराज वघेsपि दक्षाः । किन्तु ब्रवीमि बलिनां पुरतः प्रसह्य कन्दर्प दर्पदलने विरला मनुष्याः ॥ ' આમ છતાં પણ સામિલ ‘ જે અત્યારે મહાવીરસ્વામીના ચરણામાં બેઠો છે તે વિચારે છે કે · દેવાધિદેવના શાસનમાં તફાને ચડેલાં માહકને પણ માક્ષાભિલાષિણી આત્મશક્તિવડે ઉપશમિત કરી શકાય છે. તે માટે એટલે કે મેાહુકમની ઉત્ક્રીર્ણો ન કરવા અને ઉયમાં આવેલાને શાંત કરવા માટે પરસ્ત્રી સાથેના મારા બધાએ સંબંધો યાવત્ ધર્મના નામથી પણ છોડી દેવામાં જ મારૂ કલ્યાણ છે, તેમ સમજીને પેનો ગૃહસ્થાશ્રમ શાલી ઉઠે અને ભવાંતરમાં જૈન શાસન મળવા થામે તે ખાતર અધમ્મ મૈથુન દ્વારને બંધ કરવા જોઈએ. Page #550 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું ઉદ્દેશક-૧૦ ૪૫ તેમ સમજીને સ્થૂલ મૈથુન પાપનું વિરમણ થાય તે માટે, પરમાત્મા પાસેથી વ્રત સ્વીકાર કરે છે. મૈથુન વિરમણ વ્રત પાલવું શી રીતે? ખેતરને વાડની, બંગલાને ફાટકની અત્યાવશ્યકતા સૌ કોઈને માન્ય છે. તેવી રીતે ભવભવાંતરના કુસંસ્કારે જ્યારે જીવનમાં તેફાન મચાવે છે, ત્યારે જીવનના પ્રત્યેક પ્રસંગે પ્રત્યેક મિનિટે કે સેકંડે જાગૃત આત્મા જ પોતાના જીવનધનને બચાવી શકવા માટે સમર્થ બને છે. તે સિવાય સંસારની એકેય શક્તિ જીવનધનની રક્ષા માટે સમર્થ બનતી નથી. વાતેના તડાકા મારવા એક જૂદી વાત છે અને જીવનની અસલીયત બીજી વાત છે. સંસારને પ્રત્યક્ષ કરીએ તે ખ્યાલ આવ્યા વિના રહેશે નહી કે સારામાં સારા નિમિત્તોમાં, સંત સમાગમમાં રહેવા છતાં પણ આન્તરવૃત્તિઓને કટેલમાં લઈ શકાતી નથી. માટે જ કહેવાયુ છે કે સાધક માત્ર જ્યાં સુધી પોતાના આત્માને જ ગુરૂ ન બનાવે ત્યાં સુધી વ્યવહારનયના ગુરુની અસર તે સાધક પર કેઈક સમયે પડતી હશે, પણ ઘણીવાર નથી પડતી. આ કારણે પિતાના આત્માને જાગૃત કરી સાધના કરવાવાળા સાધકને મહારાજા પણ કંઈ કરી શકતે નથી “તુમ આણ ખડકર ગ્રહ્યો છે, તે કંઈક મુજથી ડે છે.” એટલે કે વીતરાગની આજ્ઞારૂપી તરવાર, જ્ઞાનરૂપી ઢાલ અને વૈરાગ્યરૂપી કવચ (બખતર) જેની પાસે વીસે કલાક-એક કલાકની ૬૦ મિનિટ, અને એક મિનિટની ૬૦ સેકન્ડ રહેતા હશે તેનાથી બિચારે મેહરાજા અને તેના રાગદ્વેષ તથા કામદેવાદિ મોટા દ્ધા પણ દૂર જ ભાગે છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંથહુ ભા. ૩ આ બધી વાતાની યથાર્થતા સમજ્યા પછી તે સેામિલે પરસ્ત્રીગમનરૂપ મૈથુન વિરમણને સારી રીતે પાળવા માટે નીચેના નિયમાને ધારણ કર્યાં છે. કેમકે નિયમ વિના યમ ( મહાવ્રત) પાળવા લગભગ અશકય છે. (૧) મારી ધર્મ પત્નીની ગેરહાજરીમાં કે બીમારીમાં મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે મારા ઘરની દાસીને ભાડુ આપી તેનામાં સ્વસ્રીની કલ્પના કોઈ કાળે કરીશ નહીં. કેમકે હૈયામાં દુરાચારની ભાવના વિના બીજાની સ્ત્રીમાં પેાતાની પત્નીની કલ્પના થતી નથી. (૨) અત્યારે તે સ્ત્રી પારકાની ગ્રહણ કરાયેલી નથી. ચાહે પછી તે કન્યા હાય, વિધવા હેાય કે બીજી કોઈ હેાય તે પણ તેમની સાથે ગમન કરવાની કલ્પના હું કરીશ નહીં. અથવા પરદેશ ગયેલા પતિના વિયેાગથી વિલ બનેલી સધવા અથવા ત્યક્તા કદાચ થાડા સમય માટે મારી પત્ની બનવા માંગે તે એ તે વાત હું સ્વીકાર કરીશ નહીં. (૩) મારી ધર્મપત્ની કરતાં પણ બીજી કન્યાએ રૂપવતી કે મદમાતી હાઈ શકે છે. તેથી મારા મનમાં ખરાબ તત્ત્વની ઉદ્દીણું થવા ન પામે તે માટે તેમના લગ્ન પ્રસંગમાં જઇશ નહીં. કેમકે રૂપાળી કન્યા જોઇને કદાચ આ ભવને માટે તેવા પ્રકારની સ્રીની પ્રાપ્તિ માટેના નિયાણા ખાંધવામાં મારે જીવ અટવાઈ જાય તે। ભવના અંત થવાને અવસર કોઇ દિવસે આવશે નહીં, એમ સમજીને કેવળ વ્યવહાર નિભાવવા પૂરતાં જ કયાંય જવુ' પડે તે જઇશ પણ ખીજી વાતેામાં મારા મનને મક્કમ રાખીશ. Page #552 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક–૧૦ ૪૯૭ (૪) સ્વસ્ત્રીમાં પણ સંતેષ કેળવવાને માટે જે રીતે બનશે તેવી રીતે હું સ્વસ્ત્રીના સંસર્ગમાં સંયમ કેળવીશ, એટલે કે ભેગ રાત્રિ સિવાય બીજી બધી વાતે મારા મનને કંટ્રોલમાં રાખીશ, જેથી બીજા-કઈ પ્રકારે તેની સાથે ગંદી ચેષ્ટા, ગંદુ ભાષણ, ન થવા પામે અને–થવાને પ્રસંગ આવશે તે પણ હું ટાળવાની દાનત રાખીશ. (૫) ભાગ રાત્રિ વિનાના દિવસ રાત્રિમાં કામની ઉત્પત્તિ ન થાય તેવા પ્રકારના મિષ્ટાન્ન, અતિભેજન, કામકથા કે ભેગવેલા પ્રસંગોને પણ યાદ કરીશ નહી. મહાવીરસ્વામીને ધર્મની પ્રાપ્તિ થયા પહેલા જે કઈ યાદદાસ્ત સ્થાને, ચિત્રો, કથાઓ કે સંગીતે હશે તેને પણ ઘરમાંથી અને હૈયામાંથી દૂર કરીશ. ઉપર પ્રમાણેના નિયમપૂર્વક હું મારું પવિત્ર વ્રત-જે મારા જીવનમાં પ્રથમવાર જ ઉદયમાં આવ્યું છે, તેને જીવના જોખમે પાળીશ અને બ્રહ્મચારી, વ્રતધારી, તપસ્વી તથા સ્વાધ્યાયી મહાપુરુષને સહવાસ કરીશ. (૫) પરિગ્રહ પરિમાણવ્રત ઃ | સ્વીકારેલી સ્ત્રી જ મોટામાં મોટો પરિગ્રહ જેના ભાગ્યમાં પડ્યો હોય તે સાધક બાહ્ય કે આત્યંતર પરિગ્રહને ત્યાગ કરી શકતો નથી. આકાશમાં રહેલા ગ્રહોને ડાઘણા બાકુળા આપ તલને કે મમરાને લાડ આપો કે રૂમાલ માટે પણ કામમાં ન આવે તેવું લાલ-પીળું–લુગડું આપો તે પણ તે બિચારા દેનાર ઉપર–રાજી થતા ટાઈમ લગાડતા નથી. Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩. પરંતુ જેનું પેટ કેઈ કાળે ન ભરાય, ભરાયેલા પટારા પણ ખાલી જેવા લાગે અને લાખે નદીઓના તેફાની પૂરથી સમુદ્ર જેમ તૃપ્તિ ન પામે તેવી રીતના પરિગ્રહ નામના રાક્ષસનું પેટ પણ ભરાતું નથી. લાખ કરોડોની માલમતા ઘરમાં આવ્યા પછી તમારી આશા અને તૃષ્ણ આકાશની જેમ, અથવા મેટું ઉઘાડું રાખીને બેઠેલી રાક્ષસીની જેમ હમેશા ભૂખીની-ભૂખી રહેશે. અને વધી ગયેલે કે વધારી દીધેલ પરિગ્રહ-કામદેવને સહચારી મિત્ર હોવાથી તેના તફાને સૌને નડ્યા વિના રહ્યાં નથી, કેમકે થાકી ગયેલા શરીરમાં શક્તિને પુનઃ સંચાર કરવા માટે તેને જુદી જુદી રસવતી વાનગીઓને રસ વધવા પામશે. ફાર્મસીએની પૌષ્ટિક ઔષધિઓ માટે લાલસા જાગશે, કપડાએથી શરીરને શણગારવામાં વૃત્તિ તથા પ્રવૃત્તિ વધશે, એમ કરીને મરી ગયેલા કે મરવાની અણી પર આવેલા કામદેવને સૂતેલા સર્ષની જેમ ફરીથી ભડકાવશે. આ બધે પ્રતાપ પરિગ્રહને છે કેમકે – પાલે પતિ ખાય છે, તાકે સતાવે કામ; દૂધ-દહિ, મલાઈ માટે, તાકી જાણે શ્રીરામ.” આ બધી વાત જાણીને સમિલે પરિગ્રહને નિયંત્રણમાં લેવા માટે જુદા જુદા નિયમે સ્વીકાર્યા. ૧) સેનું-ચાંદી–હીરા-મોતી આદિના આભૂષણેને હું નવા કરાવીશ નહી, મારા શરીરે ધારીશ નહી. મર્યાદામાં કરેલા સુવર્ણાદિ દ્રવ્યને વધારવા માટે પણ હું કઈ કાળે પ્રયત્ન કરીશ નહી. વધારાના વ્યાપાર, રોજગારે, બંધ કરીશ તથા નવા વ્યાપારે, પેઢીએ, કેકટરીઓ આદિને પ્રારંભ કરીશ નહી. Page #554 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું': ઉદ્દેશક-૧૦ ૪૯૯ (૨) ખેત, જમીન, મકાન આદિને હવે વધારીશ નહીં, જેટલું છે તેટલામાં સ તાષ માનીશ. (૩) પશુ આદિ જે મૂક પ્રાણી છે તેની સંખ્યામાં વધારે થવા દઈશ નહીં. કદાચ વધારે થવાનેા પ્રસંગ આવશે તા તે ગાય, ભેંસ આફ્રિને મારા સ્વામીભાઇને આપી દઈશ. પરંતુ કસાઇને કે તેના દલાલેાને એક પણ જનાવર આપીશ નહીં કે વેચીશ નહીં. ઇત્યાદિ કારણેાથી પરિગ્રહ પરિમાણુવ્રત ખૂબ સાવધાનીથી પાળીશ. ગુણવ્રતા : ઉપર પ્રમાણે પાંચે મેાટા પાપાને અમુક અંશે ત્યાગવા માટે પાંચ ત્રતા સ્વીકારવામાં આવે છે. બીમારી પછીથી આવેલી અશક્તિ ધીમે ધીમે મટીને પુનઃ સશક્ત બનવામાં વાર લાગે છે, તેવી રીતે અન'ત ભવાની મિથ્યાત્વરૂપ તાવની અસરના કારણે અશક્ત થયેલ જીવાત્માને પણ આધ્યાત્મિક શક્તિ ધીમે પ્રીમે આવે છે અને વધે છે. સાધકના ગુરૂકુળવાસ ક્રિ મજ ભુત હશે તેા શક્તિના સંચાર શીવ્રતાથી થતા જશે. ગુરૂકુળવાસાદિની કમજોરી હાય અને સાધક કમજોર હાય તેમ છતાં તે સાધકને આગળ વધવાની ભાવના પણ છે ત્યારે તે આત્મા જેમ જેમ સમજતા થશે તેમ તેમ શક્તિ આવશે અને પાંચે વ્રતામાં જે કાંઈ છુટછાટ રાખી છે તેને પણ ધીમે ધીમે ઓછી કરવાની આદત કેળવશે અને જેટલ' શકચ હશે તે રીતે નિરક પાપેાને બંધ કરશે. પરમ દયાળુ અરિહંત દેશના શાસનમાં આ માટે જ ત્રણ ગુણવ્રતાની ચેાજના સાક અને છે. માવડી પેાતાના બાલુડાને સાથળ ઉપર સુવડાવીને Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ મોઢામાં વેલણુ નાખીને પણ કડવી દવા પીવડાવતી પીવડાવતી કહે છે કે બેટા ! આ દવા પેટમાં જતાં ગુણ કરશે. તેવી રીતે આ ગુણવ્રતાને સમજવા. કારણકે અનાદિકાળથી આ જીવાત્માને પૌદ્ગલિક સહવાસ રહ્યો છે, એવી સ્થિતિમાં તેનો ત્યાગ કરવા એજ લાખંડના ચણા ચાવવા જેવા ખેલ છે. માટે અમુક સાધકને છોડીને ખીજાઓને માટે તે સરળ માર્ગ એ જ છે કે તેના ત્યાગ ક્રમશઃ કરે અને શેષના ત્યાગ માટે તૈયાર રહે. લીધેલા પાંચ અણુવ્રતને પૂર્ણ સહાયક થવા માટે આ ત્રણ ગુણવ્રતા છે. જેનાથી જીવનમાં પડેલી ખેાટી, ખાડલી, નાપાક આદતા ક‘ટ્રાલમાં આવશે. કેટલીકવાર એવી પણ આદતે હાય છે જે સર્વથા અસભ્ય, ગદ્દી, બીભત્સ અને બીજાને ન કહેવાય તેવી હોય છે. ઘરમાં ધર્મ પત્ની હાય છતાં પણ તેને નાના બાળકો સાથે ગઢી રમતા કરતા જોઇએ કે ઉમ્ર નીકળી ગયા પછી પણ અમુક ખાનગી આઢતા જેને ઘરવાળી પુત્ર-ગુરુએ પણ જોઈ શકવાના નથી, તેવી આદતથી લાચાર અનેલા જોઇએ ત્યારે જ આપણા જીવનની કરુણતાના ખ્યાલ આવતા વાર લાગતી નથી. તેમ સાથેાસાથ સમજાય પણ છે કે આ આદતાના ત્યાગ કેટલો દુઃશકય હાય છે. તેમ છતાં પણ સાધક ધીમે ધીમે આગળ વધે. સેવાઇ ગયેલા પાપાનુ પ્રાયશ્ચિત કરે તે તેને સફળતા મળતા વાર લાગતી નથી. વે આ ગુણવ્રતાને ક્રમશઃ જોઇએ જેની સખ્યા ત્રણની છે. (૧) પિરિમાણ ગુણવ્રત : મિથ્યાત્વના જોરદાર હુમલાના કારણે જીવાત્મામાં જયારે મૈથુનભાવ મર્યાદાતીત થાય છે ત્યારે તેને પુષ્ટ કરવા માટે પેાતાના શરીરમાં લાહી-માંસ અને છેવટે વીય આદિની શક્તિના ખજાને અતૂટ રહે અને એ થવા ન પામે તે Page #556 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૧ ૦ ૧૦૧ માટે ઔષધ, ખાનપાન અને રહેણીકરણીમાં ફેરફાર થતાં પરિગ્રહને વધાર્યા વિના છૂટકો નથી તેથી મૈથુનના સહચારી પરિગ્રહને કેવી રીતે વધારવા ? તે પ્રશ્ન જીવાત્માને માટે મુખ્ય મને છે. ત્યારે સંસારના ચારે બાજુ વ્યાપાર–રાજગાર વધારતા જાય છે અને લાખોની માલમતા ભેગી કરી પેાતાનુ જીવન પૂર્ણ કરે છે. પરંતુ સમ્યક્ત્વના પ્રકાશમાં આગળ વધતા સામિલના આત્માને સમજાય છે કે, સગડીમાં નાખેલા કાલસાએથી આગ શાંત થતી નથી, તેમ સેવાતાં પાપે પણ પેાતાની મેળે શાંત થવાના નથી. તે માટે મારા ચાલુ વ્યાપારને છેડી બીજા બધાએ વ્યાપારાને બંધ કરી દેવા જોઇએ અને ચાલુ વ્યાપારને પણ મર્યાદિત કરવા પડશે. તે માટે દિશાઓમાં ગમના-ગમનને મર્યાદિત કરે છે એટલે કે જે ખાજુ મારે જવાની આવશ્યકતા નથી ત્યાં મારે શા માટે જવું ? કેમકે સૂક્ષ્મ અને બાદર અનંત જીવાથી પૂર્ણ આ સંસારમાં જ્યાં પગ મૂકાશે ત્યાં પાપ છે, જ્યાં દૃષ્ટિ પડશે ત્યાં પાપ છે તેમ સમજીને આજે જે દિશામાં ગયા વિના ચાલે તેમ નથી તેની છુટ રાખીને બાકીની બધી દિશાઓમાં ગમન અને આગમન શા માટે કરવું ? એટલે કે જે દિશાઓમાં ન જવાથી વ્યવહાર અને શાસનના કાને કોઈ પણ વાંધા ન આવે તે તરફ જવાનું તે દિવસને માટે છેડી દે છે. અથવા પેાતાના ઘરથી દુકાન પૂર્વ દિશામાં હેાય તે બીજી દિશાએ તરફ હરવા ફરવાથી નિરર્થક જીવ હત્યા શા માટે કરવી અથવા કામ વિના તે બાજુ જવાથી મને ફાયદો નથી, ઘણા સાંસારિક ઝઘડાએથી પણ બચી શકાશે, એમ સમજીને ખાસ અગત્યના કામ સિવાય જવા આવવાનું બંધ કરી દે છે. અનાદ્ધિ કાળથી આ આત્માને સ્વૈચ્છિક હરવા ફરવાની આદત પડી છે. તેને મર્યાદામાં લેવા માટે આ પહેલુ ગુણવત Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૪ જેને માટે આશીર્વાદ સમાન છે. કેમકે સંયમી જીવન બનાવવા માટે આનાથી બીજો માર્ગ ક્યો? બીજી વાત આ. છે કે સંસાર અને તેની માયા સાથે સંબંધ જાણીબુઝીને છોડવામાં અને ધીમે ધીમે તે સંબંધેને ઓછા કરવામાં જ રાગ અને દ્વેષ ઓછા થશે, તે સિવાય રાગ-દ્વેષ–મેહ-માયા આદિ સંબંધોને ઓછા કરવા માટે પણ આનાથી બીજે માર્ગ નથી. જીવાત્માને સમ્યકત્વને રાગ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ તે પિતાની મેળે જ પિતાના કલ્યાણને માર્ગ નક્કી કરે છે અને જે છેડવાનું છે તેને છેડવાની અને સ્વીકારવાનું છે તેને સ્વીકારવાની ટ્રેનિંગ લે છે. જ્ઞાન માર્ગ ગમે તેટલે ઊંચે કે સારો હશે તે પણ તેનાથી ચડિયાતે ચારિત્ર માર્ગ છે. કેમકે જે વસ્તુ આપણે જીવનમાં ન ઉતારીયે તે જ્ઞાન પણ શા કામનું ? માટે સમ્યક જ્ઞાનથી તત્વ જાણવું, સમ્યગદર્શનથી તે તત્વને શ્રદ્ધામાં ઉતારવું અને ચારિત્રથી જીવનમાં ઉતારવાનું તેનું નામ મોક્ષ માર્ગ છે. (૨) ભેગાપભેગ વિરમણ ગુણવત: ભવભવાંતરના કરેલાં શુભાશુભ કર્મોને ભેગવવાને માટે શરીરની રચના ત્રિકાળાબાધિત છે, અને તેની હાજરીમાં ભગ તથા ઉપગ વિના ચાલી શકે તેમ નથી. શરીર મકાન છે અને ઈન્દ્રિયે બારી છે, માટે તે તે ઈન્દ્રિ દ્વારા સ્પર્શ, રસ, ગંધ, દર્શન અને શ્રવણને ભેગવટો કરવા તારૂં આત્માને આવશ્યક હોય છે. કેમકે પ્રત્યેક જીવમાં વૈરાગ્ય ન હોવાના કારણે આત્મા પણ ઈન્દ્રિયને ગુલામ બનેલું હોવાથી ઈન્દ્રિયના ભેગમાં આસક્ત બની રહે તે સ્વાભાવિક છે અને જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી સંસાર છે, માયા છે અને તેના બંધને છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ શતક ૧૮ મુ : ઉદ્દેશક-૧૦ (૧) જેના ભાગવટા કેવળ એક જ વાર થાય, જેમકે ખાધેલી રાટલી કે પીધેલુ પાણી ફરીવાર ખાવામાં કે પીવામાં આવતું નથી માટે તેને ભાગ કહેવાય છે. (૨) એકની એક વસ્તુ ફરી ફરીવાર ભેગવટામાં આવે તેને ઉપભાગ કહેવાય છે. જેમકે આજનુ પહેરેલું વસ્ત્ર, એઢેલી રજાઈ, પુરુષને માટે સ્રી તથા સ્ત્રીને માટે પુરુષ સ્વેચ્છા પ્રમાણે તેના ભાગવટો ગમે તેટલીવાર થઇ શકે છે માટે તે ઉપભેાગ છે. માણસનાં જીવનમાં જ્યારે ગતભવાતુ પુણ્ય હાય ત્યારે ભાગ અને ઉપભોગની સામગ્રી વિપુલ સ્વચ્છ મનગમતી અને શરીર તથા ઇન્દ્રિયાને તૃપ્ત કરાવનારી પ્રાપ્ત થાય છે, તથા પાપકર્માંના ભારા માથા ઉપર હાય ત્યારે નીચ, ખાનદાન, કદરૂપુ. શરીર, મકાનનેા અભાવ, પીવાના પાણીની તંગી, ફાટેલા વસ્ત્રો, તૂટેલા વાસણા, ઠંડા-લુખા અને મસાલા વિનાનાં સેાજન, કૌટુબિક કલેશ, પૈસાની ભારે તંગી વર્તીતી હાવાનાંકારણે ભાગ તથા ઉપભાગના અભાવ, તેમનાં જીવનમાં ભારે દુઃખને આપનારૂ થાય છે. આ બધી વાતેા પુનર્જન્મને સાક્ષાત્ કરનારી છે અર્થાત્ પુનમની સિદ્ધિ માટે બીજા ત– વિત'ડાવાદા બેકાર છે-નિરર્થક છે. મિથ્યાત્વના ગાઢ અધકારમાં અટવાઈ ગયેલા આત્મારૂપ માલિક પેાતે જ દિગ્મૂઢ હાવાથી તેમના મનજીભાઈ નામના મુનીમ તે સમયે એમર્યાદ વ તા હેાવાથી ઇન્દ્રિયાના ઘેાડાએ શા માટે—કાબૂમાં રહી શકે છે? તે કારણે તેવા જીવા ભાગોપભાગના કીડા બનીને તેમાં જ બેહાલ થઈ મરણ પામે છે. જયારે સમ્યજ્ઞાનની જ્યેાતમાં પ્રકાશિત થયેલે આત્મા ભાગાપભાગના ભોગવટામાં રહેલા હેાવા છતાં પ્રતિસમય જાગૃત હાવાનાં કારણે તેમનાં મન અને ઇન્દ્રિયા પણ આત્માને Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. સ્વાધીન (તાબે) હેવાથી તેઓ નીચે પ્રમાણેની વિચારણું કરવામાં વિવેકવાળા થશે. (૧) ભેગપભોગ મારા પુણ્યને અધીન હોવાથી પ્રાપ્ત થયેલા બધાય ભેગે કે ઉપભેગે મારે ભેગવવા જ જોઈએ તે મને ઈષ્ટ નથી, કેમકે તેમના ભગવટામાં મસ્ત થવાથી તે દ્વારા નવાં પાપોનું ઉપાર્જન થશે, જેથી ગયા ભવની પુણ્ય કમાણીનું દેવાળું નીકળશે, માટે તેમાં મસ્ત થઈ જીવન ખોઈ નાખવું અયોગ્ય છે. (૨) પુણ્ય કર્મ આ ભવ માટે મારે સાથીદાર ભલે હોય તે પણ બધાય ભેગે હું એકી સાથે કરી શકવાને નથી, જેમકે દહિ અને દૂધનું ભેજન એક સાથે કરવાથી સળેખમ થશે, અને વધારે પડતું ભેજન અજીર્ણ કરશે જે બધાય રોગનું ઘર છે. એક પેટ–ઉપર બીજું પેન્ટ તથા એક સાડી પર બીજી સાડી પહેરીશ તે લેકે મને ગાંડો કહેશે અને મશ્કરી કરશે. એક ચરમ પર બીજા ચશ્મા પહેરીને બહાર નીકળ્યા પછી ટ્રાફીક દ્વારા મારી કઈ દશા થશે? જીવતી ડાકણ જેવી લાલ બસ, ભૂતવ્યંતર જે ટ્રક મને જીવતે પણ રહેવા દે તેમ નથી, તેથી પુણ્યકર્મના જોરે ગમે તેટલા ભેગો પગ મને મળશે તે પણ તેના ભેગવટામાં હું અશક્ત હોવાના કારણે જેને ભેગ કે ઉપભગ હું કરી શકતું નથી, અને કરરાથી | મારું શરીર અને વ્યવહાર બગડે તેવા ભેગપભેગને જાણીબુઝીને છોડી દેવામાં જ સમ્યજ્ઞાનની સાર્થકતા છે. (૩) વનસ્પતિઓને પણ ગુણદોષ હોવાથી કેટલીક લેહીમાં. ઉષ્ણતા વધારનારી છે, કેટલીક શરીરને બગાડનારી, વાયુ. પિત્ત તથા કફને ભડકાવનારી અને કેટલીક વીર્ય(શુક)ને. Page #560 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું : ઉદ્દેશક-૧૦ પ૦૫ બગાડનારી છે, તે પછી તેવી અભક્ષ્ય કે અનંતકાય વનસ્પતિઓને ખાઈને મારું જીવન શા માટે બગાડવું ? જે વિલાસને માણતા મારા જીવનમાં જાતીય દૂષણ વધશે, કામ ચેષ ભડકે બળશે અને અંતે મારી વૃદ્ધાવસ્થાને બગાડીને ભયંકર અસાધ્ય રેગમાં પટકશે, જેથી મૃત્યુ અવસ્થા બગડ્યા વિના નહીં રહે, માટે ગુંડા જેવા વિલાસે મને છોડવાના નથી, તે પછી હું પોતે જ તેમને તિલાંજલી આપીને વિદાય કરૂં અથવા વિદાય કરવાનો પ્રયત્ન કરૂં. અને છેવટે મારા પુણ્યકર્મો સમાપત થઈને આવતા ભવને માટે મને રેતે કરે તે પહેલાં જ હું સાવધાન થઈને તેમને ત્યાગ કરૂં. એમ સમજીને ભાગ્યશાળી સાધક ખાવાની, પીવાની, પહેરવાની કે વિલાસની સામગ્રીને મર્યાદિત અને સંયમિત કરશે જેથી પુણ્યકર્મોની જાહોજલાલીમાં પણ પિતાના આવતા ભવને સુધારવા માટે, તથા આ ભવની અધૂરી આરાધનાને આવતા ભવમાં પૂર્ણ કરી જન્મ-જરા-મૃત્યુના મુખમાંથી છૂટકે થાય તે માટે આરાધનામાં તૈયાર રહેશે. આ પ્રમાણે વિચારણા કરીને સેમિલ દ્વિજ પિતાના ગોપભેગનું વિરમણ અર્થાત્ મર્યાદિત કરે છે. (૩) અનર્થદંડ વિરમણ ગુણવ્રત : અનાદિ કાળના કુસંસ્કારે છેડવા જોઈએ” આ શબ્દ બલવામાં જેટલા સરળ છે, તેના કરતાં આચરણમાં ઉતારવામાં ભલભલા સાધક આત્માઓ પણ પોતાના સાધનામાર્ગથી ભ્રષ્ટ થઈને નીચે ગબડી પડ્યા છે, પછી ચાહે તે દ્રવ્યથી ગબડ્યા હોય કે, ભાવથી ગબડ્યા ડેય કે, દ્રવ્ય અને ભાવથી ગબડ્યા Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હાય, કેમકે ૭૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા મેહકર્મીના સૈનિકોની ચારે ખાજુથી ઘેરાયેલા આત્માને કયા ભના સસ્કારી, વિલાસા, પાપા, પાપ ભાવનાએ ક્રોધ-માન-માયા અને લાભ આદિ આપણી સામે કયારે ? કેવી રીતે ? કયા નિમિતે ? આવશે તેની જાણકારી ફાઇને પણ હાતી થ. આ ભવના સરળ ડાહ્યા અને લગેાટ બંધ માનવને કયું નિમિત ક્યારે સતાવશે અને લપસી પડશે તેના ઢગલાખ"ધ કથાનકો શાસ્ત્રમાં સગ્રહાયેલા છે. પ્રતિક્ષણ જ્ઞાન-વૈરાગ્ય-તપ-જપ અને છેવટે ગુરૂકુળ વાસમાં જાગૃત આત્મા જ પેાતાને બચાવવા માટે અને સ્વાથવશ, માયા વશ કે, માહાદિવસ ઉભા કરેલા નિમિત્તોને ઠોકર મારવા માટે જ જાગૃત બને છે. અને સવથા નિરર્થક અન દંડનું વિરમણ કરવા માટે કિટબદ્ધ બનીને નીચેના નિયમેાને ગ્રહણ કરે છે. (૧) મારા વેષ, ફૅશનાલીટી, ખેલવાની ચાલાકી કે ચાલની સુંદરતાનાં કારણે બીજા કોઈ પણ જીવને શિયળ, સત્ય કે સદાચારથી ભ્રષ્ટ થવુ' પડે તેવી રીતે મારે વ્યવહાર આજથી રાખીશ નહીં. (ર) જુગાર (રમી) માંસ ભોજન, શરાખપાન, વેશ્યા કે પરગ્નીગમન, ચારી અને શિકાર આદિ સાતે વ્યસના પાપાપાદક અને વ ક હાવાથી તેના ત્યાગ કરીશ. (૩) સ્વૈચ્છિક વિહાર કરનારા પશુ-પક્ષીઓને પાળવા માટે પિંજરામાં નાખવા તે સારૂ નથી જ, તેથી આજથી તેવા વ્યાપાર અને વ્યવહારોને ખધ કરીશ. (૪) અસંખ્યાતા કે અનંત જીવનું હનન થાય તેવા આરભા-સમાર ભા તથા વધારે પડતા પરિગ્રહ મારા જીવનને માટે કંઈપણ કામનેા નથી તેમ સમજી છેોડી દેવા જ હિતાવહ માગ છે. Page #562 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું : ઉદ્દેશક-૧૦ ૫૦૭ (૫) બીભત્સ અને દુરાચારેત્પાદક અને વર્ધક સાહિત્ય નવલકથા, નાટક, ખેલ તમાસા કે ભાંડ ચેષ્ટા આદિ પણ મારા જીવનને બરબાદ કરાવનાર હોવાથી તેને ત્યાગ કરૂં છું. (૬) રાજકથા. દેશકથા, ભેજનકથા કે સ્ત્રી કથા પ્રત્યેક સાધકને માટે નાશક ત હોવાથી હું પણ તેને કટેલમાં કરવા માટે તેવા માણસને સહવાસ હમેશાને માટે છોડી દઈશ. ( ૭ ) બીજા ને મારી મોહિની લગાડવા માટે હાથ. પગ, જીભ, આંખ કે મેઢાના ચાળા, અસભ્યતા વગેરે દુરાચારને વધારનારા હોવાથી ત્યાગ કરીશ. (૮) અસંબદ્ધ, અસભ્ય, હિંસક વ્યવહાર તથા ખોટા પ્રલાપો કરવાની આદત કંટ્રોલમાં લઈશ. (૯) મારા પ્રમાદ વડે કેઈની પણ આંગળી વગેરે કપાઈ જાય તે માટે ચપુ, કાતર, કુહાડી આદિ શસ્ત્રોને ગમે ત્યાં પણ રાખીશ નહી અથવા ઉપગમાં ન આવે તેવી રીતે મૂકીશ. (૧૦) ભેગવૃત્તિ ભડકે બળે તેવા પ્રકારના આહારવિહારને છોડી દેવા માટે જ પ્રયત્ન કરીશ. સમિલે ત્રણે ગુણવતેને પણ સ્વીકાર્યા છે, અને તેમ કરીને ઘણું ઘણું નિરર્થક કે સાર્થક પાપોમાંથી પિતાના આત્માને બચાવે છે. શિક્ષાવત : અનાદિકાળથી જીવાત્માને, કામ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ અને દ્વેષના સંસ્કારનું શિક્ષણ વિના માંગે અનિચ્છાએ કે ઈચ્છાએ પણ મળતું રહ્યું છે, જેના કારણે યુવાવસ્થાના ઉન્માદો જેમ જેમ વધતા ગયા, તેમ તેમ સંસારના સ્ટેજ પર બેફામ થઈને વર્તવાનું, બલવાનું, બેસવાનું, ખાવાનું, પીવાનું આદિ સરળ થઈ પડ્યું છે. પરંતુ સમ્યગજ્ઞાન કે ચારિત્રના પવિત્ર એટલે અહિંસક સંસ્કારે તેને Page #563 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહુ ભા. કોઈ ભવે કે સમયે મળ્યા હાતા નથી, તેથી ભૌતિક સ’સ્કારાએ તેના માનસિક, વાચિક કે કાયિક-જીવનને કલુષિત કરીને આત ધ્યાન અને રૌદ્રધ્યાનમય બનાવી દીધુ' છે. પરંતુ નદીના પ્રવાહમાં ઠોકર ખાતા પત્થર જેમ પેાતાની મેળે ગાળમટાળ અને સુંવાળા બની જાય છે તેમ અનિચ્છાએ પણ કર્મીની નિરા થતાં જ જીવ સરળ પિરણામી બને છે. તે સમયે તેને સદ્ગુરુ ( પંચ મહાવ્રતધારી અને સમિતિ ગુપ્તિના પાલક ) મળી જાય અને જીવ તેમનું સાહચય સાધી લે તે તે પેાતાની મેળે જ સમજતા થશે કે-આત્માને શિક્ષણ દીધા વિનાનુ જીવન કલેશમય જ હાય છે. માટે પેાતાના આત્મને સર્વ થા અભૂતપૂર્વ શિક્ષા દેશે, જેનાથી તેના દુર્ગુણા મર્યાદામાં આવે, ભગવાન મહાવીરસ્વામીએ ચાર શિક્ષાવ્રતાની પ્રરૂપણા સૌ જીવેાના હિતને માટે કરી છે તે ક્રમશઃ આ પ્રમાણે છે:(૧) સામાયિકત : આનાથી આત્માને શિક્ષણ મળશે કે ‘કષાયેા જ મારા પરમ શત્રુ છે' તેથી ગમે તે રીતે પણ મારા કષાયને હું ઉપમિત કરૂ, કેમકે સસારના ભાગ્ય પદાર્થોં સૌને માટે એક સમાન જ છે, પરંતુ નહીં કેળવાયેલું' મારૂ મન તે તે પદાર્થોમાં કોઈક સમયે રતિ અને બીજા સમયે અરિત કરવા માટે ટેવાયેલુ હાવાથી મનગમતા પદાર્થોં માટેના રાગ અને અણુગમતા પદાર્થોં માટેના દ્વેષ મને થયા કરે છે વસ્તુતઃ તે મારી કમજોરી છે. કારણ કે મારા માટેના અણગમતા પદાર્થાને પણ ખાવા-પીવાવાળા, ઓઢવા-પહેરવાવાળા લાખાની સંખ્યામાં માણસા વિદ્યમાન છે, છતાં તેમને તે પદાર્થાના ભાગથી કંઈ પણ થતુ નથી, તા મને શું થવાનુ હતુ ? જેથી હું તેમના પ્રત્યે રિત કે અતિ કરૂં. એમ સમજીને ઇન્દ્રિયાના ભાગવટામાંથી Page #564 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું: ઉદ્દેશક-૧૦ ૫૦૯ ગમવા પણાના કે ન ગમવાપણાના અનાદિકાળના કુસંસ્કારો. ધીમે ધીમે નાબુદ થતાં રાગ-દ્વેષ પણ ઓછા થશે અને જીવને સમતાભાવની પ્રાપ્તિ થશે, જે કઈ કાળે પણ થઈ નથી, કેમકે મિથ્યાત્વના કારણે કોધાદિ કષાયે ભડકે છે. જ્યારે સમ્યક્ત્વથી કોધ કષાયનું ઉપશમન થાય છે. આનું નામ જ સામાયિક છે. સંસારનો કોઈ પણ જડ પદાર્થ કોઈને પણ રાગ-દ્વેષ કરાવવામાં ક્ષમતાવાળે નથી. પરંતુ તેમના પ્રત્યે બગડેલું મન જ માનવને કોપી બનાવે છે, માની અને માયાવી બનાવે છે અને છેવટે લેભ નામના રાક્ષસના મેઢામાં ધકેલી મારે છે. માટે અરિહંતને ધર્મ પ્રાપ્ત કર્યા પછી મારે હવે આ માગે જવું નથી અને કેઈ પણ પદાર્થ મને કોધી કરે તે પહેલા સમજી બુઝીને હું પોતે જ પ્રસંગને ટાળી દેવા માટે પ્રયત્ન કરીશ. છેવટે સર્વાશે નહીં તે પણ બે ઘડી (૪૮ મિનિટ ) માટેના સંસારના પ્રત્યેક ભાવને છોડી દેવાની ટ્રેનિંગ આજથી સ્વીકારું છું. તે આ પ્રમાણે – (૧) બે ઘડીને માટે હું કોઈને પતિ નથી, શેઠ નથી, ધણી નથી, પણ શુદ્ધ, નિરંજન, નિરાકાર પરમાત્મ સ્વરૂપ છું, માટે દશ મનના, દશ વચનના અને બાર કાયાના દોષમાંથી એક પણ દોષ લાગવા ન પામે તે માટે હું જાગૃત બનું છું. (૨) સ્પર્શેન્દ્રિયથી સ્પશેલા, રસનેન્દ્રિયથી ચાખેલા કે ખાધેલા, નાકથી સૂઘેલા, આંખથી જોયેલા અને કાનથી સાંભ ળેલા તમામ ભેગેના ભેગવટાને હું ૪૮ મિનિટ સુધી સ્મૃતિમાં આવવા દઈશ નહી. કેમકે માનવના જીવનને બગાડનારી અને બહુ જ મુશ્કેલીથી અપવર્તનીય બને તેવી સ્મૃતિ છે, જે આત્મીય રોગ છે. | (૩) વધારે પડતી ચંચળ આંખ, કાન અને જીભને હું ૪૮ મિનિટ સુધી મૌન આપું છું. એટલે કે ગમે તેવી સ્થિતિ Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ -સર્જાય તે પણ સ્થાપનાજી સિવાય બીજા કેઈને જોઈશ નહી, કેઈની વાત સાંભળીશ નહી અને બેલીશ નહી. ઉપર પ્રમાણે તે મિલ સામાયિક વ્રત દ્વારા પોતાના આત્માને શિક્ષિત કરતે ગયે. (૨) દેશાવગાસિક શિક્ષાવત : સંસારને મેહરૂપી ઝેર ચડાવવાથી ચડે છે અને ઉતાર-વાથી ઉતરે છે. તેમ સમજીને જ્યારે પણ તે સોમિલ દુકાન વ્યાપાર અને વ્યવહારથી છુટે પડે છે ત્યારે સામાયિકેની સંખ્યામાં વધારે કરવાની ટ્રેનિંગ લે છે અને સામાન્ન ગતિમા વારા દિવસમાં જેમ વધારે બને તેમ સામાયિક કરે છે. કેમકે સંસારના ઓટલા કલબો, ગપ્પી મિત્રે, ગંદા વિચારના માન, જુઠા બેલા માન અને મેહ માયાની સ્મૃતિ અપાવનારા માણસે આપણું આત્માના દુશમને સમજવા, અને પંચમહાવ્રતધારી ગુરુદેવે, જિનમંદિરે, ધમ પુરુષને સહવાસ પરમ મિત્ર છે. (૩) પૌષધવ્રત: સમિલ સમજતે થયું કે મુનિધર્મનું આચરણ કરવા માટે પૌષધવ્રત અનિવાર્ય છે. કેમકે આહાર, ભય, મિથુન અને પરિગ્રહ સંજ્ઞાને કાબૂમાં આવતા શેષ રહેલી સંજ્ઞાઓ પણ નિર્મૂળ થતા વાર લાગતી નથી. શરીર શણગાર મેહરાજાને ભડકાવનાર હોવાથી પૌષધમાં તેને ત્યાગ જરૂરી છે. તેવી રીતે ૨૪ કલાકમાં મિથુન કર્મના સંસ્કારને કાબૂમાં લેવા માટે પૌષધ સિવાય બીજો માર્ગ નથી. કેમકે જે ઘરમાં રહેતા હોઈએ તેની એક એક વસ્તુ આપણને આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં ખેંચી જવા માટે સમર્થ છે, તથા મન-વચન અને કાયાના વ્યાપારે પણ પૌષધથી મર્યાદિત થાય છે. આ કારણે પર્વ દિવસમાં પૌષધ લઈને પિતાના આત્માને ધર્મના રંગથી ભાવિત કરતે તે સમિલ આધ્યાત્મિકતામાં આગળને આગળ વધતે ગયે. Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૧૦ (૪) અતિથિ સંવિભાગ-શિક્ષાવત : જૈન ધર્મ ત્યાગ પ્રધાન હોવાથી આ વ્રતને છેલ્લું સ્થાન આપવામાં આવ્યું છે, કેમકે ત્યાગધર્મ સૌના ભાગ્યમાં નથી હોતું અને સોમિલ દ્વિજે ચડતે પરિણામે આ વ્રત પણ સ્વીકારી લીધું. માનવને જ્યાં સુધી પિતાની પાસેના પરિગ્રહનો ત્યાગ કરવાનો ભાવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તેને ધર્મને રંગ ચલ મજિઠ્ઠિ બનતું નથી.” સંસારના ઘણું માનવેને આપણે જાણીએ છીએ કે ધર્મની ચર્ચા કરવામાં, બીજાને સારી સલાહ દેવામાં, દાન ધર્મની વ્યાખ્યા સમજાવવામાં, સમાજના ઉત્કર્ષની ચર્ચા કરવામાં, શાસનન્નતિની વાત કરવામાં, કણ સુગુરુ કે કુગુરુ?" કેના શિષ્ય સારા અને તેના ખોટા, ઈત્યાદિક ચર્ચાઓ કરવામાં એટલા બધા હોશિયાર પિલીટીકલ અને ચાવી ચાવીને કે મૂછમાં હસતાં હસતાં વાત કરતા હોય છે કે ન પૂછો. વાત. પરંતુ થોડીવાર પછી તેમનાં આન્તર જીવનની પરીક્ષા કરવી હોય તે અમુક યોજના માટે પૈસાની માંગણી કરી જાઓ. અને પછી તેમની સરસ્વતી પણ સાંભળવાને માટે ટાઈમ લેશે તે તે સમયે તમને થશે કે આવા નર રતનને પણ જન્મ દેનારી માવડીએ દુનિયામાં વિદ્યમાન છે. હવે આપણે મૂળ વાત પર આવીએ. જૈન ધર્મને મૂળ. પાયે ત્યાગ છે. તે વિના બાહ્ય કે આત્યંતર આરાધના નામની કઈ વસ્તુ નથી. ચાહે અંતકૃત કેવળી હેય કે, ૨૦-૨૫ ભવ પછી કેવળજ્ઞાન મેળવનાર હોય તે સૌને સર્વસ્વ ત્યાગ કર્યા વિના છુટકે નથી, ચારિત્ર-સંયમ કે તપને સત્યાર્થ જ ત્યાગ છે, કેમકે બાહ્ય અને આત્યંતર પરિગ્રહના ત્યાગ વિના : જેમ ભાવચારિત્રની પ્રાપ્તિ સર્વથા અશક્ય છે, તેમ મન. Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તથા ઈન્દ્રિયોને સંયમિત કર્યા વિના આત્યંતર તપની પણ અશક્યતા છે. તેથી કહેવાયું છે કે ત્યાગ જ જૈન ધર્મનું મૂળ છે. ગશાસ્ત્રમાં પણ કહેવાયું છે કે જે માનવ પોતાની પાસેના પૈસાને પણ ત્યાગ કરી શકતું નથી, તે બિચારે સંયમને રસ્તા પણ શી રીતે પ્રાપ્ત કરી શકશે ? માટે સર્વસ્વ ત્યાગ વિના ચારિત્ર નથી. - દષ્ટિરાગમાં આવીને વ્યાપારની ગણત્રીએ ચાહે લાખ કરેડે રૂપી આનું દાન કરે તે પણ તેનાથી સંયમ પુષ્ટ થઈ શકે તેમ નથી, તેથી મુનિ કે શ્રાવક બંનેને માટે અતિથિ સંવિભાગ વ્રત આદરણીય છે. કેમકે આનો અર્થ થાય છે પિતાની પાસે જે હોય તે બીજા વ્રતધારીને આપવું” માટે ગુરૂપદને શોભાવનારા આચાર્યને ધર્મ છે કે પોતાના શિષ્યોને ભણાવે–વાચના-પૃચ્છના આપે, હેતુ અને ઉદાહરણથી તેમને સંયમમાં સ્થિર કરે આદિ પ્રસંગમાં અતિથિ સંવિભાગને અર્થ સમાયેલ છે. જેની પાસે જે હોય તેને સમ્યક્ પ્રકારે ત્યાગ કરે તે આ વ્રતને સરળાર્થ છે. તેથી મુનિઓ ગૃહ ને સદુપદેશ આપીને પિતાનું વ્રત સાચવે અને શ્રાવકે પિતાની મર્યાદામાં રહીને પરિગ્રહને યથાશક્ય, યથાસ્થાન કે યથાપાત્રમાં વિતરણ કરે એટલે દાન આપે જેના બે ભેદ છે. (૧) આદરણીય મુનિરાજેને કલ્પનીય વસ્ત્ર, પાત્ર, અન્ન, પાન, ઔષધ, ઉપાશ્રય અને તેમનાં દર્શન, જ્ઞાન તથા ચારિત્રને પુષ્ટ કરે તેવાં સાધને આપે. (૨) પોતાના સ્વામીભાઈઓને જૈન ધર્મ પ્રાપ્ત કરાવવા માટે-સ્થિર કરવા માટે પોતાની શ્રીમંતાઈને સદ પગ કરી ઉત્તમત્તમ લાભ મેળવે. ઉપરના બંને અર્થોમાં તે ઘણું રાખીને થોડું પણ દાન . દેવાથી ચાલી શકે તેમ છે. પરંતુ અરિહંત દેના ઉપાસકેને Page #568 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૧૦ ૫૧૩ કેઈક સમયે તેવા પ્રસંગો પણ આવે છે જેમાં સર્વસ્વનું દાન આપવું અનિવાર્ય હોય છે. કેમકે દાન શબ્દ ત્રણ ધાતુઓથી બન્યું છે. “a” ને “હૈ” અને ” છે, અને ત્રણેના રૂપે “વીયતાં રોતાં ટીંપત” પણ એક સરખા જ થાય છે. માટે દેવા અર્થના ધાતુથી બનેલા શબ્દથી દાન આપવું અને પાલન કરવામાં એટલે કે તમારા જાતભાઈઓને કે સ્વામીભાઈઓને સ્થિર કરવામાં કે તેમનું પાલન પેષણ કરવામાં તમે રેજ આપે છે તેનાથી વધારે પણ આપવાની ફરજ પડશે અને અરિહંતેના ધર્મને રંગ તમને યદી હાડેહાડ લાગ્યો હશે તે પરિગ્રહને પાપ સમજીને પણ તમને દેવામાં ઉત્સાહ રહેશે અને ત્રીજો અર્થ છેદનમાં છે એટલે કે તમારી મૂળ માલમતામાંથી તમારા ભેજન પાણી ટૂંકાવીને પણ અર્થાત્ તમારી સ્થાવર મિલકતમાંથી તેના મોટા ભાગને છેદ કરીને પણ તમે જાતભાઈઓને વાવત્ અરિહંતેના ધર્મ પ્રચારમાં સર્વસ્વ આપવું પડે તે પણ તમે ભાગ્યશાળી કહેવાશે. ભામાશાહ, જગડુશાહ અને શાહ બીરૂદ રાખનાર ખેમાના અમર નામો તમને યાદ છે. તેમના જીવન સાંભળતા યદી તમારું મસ્તક ડેલતું હોય તે તમારે પણ તેમજ કર્યા વિના છુટકે નથી. આ રીતે સર્વસ્વનો ત્યાગ પછી તમારા જીવનમાં જે આનંદ આવશે તે અવર્ણનીય રહેશે. પાલીતાણા (શત્રુંજય) તીર્થના ઉદ્ધાર કરવાની ટીપમાં લાખ રૂપીયા મંડાવનાર હતા પણ સૌથી પહેલું નામ કેવું હતું ? જાણે છેને? માટે સર્વસ્વ દાન ઉત્તમ દાન છે. જીવનમાં જ્યારે ઉત્તમોત્તમ સાત્વિક્તા, પરોપકારિતા અદિ ગુણોને વિકાસ થાય છે ત્યારે ઉત્તમ દાન આપવાના મનોરથ જાગે છે. Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ઉપર પ્રમાણેના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવતે અને ચાર શિક્ષાવ્રતે મળી બાર વ્રતને ભગવંત પાસે ઉશ્ચર્યા, પાળ્યા અને મહાવિદેહમાં જન્મીને દીક્ષિત થઈ નિર્વાણપદ પામશે. mwanamke yeye શતક ૧૮નો ઉદ્દેશ દસમો પૂર્ણ, જ સમાપ્તિ વચન બાલ્યવયથી સંયમી બનીને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરી, તથા ઘણા ભાગ્યશાળીઓને કરાવી તે ઉપરિયાળ તીર્થોદ્ધારક, પાલીતાણું ગુરૂકુળના સ્થાપક, નવયુગ પ્રવર્તક, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય, ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના અંતેવાસી, લેખન, વકતૃત્વ, સંગીત અને ચર્ચા આદિમાં સિદ્ધહસ્ત, અહિંસા ધર્મને સફળ પ્રચારક, સિંધ જેવા હિંસક દેશમાં પ્રાણના જોખમે પણ દેવીઓને અપાતા બલિદાનમાંથી સેંકડે હજારો મૂક પ્રાણીઓને અભયદાન અપાવનારા, શાસન દીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબના શિષ્ય ન્યાયકાવ્ય અને વ્યાકરણ તીર્થ, પંન્યાસ પદ વિભૂષિત, ગણિવર્ય શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમાર શ્રમણ) મહારાજે પોતાના સ્વાધ્યાયને માટે, ભવ ભવાંતરમાં શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ અર્થે ભગવતી સૂત્ર સાર સંગ્રહના ત્રીજા ભાગમાં ૧૮મું શતક પૂર્ણ કર્યું છે. ૨૦૩૪, શ્રાવણ પૂર્ણિમા. " शुभं भूयात् सर्वेषां जीवानाम सर्वे जीवा जैनत्व प्राप्नुयुः " શતક ૧૮ મું પૂર્ણ Page #570 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક-૧ દશ ઉદ્દેશાઓથી પૂર્ણ આ શતકમાં નીચે પ્રમાણેના વિષયો ચર્ચાયા છે. વેશ્યા, ગર્ભ, પૃથ્વી, મહાશ્રવ, ચરમ, નિવૃતિ, કરણ અને વનચરસુર નામે દશ ઉદ્દેશા છે. રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતા, અભયકુમાર મંત્રી હતું, ચેલ્લણ રાણી હતી, જે જૈન ધર્મની પરમ ઉપાસિકા હતી. તે કાળે તે સમયે ભગવાન મહાવીરસ્વામી ગ્રામાનુગામ વિહાર કરતા, રાજગૃહી નગરીમાં પધાર્યા, સમવસરણની રચના થઈ, ધર્મોપદેશ થયે અને જીવમાત્ર અનાદિકાળના મિથ્યાત્વને ત્યાગી સમ્યકત્વને પામે એ આશયથી ગૌતમસ્વામીએ પૂછયું અને ભગવાને જવાબ આપે. હે પ્રભે! લેશ્યાઓ કેટલી સંખ્યામાં કહેવાઇ છે? જવાબમાં પરમાત્માએ કહ્યું –ગૌતમ લેશ્યાઓ છ ની સંખ્યામાં છે. પ્રજ્ઞાપના સૂત્રના ચતુર્થ ઉદેશાના લેયા પ્રકરણમાંથી જોઈ લેવાની ભલામણ કરી છે. લેશ્યા એટલે શું...? આ વિષય પહેલા ભાગમાં સારી રીતે ચાલે છે. કર્મો આઠ છે, તેમાં વેશ્યાઓને સમાવેશ થતું નથી, કેમકે ઘાતિકર્મોના નાશ પછી કેવળીને પણ સ્થાને અભાવ નથી અને સંપૂર્ણ કર્મોના નાશમાં તે સ્થાને અલાવ છે, માટે Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩ મન-વચન અને કાયા સાથે સબંધિત લેશ્યાએ છે. આ શાસ્ત્રીય વચન જાણી લીધા પછી ભૂલવુ ન જોઈએ કે યોગ શબ્દથી સજ્ઞિત મન-વચન અને કાયામાં વીર્યંન્તરાય કના ક્ષયાપશમનાં કારણે જ પરિસ્પોંદનની શકયતા રહેલી છે, એટલે પરપરાએ પણ કર્મો કારણભૂત બને છે. જ્ઞાનાવરણીય કના ઉદયે સામાવાળા પંડિત કે વિદ્વાન માણસને જોઇને પણ વ્યક્તિની લેશ્યા ખગડે છે, તેથી માનસિક અધ્યવસાયેામાં 6 હું પણ ભણ્યા હાત તે ? કોઇએ મને ભણાવ્યા હત તે ? મને અનુકુળતા સાથે અવસર મળ્યો હાત તે ? આવી રીતે અધ્યવસાયેામાં ફેરફાર થતાં માણસની લેશ્યા બદલાયા વિના રહેતી નથી. દનાવરણીય કર્મના ઉદયે જ અંધ છું? મારી ખીજી ઇન્દ્રિયા પણ ઠીક નથી, મને આટલી બધી ઉંઘ શા માટે આવે છે? ’ આવા વિચારે આવતાં પણ લેસ્યામાં પરિવર્તન થાય છે. અસાતાવેદનીય કના ઉદય સાથે, સાત્ર ગરીબ કે અશક્ત અવસ્યા હાતા માણસને ક્રોધ કે ચીડચીડીયાપણું થાય છે અને તેની સારી લૈશ્યાઓ પણ બદલાય છે. જ્યારે શાતાવેદનીયના ઉદયે લેશ્યાએમાં ગવ આદિ તત્ત્વાના પ્રવેશ થતાં વૈશ્યા આ કયાંથી સારી રહેશે ? અતરાયકમના ઉદયે માણસ પેાતાની હીનાવસ્થામાં શેક, સતાષ અને ઉદ્વેગ આદિને કરતા તે શુભ લેક્ષ્ય આને કઇ રીતે ટકાવશે ? મેહકના તીવ્ર-તીવ્રતર આપ કો પ કે તીવ્રતમના ઉદયમાં તે માણસની લેશ્યાએ કયારે બદલાય ૐ કયારે સ્થિર થાય તે અનુભવ જ્ઞાન વિના જાણી શકાતુ નથી. છેવટે તીવ્રતમ પાપાના ઉદયે નીચ જાતિની પ્રાપ્તિ, કમાણીના અભાવ, શરીરના કદરૂપતા, લાભના અતરાય આદિ પ્રસંગોમાં પણ માણસની લેશ્યાએ પ્રતિક્ષણે બદલાતી રહે છે. " Page #572 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯મું ઉદ્દેશક-૧ પ૧૭ આવી રીતે લેશ્યાઓની ઉત્પતિમાં કે હેરફેરમાં પૂર્વભવના કમ જ કારણભૂત હોય છે, જેને ઈન્કાર કઈ કરી શકો નથી, છતાં પણ વેગ પ્રત્યક્ષ કારણ હોવાથી જ તેના સદૂભાવે લેસ્થાઓની વિદ્યમાનતા સ્વીકારવામાં આવી છે. ' કર્મોના ઉદયકાળે માણસમાત્રને મળતાં નિમિત્તો કઈ કાળે પણ એક સરખા રહેવા પામતા નથી અને નિમિતે જ લેશ્યાઓની ઉત્પતિમાં કારણ બને છે. “મરણાંત ઉપસર્ગ થશે એમ તીર્થંકરના શ્રીમુખેથી સાંભળેલું હોવા છતાં પણ બંધક મુનિ પિતાના ૪૯૯ શિષ્ય ઘાણીમાં પલાઈ ગયા છે તે પણ પિતાની સમાધિમાં રતિમાત્ર ખસ્યા નથી અને સ્થિર ભાવે સૌને સદુપદેશ અને નિજામ કરાવતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિના કારણ બને છે, પરંતુ છેલ્લા બાળ મુનિ પ્રત્યે રાગતિશય હોવાની ખબર પાપમંત્રી પાલકને પડે છે ત્યારે તે કહે છે કે આચાર્ય ! તમને યદિ બાળમુનિ પ્રત્યે પ્રેમ છે તે તમારી સામે જ આને પહેલા પીલી નાખ્યું અને પાલક મંત્રીના માણસોએ તે બાળમુનિને ઘાણીમાં નાખી દીધું અને ખંધકાચાર્ય પોતાની વેશ્યાથી નીચે પડે છે, શક સંતાપના માલિક બને છે. ઘાણીમાં નાખેલા મુનિને હાડકા “કડકડ’ કરતાં ચરાઈ જાય છે. ત્યાર પછી સૌથી છેલે નંબર આચાર્યને આવે છે અને માણસે તેમને ઉપાડીને ઘાણીમાં નાખે છે. પાંચસે મુનિઓને કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવ નારા સૂરિજી પતે સમાધિમાં રહી શકયા નથી અને નિદાનગ્રસ્ત થઈને દેવયોનિ પ્રાપ્ત કરીને આખી નગરીને ભસ્મીભૂત કરે છે, જે દંડકારણ્યના નામે પ્રસિદ્ધ છે. પાપના ત્યાગપૂર્વક ધર્મધ્યાન શા માટે ? કેવળી ભગવંતનું શાસન કહે છે કે હે ગૌતમ! ભવ Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ શા. ૩ ભવાંતરમાં ફુગતિ દાયક ત્રણે વેશ્યાઓના સ્વામી ન થવું હોય તે સૌથી પહેલા તારા વ્યાપાર અને વ્યવહારને શુદ્ધ કરવા માટે પ્રયત્નશીલ બનશે. જેનાથી કાંના બંધનમાંથી તારા છુટકારો થતાં જ તુ' પુણ્યાનુબંધી પુણ્યની ઉપાર્જના કરી શકશે. જેના પ્રતાપે આવનારા મનુષ્ય ભવમાં તને ખરાખ સ્વભાવના પિતા, માતા, સ્ત્રી, પુત્ર, જમાઈ અને મિત્ર મંડળ આદિ મળવા પામશે નહી. અને અંતરાય વિનાના તારે મનુષ્ય અવતાર ધર્મધ્યાનની આરાધના કરવા માટે પવિત્ર લેશ્યાઓના માલિક બનીને કેવળજ્ઞાનના માર્ગ પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી બનશે. શતક ૧૯ ના ઉદ્દેશે. પહેલા પૂર્ણ Page #574 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક–ર કૃષ્ણલેશ્યાનો માલિક કૃષ્ણલેશ્યાના ગર્ભને ઉત્પન્ન કરે ? ગૌતમસ્વામીજી પૂછે છે કે હે પ્રભો ! લેશ્યાઓ કેટલી કહી છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના સતરમા પદમાં જે ગર્ભને ઉદેશે કહ્યો છે તે સંપૂર્ણ અહીં સમજી લેવાને છે, તે આ પ્રમાણે : હે પ્રભે! જે મનુષ્ય અત્યારે કૃષ્ણ લેશ્યાનો માલિક છે તે શું કૃષ્ણ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરી શકે છે ? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! કૃષ્ણ લેશ્યાવાળે જીવ કૃષ્ણ લેશ્યાવાળા ગર્ભને યાવત નીલ, કપોત, તેજ, પવ અને શુકલલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરી શકે છે. તથા પુરુષ કૃષ્ણલેશ્યાવાળા હોય અને સ્ત્રી પણ તે સમયે કૃષ્ણલેશ્યાવાળી હેય તે ગર્ભ પણ કૃષ્ણ લેશ્યાવાળ બનશે. આ બધી વાતે અકર્મ ભૂમિ અને કર્મભૂમિ માટે જાણવી. કેવળ અકર્મભૂમિમાં પહે લાની ચાર લેશ્યા જ હોય છે. નેંધ :- આ પ્રશ્નનો આશય કંઈક આવે હશે, કે જન્મથી લઈને માણસ કૃષ્ણ લેશ્યાવાળે હોય, પરંતુ એ તે નક્કી છે કે માનવની વેશ્યા પ્રતિ સમયે બદલાતી હોવાનાં કારણે સ્ત્રી સહવાસ દરમિયાન તેની લેણ્યા યદિ કૃષ્ણ રહેલી હશે તે ગર્ભમાં બાલક પણ કૃષ્ણ લેફ્સાવાળો જ આવશે. અને તે સમયે યદિ નીલ ગ્લેશ્યા હશે તે ગર્ભમાં નીલલેશ્યાવાળું સંતાન Page #575 -------------------------------------------------------------------------- ________________ પર - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આવશે અને ત્રણાનુંબંધના કારણે તેના ઘરે કોઈ ભાગ્યશાળી પુણ્ય પોતે જીવ જન્મવાને હોય તે સ્વાભાવિક છે કે રાત દિવસ કૃષ્ણ લેસ્થામાં રહેનારાને પણ સ્ત્રી સહવાસના સમયે પવિત્રભાવ, દયાભાવના ઉદય થતાં તેનાથી ગર્ભમાં શુક વેશ્યા વાળે જીવ આવશે અને જન્મશે. ભૂતકાળને ઈતિહાસ અને આજના સંસારને પણ પ્રત્યક્ષ કરીએ તે ખ્યાલ આવ્યા વિના રહેશે નહી કે, અત્યંત શુર નિર્દથી ગણિકા આદિના ઘેર પણ મહાપુરુષ જન્મે છે અને યાવત કેવળજ્ઞાન મેળવીને મોક્ષ સુધી જઈ શકે છે. ભંગીના કુળમાં જન્મેલે મેતારજ, ચાંડાલના ઘેર જન્મેલ હરિકેશ અને ગણિકાને ત્યાં જન્મેલી કેશા વેશ્યાના ઉદાહરણ સૌની સામે છે. તેવી રીતે આજન્મ થફલલેશ્યા, પદ્મશ્યા કે તે જેલેશ્યાને સ્વામી, સારા વિચાર, આચાર, ધર્માનુષ્ઠાન આદિમાં શ્રદ્ધાવાળે હોવા છતાં પણ સ્ત્રી સહવાસના સમયે યદિ અસભ્ય નિર્દયી બીભત્સ અને ગંદી ભાવનાવાળો થઈ સંગ ક્રિયા કરશે તે તેને ત્યાં પણ કૃષ્ણ લેશ્યાવાળે જીવ ઉત્પન્ન થઈ શકે છે, જે સમાજ-દેશ–સંપ્રદાય અને કુટુંબને માટે કલેશ, વૈર અને વિરોધનું કારણ બની શકશે. અત્યન્ત નિકાચિત મૈથુન કર્મના નિયાણ બાંધીને લીધેલા જન્મવાળા માનવની વાત ભલે ન કરીએ તે પણ આ સૂત્રથી આપણે એટલું તે તારવી શકીએ છીએ કે જેઓ અનિકાચિત કમી છે તેઓ નીચે પ્રમાણે ધ્યાન રાખે અને પિતાના ગૃહસ્થા. શ્રમને ચલાવે તે સુન્દર, સરળ, પુણ્યકર્મી સંતાનને જન્મ દેવાનું પુણ્ય કર્મ મેળવી શકે છે. તે આ પ્રમાણે - Page #576 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મુ : ઉદ્દેશક-૨ પર ( ૧ ) ગૃહસ્થાશ્રમ માંડતા પહેલા મારા સ'સ્કારી, ભાષા-ચેષ્ટાએ ખરાબમાં ખરામ હાઇ શકે છે, પણ લગ્ન સસ્થા સ્વીકાર્યાં પછી મારે સૌથી પહેલા તે સંસ્કારાને, ભાષાઓને કે ચેષ્ટાઓને સુધાર્યાં વિના ચાલી શકે તેમ નથી. (૨) હજારા રૂપીઆ ખચીને ઉભા કરેલા બગીચાના ઝાડા યદિ વાંઝીયા રહે, નિરસ રહે કે ખાટા-તીખા અને કડવા ફળવાળા રહે તે છેવટે તે બગીચાને અને ઝાડાને ખાળીને ખાખ કર્યા વિના ખીજો માગ નથી. તે જ પ્રમાણે માંડેલા ગૃહસ્થાશ્રમના ફળેા સંતાન હોય છે તે યદિ અવિવેકી, ભ્રષ્ટાચારી, હિંસક, ખૂડાબાલા, ચાર, કે રસ્તે ચાલતા બીજી સ્ત્રીએની મશ્કરી કે આખમીંચામણા કરનારા હાય તા તેવા સતાનાથી પૂર્ણ ગૃહસ્થાશ્રમી ગામને, દેશને, સમાજને અને ધર્મને કલિત કરનારી બને છે અને મર્યા પછી તેવા ગૃહસ્થાને કોઈ યાદ કરનાર પણ મળતા નથી. તે માટે મારા સંતાન પુણ્યકર્મી બને તદર્થે મારે લગ્ન ચારીમાં બેસતા પહેલા ખાટી ચેષ્ટા, અસભ્યતાના સંસ્કારો તથા મૈથુનાતિરકતાની ભાવનાને છેાડ્યા વિના ખીજો માર્ગ નથી જ. ( ૩ ) ખાલ્યાવસ્થા, લગ્નાવસ્થા અને વૃદ્ધાવસ્થા આ ત્રણેના ધર્મો, કર્માં સર્વથા જૂદા જૂદા હેાવાથી લગ્ન પહેલા ખાલ્યકાળમાં ગમે તેવા કુસંસ્કાર પડી ગયા હૈાય તે પણ લગ્નાવસ્થા સ્વીકાર્યાં પછી તે કનિષ્ઠ, અસભ્ય પાપવ સંસ્કારાને છોડવા જ પડશે અને જુવાનીના જે દાષા છે તે વૃદ્ધાવસ્થાના કિનારે આવેલા માનવાને છેડવાના જ રહેશે, અન્યથા તેમની વૃદ્ધાવસ્થા સડેલી, વિવેક વિનાની, ગંદા વિચારાની અને મસ્તિષ્ક શક્તિના અભાવમાં તેમનુ જીવન Page #577 -------------------------------------------------------------------------- ________________ પરર શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સર્વથા નિંદનીય, નાપાક અને દયા ખાવા જેવું બનશે. આજે પણ આપણે પ્રત્યક્ષ જાણી શકીએ છીએ કે જેમની જુવાની સર્વથા નાપાક રીતે પસાર થઈ હશે તે વૃદ્ધો ચાહે ગ્રેજ્યુએટડબલ ગ્રેજ્યુટ, કેન્દ્ર કે પ્રાન્ત સરકારના સત્તાધીશે, પ્રોફેસર કે મિનિસ્ટર હશે તે પણ તેઓ દેશને માટે, સમાજને માટે કે પોતાની જાતને માટે પણ સર્વથા નિષ્ફળ, ઘાતક અને નિંદનીય બન્યા છે. માટે ઉપર પ્રમાણેની ત્રણે અવસ્થાઓને પવિત્રતમ કરવા માટે જીવનમાં સુંદર વિચાર, આચારો અને રહેણું કરણને સભ્ય બનાવવામાં જ ડહાપણ છે. (૪) સુંદર, પવિત્ર, દાનેશ્વરી, દયાળુ, શૂરવીર કે ભક્ત માનવને ઉત્પન્ન કરવા માટે ગૃહસ્થાશ્રમીઓએ, બદામપાક, સાલમપાક, ટોપરાપાક, કેશરીયા દૂધ, મલાઈ. મા કે બીજા પૌષ્ટિક પદાર્થો ઉપરાંત ચન્દ્રોદય, અભ્રક ભસ્મ કે નાઈટ પીલ્સની ગોળીઓ ખાવા માત્રથી કંઈ સફળતા મળતી નથી. એટલે કે આવા પદાર્થોને ખાવાની લાલસા ઉપર કઈ પણ ગૃહસ્થાશ્રમીએ પિતાના ઘરમાં રામચંદ્રજી, મહાવીરસ્વામી, વસ્તુપાલ, તેજપાલ, ભામાશા, જગડુશા, અનુપમાદેવી, ચંદનબાળા કે રાજમતી જેવાં સંતાને મેળવી શક્યા નથી. માટે પતિ અને પત્નિની પવિત્ર ભાવના, મર્યાદાપૂર્વકની ગૃહસ્થાશ્રમી, વ્રતમય જીવન, તથા નીતિ-ન્યાય સંપન્ન વ્યવહાર હશે તે સારા સંતાને માગ્યા વિના કે માલ મસાલા ખાધા વિના પણ મળશે. પ્રદ્યુમ્નકુમારની પ્રાપ્તિમાં કૃષ્ણ અને રૂકમણીને બાર વર્ષ સધી વિયેગાવસ્થામાં રહેવું પડ્યું છે. Page #578 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું: ઉદ્દેશક-૨ પર૩ સિદ્ધાર્થ રાજા તથા ત્રિશલા રાણ, અશ્વસેન રાજા અને વામા રાણીના પવિત્ર, શિયળસમ્પન્ન અને સત્યપૂર્ણ જીવન કામાં ગૂંથાયેલા છે. ઈત્યાદિક વાતને પિતાની મસ્તિષ્કની ડાયરીમાં નેંધીને જે ભાગ્યશાળીઓ સ્વપ્નસૃષ્ટિમાં રાચવા કરતાં સત્ય રષ્ટિમાં વિચરશે તે ગૃહસ્થાશ્રમના સુન્દરતમ ફળો મેળવ્યા વિના રહેશે નહિ. રાવણું અને શુર્પણખા ગમે તેવા સત્તાધીશે, રૂપાળા કે ધરાને ધ્રુજાવનારા હશે, તે યે સંસારમાં વિના મતે મરીને દુર્ગતિ ભાજન થયા છે. નેમિનાથ ભગવાનના કુટુંબમાં જન્મેલા દુર્યોધન, દુઃશાસન આદિની રાજસત્તા ઓછી ન હતી પણ તેમના જાતીય દૂષણે મર્યાદાતીત થયેલા હોવાથી પિતાના વડિલેની સામે ભરસભામાં મોટા ભાઈ પાંડેની ધર્મપત્ની દ્રૌપદીને બદઈરાદાથી જાંઘ બતાવીને ઇસારે કરનારા કરવાનું નામ પ્રાતઃકાળમાં લેનાર કેઈ નથી. આ બધી વાતનું ધ્યાન રાખીને મારે પુત્ર લક્ષાધિપતિ, કરેડાધિપતિ કે મિનિસ્ટર બને તે કરતાં શિયળ સંપન્ન, પવિત્ર અને સદાચારી બનવા પામે તેવી ભાવનાવાળા માતા-પિતા જ પિતાની વૃદ્ધાવસ્થાને સુખમય બનાવી શકશે. ઈત્યાદિક વિચારો સાથે સ્વીકારેલી લગ્નાવસ્થા પ્રત્યે ધ્યાન આપનાર જ ખરે માનવ છે, બહાદુરેમાં પણ બહાદુર છે તથા પંડિતેને પણ મહાપંડિત છે. શતક ૧ને ઉદેશે બીને પૂર્ણ કરી ૧ - Page #579 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મુ : ઉદ્દેશક-૩ આ ઉદ્દેશામાં પૃથ્વીકાયિક, અકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવ માટેની વિશેષ વક્તવ્યતા છે. તેમાં પણ સૌથી પહેલા પૃથ્વીકાયિકા માટે વિસ્તારથી છે. ખાર દ્વાર વડે પૃથ્વીકાયિકાની વિશેષ વક્તવ્યતા તે દ્વારા-‘ યાત, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યાગ, ઉપયેગ, કિમાહાર, પ્રાણાતિપાત, ઉત્પાત, સ્થિતિ, સમુદ્દાત અને ઉર્દૂના વગેરે ઉપર પ્રમાણે છે. સ્યાત્....હું પ્રભા ! શું કોઇક સમયે પૃથ્વીકાયન જીવે બે-ત્રણ-ચાર કે પાંચ ભેગા થઇને પહેલા સાધારણ શરીરને બંધ કરે છે? તે શરીરને યેાગ્ય પુદ્ગલાનું ગ્રહણ કરી બંધ કરે છે ? મંધ કર્યા પછી તેએ આહાર ગ્રહણ કરે છે? ગ્રહણ કરેલા આહારને પરિણમાવે છે? અને ત્યાર પછી તેઓ વિશિષ્ટ શરીરને બાંધે છે? યપિ સસારવી જીવાને પ્રતિ સમય નિરંતર આહાર હાય છે, તે કારણે પહેલા સામાન્ય શરીરના બંધ સમયે પણ આહાર ક્રિયા તે ચાલુ જ હોય છે, તેમ છતાં પણ પ્રશ્નમાં પહેલા શરીર માંધે પછી આહાર લે, આમ કહેવાનું તાત્પર્ય આ છે કે વિશિષ્ટ શરીરની રચનાની અપેક્ષાએ જીવ ઉત્પત્તિ સમયે આજ આહાર ગ્રહણ કરે છે. ત્યાર પછી શરીર સ્પર્શ દ્વારા લામાહાર કરે છે તેને પરિણમાવે અને વિશેષરૂપે શરીરના બંધ કરે છે. પ્રશ્ન છે અને તેના આશય છે. આ Page #580 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મુ : ઉદ્દેશક-૩ ૫૨૫ યથાર્થ જ્ઞાનના સાગર ભગવંતે જવાખમાં કહ્યું કે, હે ગૌતમ ! તારા પ્રશ્ન ઠીક નથી. કેમકે પૃથ્વીકાયિકા બધાએ પૃથક્-પૃથક્ આહાર કરવાવાળા અને તેનું પરિણમન કરનારા હેય છે. તેથી તેઓ ભેગા મળીને નહીં પણ પેાતાનુ શરીર જુદુ જુદુ ખાંધે છે. લેશ્યાઓ તેમને કૃષ્ણ-નીલ-કાપાત અને તેજ નામે ચાર લેશ્યા હાય છે. દૃષ્ટિમાં તે મિથ્યાદષ્ટિવાળા જ હૅાય છે. સમ્યક્ કે મિશ્રર્દષ્ટિ તેમને નથી હાતી કેમકે આ બંને પંચેન્દ્રિયાને હાય છે. જ્ઞાનદ્વારમાં પૃથ્વીકાયિક મિથ્યાર્દષ્ટિ હોવાથી મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનવાળા નથી હાતા પણ મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન હાય છે. યેાગદ્વારમાં તેઓ કેવળ કાયયેાગના જ માલિક હાય છે. કેમકે મનાયેાગ કેવળ સંગી પચેન્દ્રિયાને તથા વચનયાગ એઇન્દ્રિયથી પચેન્દ્રિય સુધીમાં હાય છે, તે માટે નિકૃષ્ટ પાપકર્મી પૃથ્વીકાયિકાને (એકેન્દ્રિયાને) કેવળ કાયયેાગ જ હોય છે. ઉપયેાગદ્વાર:-સાકારાપયેગ ( જ્ઞાન ) અને નિરાકારાપયાગ (દર્શન) આ બંને ઉપયાગા પૃથ્વીકાયિકાને હાય છે. કેમકે જીવમાત્રનું લક્ષણુ જ જ્ઞાનદન છે, જે પેાતાના લક્ષ્યને કોઈ કાળે પણ છોડતું નથી. યદ્યપિ એકેન્દ્રિયાનુ જ્ઞાન સથા અસ્પષ્ટ છે, અભાવ નથી. યદ્ઘિ જીવમાં જ્ઞાનના અભાવ માનવામાં આવે તે જીવ અને અજીવમાં ફરક રહેતા નથી, માટે તેમને પણ ઉપયાગ માન્ય છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ શ્રી ભગવતી સૂત્ર સાર સ`ગ્રહુ લા. ૩ આહારને પ્રજ્ઞાપના સૂત્રના આહાર ઉદેશાથી જાણવાની ભલામણ કરતાં કહેવાયું કે પેાતાના સર્વાત્મ પ્રદેશેાથી દ્રવ્યાપેક્ષાએ અનંત પ્રદેશાત્મક, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી અન્યતર અર્થાત્ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટકાળમાં તથા ભાવથી વ–ગંધ-રસ અને સ્પર્શીત પુદ્ગલા આહા રમાં લે છે. આહારિત પુદ્ગલાને શરીર અને ઇન્દ્રિયારૂપે પરિણમવામાં તેઓ સમથ છે ? ભગવંતે કહ્યું કે, તે ગ્રહણ કરેલા આહાર ને શરીર અને ઇન્દ્રિયરૂપે, પરિણમાવી શકે છે અને જે પુદ્ ગલાના આહાર કરતા નથી તેમના પરિણામ થતા નથી તથા આહાર કરેલાના અસાર ભાવ મળની જેમ નાશ પામે છે. પૃથ્વીકાયિકાને શું તેવા પ્રકારની સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વાણી હાય છે! જેના દ્વારા અમે આહાર કરીએ છીએ એવા વિચાર આવે ? ખીજાઓને પણ શું કહી શકે છે કે ‘અમે આડાર કર્યાં ? ’ મતિ એટલે અર્થાવગ્રહ ઠીક થવામાં કારણભૂત પ્રજ્ઞા છે જે સૂક્ષ્માને ગ્રહણ કરનારી છે. મન એટલે મનેાદ્રવ્યને જ મન કહેવાય છે અને વાણી એટલે દ્રવ્યશ્રુતરૂપ શબ્દોના વ્યવહાર. જવાબમાં ભગવંતે કહ્યું કે ‘પૃથ્વીકાયિકાને ‘હું આહાર કરૂ છુ,’ તેવા ખ્યાલ હોતા નથી. પણ અના ભાગ રૂપ-આહાર તા તેઓ કરે જ છે. તેવી રીતે ઈષ્ટ કે અનિષ્ટ સ્પતુ વેદન અનાભાગપૂર્વક થાય છે પણ તેમને પેાતાને તેનું સવેદન થતું નથી. અવિરતિનાં કારણે પૃથ્વીકાયિકાને પ્રાણાતિપાત (હિંસા) Page #582 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મુ : ઉદ્દેશક-૩ ૫૨૭ , મૃષાવાદ યાવત્ મિથ્યાત્વ દર્શન નામના ૧૮ પાપસ્થાના હાય છે તથા એક સ્થાનીય પૃથ્વીકાયિકો બીજા સ્થાનમાં રહેલા પૃથ્વી કાયિકાનું હનન કરે છે છતાં પણ તેમને એવા ખ્યાલ હોતા નથી કે ‘ અમે કેઇને મારી રહ્યાં છીએ કે સામેવાળા જીવા મરી રહ્યાં છે આ જીવાને ઉત્પન્ન થવાના સાત લાખ સ્થાનેા છે તે કારણે કાળી માટીના પૃથ્વીકાયિકો અને લાલ માટીના પૃથ્વીકાયિક જીવે સ`થા જુદા છે. માટે બંનેનું મિશ્રણ પરસ્પર ઘાતક બને છે. આ કારણે જ જૈન મુનિઓને માટે નિયંત્ વિધાન છે કે ‘• એક ખેતરમાંથી ખીજામાં જતા કે ગામમાં પ્રવેશ કરતાં પોતાના પગને પૂજીને આગળ જાય. પૃથ્વીકાયિક જીવા કેવળ નરક ગતિને છોડી શેષ મનુષ્ય, તિય "ચ કે દેવગતિમાંથી નીકળીને પૃથ્વીકાયત્વ પ્રાપ્ત કરે છે. નરકભૂમિથી સીધા પૃથ્વીકાયમાં અવાતું નથી, દેવભૂમિમાં રહેલી સુગ ધી પાણીની વાવડી, ત્યાંના ભાગ સાધના આદિમાં રહેલી આસક્તિના કારણે દેવા પણ પૃથ્વીકાયમાં અવતરી શકે છે. જધન્યથી અંત હત અને ઉત્કૃષ્ટથી ખાવીસ હજાર વ સુધી પૃથ્વીકાયિકાની સ્થિતિ છે. વેદના, કષાય અને મારણાંતિક સમુદ્દાતા ત્રણ હાય છે. કેટલાક જીવા મારણાંતિક સમુદ્ઘાત કરીને અને કેટલાક તે વિના પણ મરે છે. પૃથ્વીકાયના જીવા મરીને નરક અને દેવલાકમાં જતા નથી પણ મનુષ્ય કે તિય"ચમાં જાય છે. *. આ પ્રમાણે અકાયિકા માટે પણ જાણવુ વિશેષમાં Page #583 -------------------------------------------------------------------------- ________________ પરવ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ભા: ૩ તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની જાણવી. તેજસ્ કાયિકાની ત્રણ અહેારાત્ર જાણવી. મરીને તિય ચગતિમાં તથા લેશ્યા ત્રણ જાણવી. વાયુકાયિકાને વૈક્રિય, વેદના, કષાય અને મારણાંતિક સમુદ્દાત ચાર જાણવ. ખાદર નિગે!દ વનસ્પતિકાયિક જે લોકના મધ્યમાં છે તેમને આહાર છ દિશાને જાણવા. પૃથ્વીકાયાદિની અવગાહનાનું અલ્પ-મહુવ : ઉપર્યુક્ત પાંચ સ્થાવરા, સુક્ષ્મ-બાદર-પર્યાપ્ત અને અપર્યાપ્તરૂપે ચાર પ્રકારના છે. તેમની જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અવગાહના કાની કેનાથી વધારે ? જવામમાં કહેવાયુ છે કે પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની અવગાહના સૌથી થેાડી છે. અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકાની અવગાહના તેનાથી અસંખ્યાત ગણી વધારે છે. અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયિકોની જધન્ય અવગાહના અસંખ્યાત ગુણુ વધારે. અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકાની તેનાથી અસંખ્યાત ગુણુ વધારે. અપર્યાપ્ત ખાદર વાયુકાયિકોની, પર્યાપ્ત ખાદર અગ્નિકાયની, અપર્યાપ્ત ખાદર અપ્લાયની, અપર્યાપ્ત ખાદર પૃથ્વીકાયની પર્યાપ્ત તથા અપર્યાપ્ત પ્રત્યેક શરીરવાળા વનસ્પતિકાય તથા ભાદર નિગેાદની ક્રમે ક્રમે અસ`ખ્યાત ગુણુ વધારે છે. અને પરસ્પરમાં સરખી છે. તેથી પર્યાપ્ત સૂફમ નિગાદ અસંખ્યાત ગુણા છે. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગેાદની Page #584 -------------------------------------------------------------------------- ________________ પર૯ શતક ૧૯મું ઉદ્દેશક-૩ - ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે આ કમે પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ, પર્યાપ્ત સૂકમ વાયુકાયિકની જઘન્ય, તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક ઉત્કૃષ્ટ પહેલાથી વિશેષાધિક છે. સૂક્ષ્મ તેજસ્કાયિક જઘન્ય અને ઉત્કૃષ્ટ ઉપર પ્રમાણે જાણવી. શેષ વકતવ્ય સૂત્રથી જાણવું. પાંચ સ્થાવરમાં કેણ કોનાથી સૂક્ષ્મ છે હે પ્રભે! પાંચ સ્થાવરમાં કોણ કેનાથી સૂક્ષ્મ છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! પાંચમાં વનસ્પતિકાયિક જ સર્વથી સૂક્ષમ છે, સૂક્ષમતર છે. ' | વનસ્પતિને છેડી શેષ ચારે સ્થાવરમાં વાયુકાયિકે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. વાયુકાયને છેડી શેષ ત્રણે એટલે, પૃથ્વી, અપૂ અને તેજસ્કાયમાં સૌથી સૂક્ષ્મ તેજસ્કાયિકે છે. પૃથ્વી અને અપૂકાયમાં અપકાયિકે સૂક્ષમ અને સૂક્ષ્મતર છે. બાદરની અપેક્ષાએ પચે નિકામાં વનસ્પતિકાય જ બાદર છે, બાદરતર છે. . . . ! વનસ્પતિને ત્યાગી ચારે સ્થાવરમાં પૃથ્વીમયિકે બાદર અને બાદરકાય છે. . . ; - અપૂ, તેજસ્ અને વાયુકામાં અપૂકાચિકે બાદર છે. - તેજસ અને વાયુમાં તેજસ્કાચિકે બદર છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૃથ્વીકાયાદિમાં શરીરની વિશાળતા હે પ્રભે! પૃથ્વીકાયિક જીવેનું શરીર કેટલું વિશાળ છે? જવાબમાં ભગવંતે કહ્યું કે અનંત સૂક્ષ્મ વનસ્પતિકાયનાં શરીર પ્રમાણમાં કેવળ એક સૂક્ષ્મ વાયુકાયિક હોય છે. સારાંશ કે સૂમ વનસ્પતિકાયના અનંત જીવનું જે શરીર પ્રમાણ હોય છે. તેટલા પ્રમાણમાં સૂક્ષ્મ વાયુકાયના એક જીવના શરીરનું પ્રમાણ છે. આગળ આ પ્રમાણે જાણવું. અસંખ્યાત સૂક્ષ્મ વાયુકાયિકેના શરીર પ્રમાણમાં સૂક્ષ્મ તેજસ્કાયનું શરીર પ્રમાણ છે. અસંખ્યાત સૂક્ષ્મ તેજસ્કાય જીના પ્રમાણમાં એક સૂક્ષ્મ અપૂકાય જીવનું શરીર છે તથા સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર પણ જાણવું. અસંખ્યાત સૂક્ષ્મ પૃથ્વીકાયના શરીર પ્રમાણમાં એક બાદર વાયુકાના જીવનું શરીર પ્રમાણ છે. અસંખ્યાત બાદર વાયુકાય છનાં શરીર પ્રમાણમાં એક બાદર તેજસ્કાયનું શરીર પ્રમાણ છે. અસંખ્યાત બાદર તેજસ્કાયના પ્રમાણમાં એક બાદર અપૂકાયનું પ્રમાણ છે. અસંખ્યાત બાદર અપકાયના પ્રમાણમાં એક બાદર પૃથ્વી કાયનું શરીર જાણવું. હે ગૌતમ. પૃથ્વીકાયનું શરીર ઉપર પ્રમાણે જાણવું. Page #586 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું ઉદ્દેશક-૩ ૫૩૧ પૃથ્વીકાયિક જીવેની અવગાહના કેટલી છે? જવાબમાં ભગવંતે દષ્ટાંતની કલ્પના કરીને ફરમાવ્યું કે જુવાન, સશક્ત, સુષમકાળમાં જન્મેલી, વાંટવાની ક્રિયામાં નિપુણ, થાક ન લાગે તેવી, આદિ વિશેષણોથી યુક્ત ચક્રવતી જાની દાસી પત્થર ઉપર લાખના ગેળા પ્રમાણ પૃથ્વીકાયને મૂકે અને વ્રજમય ગેળ પત્થરથી ચટણીની જેમ વાટે, ફરી ભેગા કરીને વાટે, આમ એકવીશ વાર વાટવાની ક્રિયા કરે તે પણ હે ગૌતમ! તે પૃથ્વીકાય જીને બરાબર વાટી શકતી નથી, લાખના ગોળા પ્રમાણમાં રહેલા પૃથ્વીકાયિકમાંથી પણ કેટલાક શિલા પર લાગ્યા જ હોતા નથી. કેટલાક વાટવાના પત્થરને લાગ્યા નથી હોતા, કેટલાક ઘસાવા છતાં વટાતા પણ નથી, આદિ કારણથી હે ગૌતમ ! તમે જાણી શકે છે કે પૃથ્વીકાયિકેની અવગાહના કેટલી સૂક્ષ્મ હોય છે. પૃથ્વીકાયિકે પત્થર ઉપર ઘસાવવા, રગડાવવા છતાં કેવી વેદના ભેગવે છે? જવાબમાં કહેવાયું કે બધી રીતે અત્યંત સશક્ત માણસ ગુસ્સામાં આવીને સર્વથા નિબલ, વૃદ્ધ, ભૂખથી પીડિત, રેગીષ્ટ માણસના માથા ઉપર જોરથી મારેલા મુક્કાથી જે વેદનાને અનુભવ થાય તેના કરતાં પણ ઘણી વધારે વેદના પૃથ્વી કાયિકે ભગવે છે. આ પ્રમાણે અપૂકાયિક અને વાયુકાયિકો માટે પણ જાણવું. આ શતક ૧૯ો ઉદ્દેશ ત્રીજે પૂર્ણ Page #587 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક–૪ નારકે શું મહાવેદનાદિવાળા છે? ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! નરક ગતિમાં રહે નારા નારકે શું મહાશવ, મહાકિયા, મહાવેદના અને મહાનિર્જરાના માલિકે છે? અહીં આ ચારે પદના અલ્પ અને મહા આ બંનેની કલ્પના કરી છે. જેથી બધા મળીને સોળ ભાંગા બને છે. તે આ પ્રમાણે – ૧ મહા આશ્રવ મહા કિયા મહા વેદના મહા નિર્જર ' , , અપ નિજર y , અલ્પ વેદના મહા નિર્જરા પ . અલ્પ નિર્જરા પ , અપ ક્રિયા મહા વેદના મહા નિર્જરી અલ્પ નિર્જર અલ્પ વેદના મહાનિર્જરા • અપ નિર્જર ૯ અ૯પ આશ્રવ મહા વેદના મહા નિર્જરા અલ્પનિર્જરા [ અલપ વેદના મહાનિર્જર , અલ્પનિજેરા & * ૦ ૦ ૦ - - અલપ આશ્રવ મહા કિયા મહા વિના ? હ ર ર ” અહીં ક્રિયા મહા વેદના મહાનિર્જર ૧૪ ) , 9 અલ્પનિર્ભર ૧૫ ) , અલ્પ વેદના મહા નિર્જરા ૧૬ છે , અલ્પ નિર્જરા ઉપર પ્રમાણેના ૧૬ ભાંગામાં આપણે નારો માટે જ વિચાર કરવાની છે. Page #588 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મુંઃ ઉદ્દેશક-૪ ૫૩૩ - (૧) પહેલા ભાંગામાં નારકે એટલા માટે નથી કે તેઓ મહાભયંકર આશ્રવ કર્મની સેવા કરીને પાંચે ક્રિયાઓમાં પૂર્ણ રૂપે ડૂબેલા હોવાથી નરકગતિમાં અસહ્ય વેદના ભેગવવા છતાં પણ કર્મોની નિર્જરા વધારે કરી શકતા નથી, કેમકે માનવ અવતારમાં લેહીનું બુંદ બુંદ જ્યારે કૃષ્ણ લેશ્યામાં ઓતપ્રેત થાય છે, ત્યારે તે જીવાત્માઓની સર્વ સાધારણ ક્રિયા પણ મહા ચિકણું કર્મોને બાંધનાર બને છે. આ રીતે અતિનિકાચિત કર્મોને બંધ કરેલા તેઓ નરકમાં ક્ષેત્ર વેદના, પરમાધામી વેદના અને પરસ્પર વેદનાઓને ભેગવવા છતાં પણ કર્મોની નિર્જરા વધારે કરી શકતા નથી કેમકે નિયાણાબદ્ધ તે નારકો માર ખાવામાં અને બીજાને મારવામાં જ મસ્તાન બનેલા હોવાથી કર્મોની નિજાનું લક્ષ્ય પ્રાયઃ કરી તેમને હેતું નથી. માટે પહેલા ભાંગામાં નારકને નિષેધ છે. (૨) બીજો ભાંગે જે મહાશ્રવ, મહાદિયા, મહાવેદના અને અ૫ નિર્જરાખે છે, આમાં નારકે સમાવિષ્ટ થશે, કેમકે તે કમેની નિર્જરા અલ્પ કરનાર છે. - (૩) ત્રીજા ભાંગાને નિષેધ ફરમાવતાં પ્રભુએ કહ્યું કે નારને નિર્જરા અલ્પ હોવાથી આ ભાંગે તેમના માટે નથી. નારકે મહા વેદનાવાળા હેવાથી તેઓને અલ્પ વેદના હતી નથી. આ કારણે પણ ત્રીજો ભાગ તેમને નથી. કદાચ અમુક જ સમય પૂરતી પરમાધામીઓની વેદનાને અભાવ રહેતો હોય તે પણ તેમને ક્ષેત્ર જન્મ અને પરસ્પરેટીરિત વેદના તે હર હાલતમાં પણ અલપ હેાતી નથી. અત્યંત વેદનાને ભેગવનારા હોવાથી તેઓ ચાહે ગમે તેવા બરાડા પાડે, રેવે માથા પછાડે તે પણ હે ગૌતમ! તેઓને કેઈ બચાવનાર Page #589 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નથી. માનવતારમાં જેમનાં નિમિતે મહાભયંકર કર્મો કર્યા તે પણ નરકમાં જતાં પોતાના પતિને, પિતાને, પુત્રને બચાવવા માટે કે વેદનામાં ભાગ લેવા માટે ત્યાં જઈ શકતા નથી, કેમકે સૌના હાથમાં આયુષ્ય કર્મની બેડી પડી છે, માટે જ કપાલને કૂટ, આંખોમાંથી શ્રાવણ ભાદ વરસાવત તથા ચેથી નરકમાં ત્રણે પ્રકારની મહાભયંકર વેદનાઓને ભેગવતે અાધ્યાને રાજા લક્ષમણ કહે છે - " मया परिजनस्यार्थे कृत कर्म सुदारुणम् ।। galી તેન રહ્યg જતા તે જ મોનિન: . ” સારાંશ કે જે સીતાજીની રક્ષા માટે ભયંકર રણમેદાન રમીને લાખ કરોડે માણસને મેતના ઘાટ ઉતાર્યા, તે સીતાજી અત્યારે ઇન્દ્રપદ ભોગવી રહ્યાં છે જે મોટા ભાઈ રામચન્દ્રજીને પિતાજી માફક સમજી તેમનાં ચરણેને ભક્ત બ, તેમને પ્રસન્ન રાખવા માટે મેં શું નથી કર્યું? પણ હાય રે! મારા કર્મ–અજ્ઞાન–મેહ-માયા. આજે રામચન્દ્રજી કેવળજ્ઞાનની ભૂમિકામાં પહોંચ્યાં છે પણ નરકમાં રીબાતા પિતાના લક્ષ્મણ ભૈયાના માથા પર હાથ મૂકવા પણ તૈયાર નથી. વનમાળા આદિ મારી પટ્ટરાણીઓ અને બીજી બધી– રાણીઓને શણગારવામાં, ખવડાવવામાં, પીવડાવવામાં હું કેટલે બધે મેહઘેલે બન્યા હતા, પણ વાહરે સંસાર ! આજે એકેય સ્ત્રી મને આશ્વાસન દેવા માટે તૈયાર નથી. ઈત્યાદિ કારણોને લઈ નારક છે મહાવેદનાવાળા હોવાથી ત્રીજો ભાગ તેમના માટે નથી. - (૪) અલ્પ નિજ રાવાળા હોવા છતાં પણ નારકે અલ્પ વેદનાવાળા ન હોવાથી ચોથા ભાંગામાં પણ તેઓ આવી શક્તા નથી. Page #590 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મુ' : ઉદ્દેશક-૪ ૫૩૫ (૫) મહા નિર્જરાના માલિકા નારકો હેાતા નથી માટે આ પાંચમા ભાંગેા પણ તેમને નથી. (૬) નારો અપક્રિયાવાળા નથી હોતા પણ મહાક્રિયાને કરનારા હેાવાથી આ ભાંગામાં પણ તેએ નથી. (૭) આ ભાંગા પણ તેમને નથી, કેમકે વેદના અને ક્રિયા તેમને અલ્પ હાતી નથી. મહામિથ્યાત્વપૂર્વક વૈરાનુમ ધમાં Üઆપુઆ થયેલા તેઓ પ્રતિસમયે ખીજા નારકોને મારવામાં, કાપવામાં, છેદવામાં, તેમના શરીરના ટૂકડે ટૂકડા કરવામાં જ રચ્યાપચ્યા હાવાથી, મહાક્રિયાવાળા જ ડાય છે અને ખીજાએ દ્વારા થતી મારકાટને રીખાતા રીખાતા સહન કરવાથી મહાવેદનાવાળા હાય છે. યદ્યપિ જીવાત્માની શક્તિ અનત છે અને ક સત્તા પણ અનંત શક્તિ સમ્પન્ન છે, માટે ઘણીવાર ઘણા સ્થળે જીવાત્માની શક્તિ એવી રીતે દબાઇ ગયેલી હેાય છે, જેનાં કારણે કમ રાજાના માર ખાવા સિવાય બીજો એક્ય માગ નથી. (૮) આ ભાંગામાં મહાશ્રવ અને અલ્પ નિર્જરા હાવા છતાં પણ તે અપક્રિયા અને વેદનાવાળા નથી. ( ૯ ) અપાશ્રવ અને મહાનિર્જરાવાળા આ ભાંગા હાવાથી નારકાને માટે ઉપયુ ક્ત નથી. (૧૦) અલ્પાશ્રવના કારણે આ ભાંગે પણ નથી. ૧૧થી ૧૬ આ ભાંગા પણુ તેમને નથી. ઉપરના વિવેચનથી જણાઈ આવે છે કે નારકને માટે બીજો ભાંગા જ ઉપર્યુક્ત છે. અસુરકુમારને માટે ચતુર્થાંભંગ એટલે કે તેએ અલ્પ વેદના અને અલ્પનિજ રાવાળા, મહાઆશ્રવ અને મહાક્રિયાવાળા Page #591 -------------------------------------------------------------------------- ________________ પ૩૬ શ્રી ભગવતી સૂત્રસાર સંગ્રહ ભા. ૩ હોય છે. કારણમાં કહેવાયું છે કે વિશિષ્ટ પ્રકારની વિરતિના અભાવમાં તેઓ મહાઆશ્રવવાળા અને મહાકિયાવાળા હોય છે અને પ્રાયઃ કરી અશાતા વેદનીય કર્મના ઉદયના અભાવથી અલ્પવેદનાવાળા અને અશુભ પરિણામવાળા હેવાથી તેમને નિજ રા પણ અ૫ હેાય છે. શેષ ૧૫ ભાંગા અસુરકુમારને નથી યાવત્ સ્વનિતકુમાર સુધી. એકેન્દ્રિય છે માટે જાણવાનું કે તેમના પરિણામેની વિચિત્રતાના કારણે તેમને બધાએ ભાંગા હોય છે, કેમકે અધ્યવસાયની તરતમતા તેમને હોય છે. આ પ્રમાણે બેઈન્દ્રિયથી મનુષ્યને માટે પણ બધા ભાંગા જાણવા. વંતરથી લઈ વૈમાનિક દેવે માટે ચે ભાગે જાણવો. છે. શતક ૧૯ નો ઉદ્દેશ ચેાથો પૂર્ણ. માં Page #592 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક–૫ નારકે શું ચરમ છે? કે પરમ છે? ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે! નારક શું ચરમ છે કે પરમ છે? અહીં ચરમ અલ્પ આયુષ્યવાળા નારકો અને પરમ એટલે દીર્ઘ આયુષ્યવાળા નારકે જાણવાં. જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! નારકો ચરમ અને પરમ પણ છે. ફરીથી ગૌતમસ્વામીએ પૂછયું કે અલ્પ આયુષ્યવાળા નારકે કરતાં દીર્ઘ આયુષ્યવાળા (પરમ) નારકે શું મહાકર્મવાળા, મહાકિયાવાળા, મહાઆશ્રવવાળા અને મહાવેદનાવાળા છે ? અને દીર્ઘ ઉમ્રવાળા નારકેથી અલ્પ આયુષ્યવાળા નારકે શું અપ કર્મવાળા, અલ્પ ક્રિયાવાળા, અ૯પ આશ્રવવાળા અને અલ્પ વેદનાવાળા હોય છે? જવાબમાં ભગવંતે ‘હા’ કહી છે. અર્થાત્ પ્રશ્ન પ્રમાણે જ ઉત્તર સમજ. કારણમાં કહેવાયું છે કે કર્મોની સ્થિતિની અપેક્ષાએ આ વાત છે, અર્થાત્ અલ્પ આયુષ્યવાળા નારકેની નરક સ્થિતિ હવે બહુ ઓછી રહી છે અને તે પહેલાં ઘણું ઘણું કર્મો, વેદનાઓ વગેરે ભેગવાઈ ગયેલા હોવાથી તેઓ અલ્પ કર્મ વાળા, અપ કિયાવાળા, અલ્પ આશ્રવવાળા અને અલ્પ વેદનાવાળા કહેવાયા છે. જ્યારે દીર્ઘ આયુષ્યવાળા પરમ નારકેની કર્મ સ્થિતિ ઘણી દીર્ઘ હોવાથી તેમને કર્મો પણ ભેગવવાના ઘણા શેષ છે. માટે તેઓ મહાકમ, મહાકિયાવંત, મહાશ્રવી અને મહાવેદનાવાળા હોય છે. Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અસુરકુમાર દે માટેની વક્તવ્યતા : હે ગૌતમ! અસુરકુમાર દેવે પણ ચરમ અને પરમ છે પરંતુ નારકોથી તેમને વિપરીત સમજવા. કેમકે પરમ એટલે સ્થિતિ દીર્ઘ હોવાથી અપકર્મી છે, અશાતા વેદનીય તેમને અ૫ છે, અ૫ક્રિયાવંત છે કેમકે કાયિકી વગેરે અશુભ ક્રિયા વડે થનારા આશ્રવે તેમને અલ્પ છે. આ પ્રમાણે વેદના પણ તેમને અલ્પ છે, તથા પરમ અસુરકુમાર મહા કમ, મહાઠિયાવાળા, મહાવેદનાવાળા અને મહાઆઝવવાળા હોય છે. યાવત્ સ્વનિતકુમાર સુધી જાણવું. એકેન્દ્રિ, વિલેન્દ્રિ, તિર્ય, મનુષ્ય પરમની અપેક્ષાએ મહાકર્મવાળા આદિ જાણવા અને ચરમની અપેક્ષાએ અ૫ જાણવા. શેષ દેવે અસુરકુમારની જેમ જાણવા. વેદના કેટલા પ્રકારે અને કેને કેટલી વેદના? ભગવતે વેદના બે પ્રકારની કહી છે તે આ પ્રમાણે નિદા અને અનિદા” નિદા શબ્દમાં “નિ” ઉપસર્ગ છે અને પહેલા ગણને “દૈવ શેધને ધાતુ છે તેમાંથી બનેલા નિદા” શબ્દને અર્થ વેદના વિશેષ એટલે કે જ્ઞાનયુક્ત વેદના, તેને પણ સરળાર્થ છે, જેમાં જીવનની શુદ્ધિ નિયત હોય તે નિદા કહેવાય છે. આનાથી નિદા, જ્ઞાન, આભેગ આદિ એકાઈ શબ્દો છે માટે નિદાપૂર્વક–સમજદારીપૂર્વક એટલે કે મારાજ કરેલા કર્મો મારે ભેગવવાના છે” તેમ સમજીને જે Page #594 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મુ' : ઉદ્દેશક-પ ૧૩૯ વેદના ભાગવાય તેને નિદા કહે છે. અથવા સમ્યગ્-વિવેકપૂવ ક જે વેદના ભાગવાય તે નિદા છે. "" નરક નિાદમાં રહેલા જીવાથી યાવત તીર્થંકર પદને ભગવનારાઓને પણ કરેલાં કર્માં નિમિત મળતા ઉયમાં આવ્યા વિના રહેતા નથી. તે સમયે કર્મોનુ વેદન શી રીતે કરવું ? તે આ પ્રશ્નના આશય છે. કારણ કે " कर्मेरितं सर्व जगत्प्रपञ्चम् સુખ-દુ:ખ, સંચાગ-વિયેાગ, હુન્ન-ગ્લાનિ, જીવન-મરણુ, હાનિ-લાભ, હસવુ’-રડવુ, આદિ દ્વન્દ્વોના અનુભવમાં જીવ માત્રના પેાતાના જ કરેલાં કર્યાં કારણભૂત છે. જે સમયે પ્રાપ્ત થતાં ઉયમાં આવવાના જ છે અથવા જીવ માત્રને પ્રતિ સમયે જે નવાં નવાં કર્યાંનું બંધન થાય છે તેમ તેમ બંધાયેલા કર્મના ઉદ્દય પણ નિયત છે. તેવા સમયે ઉદયમાં વતાં કર્માંને શી રીતે ભોગવવા ? જેથી જૂના કર્મી ખપે અને નવાં કર્યાંનું બંધન અટકે તેવી વિચારણા કરવી તેને જ • નિદા” કહેવાય છે. नियत दायति आत्मान शोषयतीति निदा '' નવાં પાપ કર્માથી આત્માને બચાવવા અને શેાધવા તે નિદા' છે. 16 < નિકાચિત પાપકમેને ભાર માથા પર લઈને નરકમાં રહેલા કેટલાક નારકાની જ્ઞાનસંજ્ઞા સમાપ્ત થતી નથી. જે સ'ની જીવની પર્યાયથી મરણ પામીને નરકમાં ગયેલા છે તે સમ્યગ્ વિવેકપૂર્વક પેાતાના કરેલા કર્માને અને કર્માંના મારને સહન કરે છે. તથા અસ'ની મૂઢ અવસ્થામાં મરણુ પામીને જે નરકમાં ગયા છે તે વિચારી પણ શકતા નથી કે ‘અમારાથી ભોગવાતા આ દુઃખના ભાર કયા કર્માંને આભારી છે?' માટે હે ગૌતમ! મે' આ પ્રમાણે કહ્યું કે કેટલાક નારા જ્ઞાનપૂર્વક અને કેટલાક અજ્ઞાનપૂર્વક વેદે છે. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અસુક્કુમારાદિ દેવે પણ ઉપર પ્રમાણે જાણવા. સ્થાવરે અને વિકલેન્દ્રિય છે અસંજ્ઞી હેવાથી અનિદા વેદનાને ભેગવનારા છે. મનુષ્યને બંને પ્રકારની વેદના જાણવી. દેવેમાં પણ જે મિથ્યાષ્ટિ છે તેઓ સમ્યમ્ વિવેક વિનાના હોવાથી અનિદા વેદના ભેગવે છે. વિશેષ કથન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું. ભગવંતની યથાર્થ વાણીને સાંભળીને ગૌતમસ્વામી ખુશ થયા છતાં દ્રવ્ય અને ભાવથી ભગવંતને વંદન કરી ધ્યાનમાં સ્થિર થયાં. શતક ૧૯ નો ઉદ્દેશ પાંચમાં પૂર્ણ. શતક ૧૯ મું : ઉદ્દેશક-૬ દ્વીપ સમુદ્રની વક્તવ્યતા: આ વિષયમાં સૂત્રકાર સુધર્માસ્વામી પિતે જીવાભિગમ સૂત્રમાં દ્વીપ સમુદ્રઉદ્દેશક નામને ઉદેશે છે તે આખુંએ પ્રકરણ ત્યાંથી જાણી લેવાની ભલામણ કરે છે. તેમાં જ્યોતિષિક પંડિત પ્રકરણને છોડવાનું કહ્યું છે, જેમાં સૂર્ય અને ચંદ્રની હકીકત આવે છે, છેવટે ભગવતે કહ્યું કે અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં આપણે જીવ અનંતવાર ફરી આવ્યા છે. મા શતક ૧ને ઉદ્દેશ છઠ્ઠો પૂર્ણ. આ Page #596 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક-૭ દેવોના વિમાન આદિ માટેની વક્તવ્યતા : ગૌતમસ્વામીના પૂછવાથી ભગવંતે કહ્યું કે અસુકુમારના આવાસે ૬૪ લાખ છે, જે સ્ફટિક જેવા નિર્મલ, ચમક્તા, ચિકણું, સુંદર, આકારવાળા છે, ત્યાં અનેક પ્રકારના જીવે અને પુદ્ગલે ઉત્પન્ન થાય છે, મરે છે અને પુનઃ ત્યાં જ ઉત્પન્ન થાય છે. આ આવાસે શાશ્વતા છે, જે દ્રવ્યાર્થિક નયે જાણવા, અને વર્ણ –ગંધ-રસ અને સ્પર્શ પર્યાની અપેક્ષાએ અશાશ્વત એટલે અનિત્ય છે. યાવત્ સ્વનિત દેવે આ વાત જાણવી. ભૂમિની અંદર ભૌમેય નગરાવાસે વાનસ્વંતરના કેટલા છે? ભગવંતે અસંખ્ય કહ્યાં છે. જ્યોતિષ દેવાના વિમાનાવાશે અસંખ્યાત પ્રમાણ છે. સૌધર્મ દેવકના ૩૨ લાખ વિમાનવાસે છે યાવત્ અચુત દેવલેક સુધી જાણવું. આ શતક ૧૯ ને ઉદેશો સાતમે પૂર્ણ. . Page #597 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મુ : ઉદ્દેશ−૮ નિવૃતિ કાર્યનિષ્પતિ કેટલા પ્રકારની છે ? ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે પ્રભુ! જીવનિવૃતિના કેટલા ભેદો છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! જીવનિવૃતિ પાંચ પ્રકારે છે તે આ પ્રમાણે :-એકેન્દ્રિય જીવ નિવૃતિ, દ્વીન્દ્રિય જીવ નિવૃતિ, ત્રીઇન્દ્રિય જીવ નિવૃતિ, ચતુરિન્દ્રિય જીવ નિવૃતિ અને પંચેન્દ્રિય જીવ નિવૃતિ. સારાંશ ૐ ગત ભવાના ઉપાજન કરેલા એકેન્દ્રિય જાતિ નામકમને વશીભૂત થઇને જીવા પેાતાનુ' એકેન્દ્રિય શરીર ખાંધે તે એકેન્દ્રિય જીવ નિવૃતિ કહેવાય છે. આ પ્રમાણે બીજા જીવા પણ પાતપાતાના જાતિ નામ કમ પ્રમાણે શરીરોની નિવૃ`તિ કરે છે, એઇન્દ્રિય જીવાને દ્વીન્દ્રિય જાતિ નામ ક, ત્રણ ઇન્દ્રિય જીવાને શ્રીરિન્દ્રિય જાતિ નામ કમ, આ રીતે ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય માટે પણ જાણવુ. કર્માની સત્તામાં કોઇની પણ દખલગિરિ કામે આવતી નથી. સ્વતંત્ર આત્માને પણ પોતાના કરેલા કર્માને કારણે તેવી જ પરિસ્થિતિ તેમની સામે ઉભી થાય છે. જેથી અનિચ્છાએ પણ તે તે શરીરાને મેળવ્યા વિના છુટકે નથી. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, આ જ પ્રમાણે એકેન્દ્રિય જીવ નિવૃતિ પણ નીચે પ્રમાણે પાંચ પ્રકારની છે. પૃથ્વીકાય એકેન્દ્રિય જીવ નિવૃતિ, યાત્ વનસ્પતિકાય જીવ નિવૃત્તિ સમજવી. એકેન્દ્રિય જાતિ નામકર્મ-અંતગત, પૃથ્વી Page #598 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ સુ· : ઉદ્દેશક-૮ ૫૪૩ કાય, કાયાદિ જાતિ નામકમને વશ બનેલા જીવા પૃથ્વી, અર્, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરની રચના કરે છે. પૃથ્વીકાયિક જીવ નિવૃતિ પણ સૂક્ષ્મ અને બાદરરૂપે એ પ્રકારે છે : (૧) સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય જીવ નિવૃત્તિ અને (૨) ખાદર પૃથ્વીકાય એકેન્દ્રિય જીવ નિવૃતિ. અહીં આપેક્ષિક સૂક્ષ્મ નથી લેવાના પણ સૂક્ષ્મ નામકને આધીન થઇને જીવ સૂક્ષ્મ શરીરને ધારણ કરે તે સૂક્ષ્મ છે, જે અસ ખ્યાતા જીવે ભેગા મળે તે પણ કેવળી સિવાય બીજાને માટે ચક્ષુગાચર નથી થતા. એક શરીર છોડીને ખીજુ` શરીર લેવાને માટે જૈન શાસનમાં આયુષ્યકમ, નામક અને આનુપૂર્વી નામકની વ્યવસ્થા છે. જેમકે રાગ-દ્વેષ અને મેહ-માયામાં અંધ બનીને આરંભ-સમારંભ, પરિગ્રહ, વૈરાનુબંધ તથા વિષયાનુબંધ આફ્રિના કારણે અથવા અહિંંતનું પૂજન, દાન, શિયળ તપ અને શુદ્ધ કે શુભ ભાવાના કારણે જીવ માત્ર તે તે ગતિને ચેાગ્ય આયુષ્યક નુ બંધન કરે છે. પછી તે ગતિમાં જવા માટે તેવા પ્રકારના શુભ કે અશુભ નામકમને ઉપાર્જ્યો વિના છુટકે નથી. પરંતુ કોઈ પણ જીવ પેાતાના ચાલુ ભવની માયાને છેડવા માંગતા નથી તેમ છતાં પણ કસત્તા જબરદસ્ત હાવાનાં કારણે ચાલુ ભવની આયુષ્યકર્મીની બેડી તૂટતાં જ આગામી ભવની એડી તેના હાથમાં પડી જાય છે, પણ પ્રત્યેક જીવાત્માને પેાતાના ચાલુ ભવના કરેલા શુભાશુભ કર્માના ખ્યાલ હાય છે માટે તે જાણતા હાય છે કે હું અહીથી મર્યા પછી હલકી જાતિમાં જન્મવાના છું અને જવાના ભાવ નથી હાતા માટે આયુષ્યકમના છેલ્લા પ્રદેશ ભોગવીને શરીરથી છૂટો પડતા આત્મા સીધા ઉપર તરફ જાય છે. તે Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમયે જ આનુપૂવી કમ તેને પકડી પાડે છે અને જીવાત્માને તે ગતિ તરફ લઈ જઈને જ્યાં જન્મવાનું છે ત્યાં પટકી પાડે છે. આ વિષયમાં જીવ સર્વથા પરાધીન છે, શક્તિહીન છે અને કર્મોની સત્તા ખૂબ શક્ત હોવાથી જીવનું કંઈપણ ચાલી શકતું નથી. જીવ નિવૃતિનું પ્રકરણ ઠેઠ વૈમાનિક દેવે સુધી જાણવું. વિશેષમાં તેમના પણ બે ભેદ છે જે પર્યાપ્ત સર્વાર્થ સિદ્ધ વૈમાનિક અને અપર્યાપ્ત સિદ્ધ વૈમાનિક. હે પ્રભે ! કર્મ નિર્વત્તિ કેટલા પ્રકારની છે? જવાબમાં ભગવંતે, જ્ઞાનાવરણીય કર્મ નિવૃત્તિ અંતરાય કર્મ નિવૃત્તિ આ પ્રમાણે આઠ પ્રકારે કહી છે. ભૂતકાળના સંખ્યાત, અસંખ્યાત ભવેન કરેલા કર્મો આત્માના એક એક પ્રદેશમાં અનંતવર્ગણરૂપે પડ્યાં જ છે. જેનાથી આ ચાલુ ભવમાં પણ તેવા પ્રકારના સંસ્કાર, પરિ સ્થિતિઓ, ખાનપાન, મિત્ર વર્ગ, પાડોશી વર્ગ આદિની પ્રાપ્તિ થાય છે અને તેના કારણે તેવા પ્રકારની અશુભ ચેષ્ટા, સંસ્કાર, દુરાચારી માતાપિતા, મિત્ર અને પડેશીઓના કારણે જીવને રાગદ્વેષની માયામાં અનિચ્છાએ પણ સપડાયા વિના ચાલતું નથી. મધના વાટકામાં પડેલી માખીને મર્યા વિના જેમ બીજો રસ્તો નથી તેમ કેઈક સમયે સંસ્કારિત આત્માને પણ રાગદ્વેષની માયા જાળમાં ફસાઈ ફરીથી નવા કમેં બાંધ્યા વિના ચાલે તેમ નથી. આ ચાલુ પ્રકરણમાં ચાલુ ભવના બંધાતા કર્મોની નિવૃત્તિ–નિષ્પતિ લેવાની છે. મેહ કર્મના તીવ્રતમ રસમાં લીન બનીને જે કર્મો બંધાય છે તે Page #600 -------------------------------------------------------------------------- ________________ શ્વેતક ૧૯ મું: ઉદ્દેશક-૮ ૫૪૫ પ્રાયઃ ઘાતિકમાં જાણવા, જેનાં કારણે જીવની બધીએ શક્તિએ આવૃત થાય છે, અને બીજા અઘાતિ ક` છે, જે આત્માની અમુક શક્તિઓને અવરોધે છે જેનુ વિસ્તૃત વર્ણન પહેલા તથા બીજા ભાગમાં વર્ણવાઈ ગયુ છે. મતિજ્ઞાનાવરણીયાદિ યાવત્ અંતરાય કમ નિવૃતિની ઉત્તર પ્રકૃતિએ ક ગ્રંથાદિથી જાણી લેવી. આજના ઉપાર્જન કરેલાં કર્યાં પેાતાના જઘન્ય કે ઉત્કૃષ્ટ અબાધા કાળની મર્યાદા સુધી, સૂતેલા અજગરની જેમ પેાતાની અસર બતાવી શકતા નથી, ત્યારપછી તે કર્માં ચલાયમાન થવાની તૈયારી કરીને ઉદયાવલિકામાં પ્રવેશ કરે છે અને જીવ માત્રને સુખ-દુઃખ ભાગવવામાં કારણ બને છે. નારકોને પણ આ કર્મીની નિવૃતિ અને પુન: ખંધન કહ્યું છે, જે વૈમાનિક સુધીના બધાએ દડકામાં જાણવી. શરીર નિવ્રુતિ કેટલા પ્રકારે છે? ભગવંતે કહ્યું કે, જે કર્માંના કારણે જીવ પોતાના સુખદુઃખ ભાગવવાને માટે શરીરોની રચના કરે છે તે શરીર નિવૃતિ કહેવાય છે. કેમકે શરીરના માધ્યમ વિના કોઈપણ જીવાત્મા પુણ્ય પાપના ક્ળાને ભાગવી શકતા નથી, માટે શરીરનું ગ્રહણ કરવું અત્યાવશ્યક છે. વિગ્રહ ગતિમાં સ્થૂળ શરીર વિનાના જીવ ગમે તેટલા ધમપછાડા કરે તે પણ સીપાઇઓના હાથમાં સપડાયેલા શરીરધારીની જેમ કર્માંની એડીમાં ફ્રસારેલા જીવને છેવટે ચાથા સમયમાં પણ સ્થૂળ શરીર ધાર્યાં વિના છૂટકો નથી. ઘાતિ કર્માંની કાતિલ અસર જ્યાં સુધી જીવને છે ત્યાં સુધી કામણુ શરીર જ (સૂક્ષ્મ શરીર) ખીજા શરીરાનુ મૂળ કારણ બને છે, પરંતુ તેમના નાશ થાય Page #601 -------------------------------------------------------------------------- ________________ પ૪૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પછી કાર્પણ શરીર પણ દિવસે દિવસે ક્ષીણ થતું જાય છે અને શેલેશી અવસ્થા પછી તે સિદ્ધશિલા તરફ પ્રસ્થાન કરતાં આત્માના પ્રદેશોથી સૂક્ષ્મ શરીર સર્વથા છુટુ પડે છે અને “#ારા વિના વા નોવ' આ ઉક્તિએ સિદ્ધ ભગવાનને કોઈ કાળે શરીર ગ્રહણ કરવું પડતું નથી. - ભગવંતે કહ્યું કે હે ગૌતમ! દારિક શરીર નિવૃતિ આદિ શરીર નિવૃતિ પાંચ પ્રકારે જાણવી. નારકેને તૈજસ, કામણ અને વૈક્રિય શરીર નિવૃતિ હોય છે. દેવે માટે પણ તેમ જ જાણવું. જ્યારે મનુષ્ય અને તિર્યંને તૈજસ કાર્પણ ઔદારિક નિવૃતિ સમજવી. શેષ જીવેને યથાયોગ્ય નિવૃતિ જાણવી. ઇન્દ્રિય નિવૃતિ કેટલા પ્રકારે છે? સારામાં સારા કારીગર પાસે ગમે તેટલું સુંદરમાં સુંદર મકાન બનાવ્યું હોય, તે પણ બારી-બારણું વિનાનું મકાન કેને માટે પણ શા કામનું ? એ જ પ્રમાણે “રારીરે મોr વતને ભલે રહ્યું પણ ઇંદ્રિય વિનાનું શરીર કેઈ કાળે ભેગાયતન બનતું નથી. જેનાથી આત્માને સ્પર્શ, રસ, સૂંઘવાનું, જોવાનું કે સાંભળવાનું કે તેનાથી તે વિષયેનું જ્ઞાન થાય, અનુભવ થાય તેને ઈન્દ્રિય કહેવાય છે, જે જ્ઞાનેન્દ્રિયે રૂપે પ્રસિદ્ધ છે. હાથ-પગ-ઉપસ્થ ગુદા આદિ તે મૃત શરીર(મડદા)ને પણ હોય છે, પરંતુ ભાવ-ઈન્દ્રિયના અભાવમાં તે તે અવય થી મડદાને કેઈપણ જાતનું જ્ઞાન થતું નથી કેમકે ઇન્દ્રિયનું તાદાભ્ય કે સાહચર્ય જીવ સાથે જ હોય છે પણ જડ ઈન્દ્રિ સાથે નથી હતું. આ કારણે જ જૈન શાસને માનેલી દ્રવ્ય કે ભાવ સ્પર્શેન્દ્રિય એટલી બધી વ્યાપક છે જેનાથી હાથમાં Page #602 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મુ : ઉદ્દેશક-૮ ૫૪૭ પગમાં ઉપસ્થમાં કે ગુદા આદિમાં પણ તે કાર્યાન્વિત થઈને તે તે સ્પર્ધાને અનુભવ જીવાત્માને અખાધરૂપે થયા વિના રહેતુ નથી, તેથી કમેન્દ્રિયાની સત્તાને માનવામાં ઇન્દ્રિયાની સંખ્યા મર્યાદામાં રહેવા પામશે નહી, આ કારણે જ અતી ન્દ્રિય જ્ઞાની ભગવતે કહ્યું કે હે ગૌતમ! પાત પેાતાના આકારને પ્રાપ્ત થયેલી ઇન્દ્રિય નિવૃતિ પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય નિવૃતિ યાવત શ્રવણેન્દ્રિય નિવૃતિ. ગૌતમ ! પૌદ્દગલિક હાવાથી ઇન્દ્રિયા જડ છે પરંતુ ચૈતન્ય આત્માના સહવાસે તેમનામાં પેતપેાતાના વિષયાનુ ગ્રહણ કરવાનુ` સામર્થ્ય આવે છે માટે મોતા પ્રેરન આરમા इन्द्रियाणि भोग्यानि प्रेर्पाणिवी ओदनवत् कन्दुकवत् वा । जीवे विद्यमाने सति इन्द्रियाणि सक्रियाणि शरीरवत्. ' આ તર્કથી પણ જણાય છે કે ચેાખા ( ભાત ની જેમ ઇન્દ્રિયે ભાગ્ય હાય છે. અને જે ભાગ્ય, ભાગ્ય સાધન કે પ્રેય હાય છે તેઓ ભેાક્તા કે પ્રેરક જુદો હાય છે. જેમ ચાખા જુદા છે અને ખાનારા જુદો છે તેવી રીતે આત્મા ભક્તા છે અને ઇન્દ્રિયાના માધ્યમથી પેાતાના પુણ્ય પાપના ફળાને ભાગવે છે. એટલે કે સુખદુ:ખ ભોગવવાને માટે ઇન્દ્રિયા સશકત કારણ છે. હાથમાં રહેલા કાચના ગાળાને ફેરવનાર માણસ હેાય છે કેમકે ગાળા પેાતાની મેળે કદી પણ ફરતા નથી. આ પ્રમાણે ઇન્દ્રિયા પ્રેય હાવાથી તેના પ્રેરક આત્મા છે, માટે જ આત્માથી પ્રેય અનીને જ સ્પર્શેન્દ્રિયથી સ્પર્શનું જ્ઞાન થાય છે, યાવત કણેન્દ્રિયથી સાંભળવાનુ થાય છે. શેષ વિષય પહેલા ભાગથી જાણવા. Page #603 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ ૫૪૮ ભાષા નિવ્રુતિ કેટલા પ્રકારે છે ? ગૌતમ ! સત્યાભાષા, મૃષાભાષા, સત્યામૃષાભાષા અને અસત્યામૃષાભાષારૂપ ભાષા નિવૃ་તિના ચાર પ્રકાર છે, જેની વિસ્તૃત ચર્ચા પહેલા અને બીજા ભાગમાંથી જોઈ લેવી. મનેાનિવૃ તિ પણ ચાર પ્રકારની જાણવી, વિશેષમાં એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવેામાં મનેાનિવૃતિ હોતી નથી. કષાય નિવૃ`તિ કેટલા પ્રકારની છે? ગૌતમ ! ક્રોધ, માન, માયા અને લાભ રૂપે કષાય નિવૃતિના ચાર પ્રકાર કહેવાયા છે. જીવ જેમ પ્રતિ સમયે કર્માની નિરા કરે છે, તેમ પ્રતિ સમયે સાતે કર્માંનું બંધન પણ કરે છે. જેનાં કારણે ચારાશી લાખ બજારવાળી સ'સારની ચારે ગતિમાં “પ્લે ગ્રાઉંડ ”ના ફુટબેલની જેમ આત્માને રખડપટ્ટી કર્યા વિના કોઇ કાળે પણ છૂટકો નથી ‘ અતિ સતત ગચ્છતીતિ મામા ' વણથંભ્યે પ્રતિ સમય જૂદા જૂદા પર્યાયામાં કરે તે આત્મા છે. "" ,, અનાદિકાળથી સ’સારમાં પરિભ્રમણ કરતા જીવને કાર્માંણુ શરીર વળગેલુ છે. “ કર્મનાં સમૂહૈં તિજાર્મળમૂ ” કમ શબ્દને સમૂહ અર્થાંમાં “ અણુ પ્રત્યય લગાડવાથી કાણુ શબ્દ બન્યા છે, માટે બધાએ કર્માંમાં મેાહનીય ક પણ વિદ્યમાન હાવાથી ગમે ત્યારે પણ જીવાત્માને ક્રોધમેહ, માનમહુ, માયામાહુ અને લાભમેાહના ઉદય થયા વિના રહેતા નથી, અને જે સમયે કષાય નામના મેહ કમના ઉત્ક્રય થશે ત્યારે જીવને તેવા તેવા નિમિતા મળવાથી પુનઃ ક્રોધ-નિવૃતિ Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ શતક ૧૯ મુ ́ : ઉદ્દેશક-૮ આદિ થયા વિના પણ રહેવાની નથી. આ કારણે ભગવતે કષાય-નિવ્રુતિ ચાર પ્રકારે કહી છે. ક્રોધ, માન, માયા અને લાભ કષાયને કરવાની ઇચ્છા ન હાવા છતાં પણ જે જે જીવા સાથે નિયાણા ક્રમેર્યાં બધાયેલા હાય છે, તેમના તરફથી તેવી જ પરિસ્થિતિ ઉભી થશે. જેનાથી માનવ ક્રોધાદિ કર્યાં વિના રહી શકતા નથી. ઘણીવાર પરિસ્થિતિ એટલી બધી તાકાતવાળી હાય છે કે માણસની શક્તિ ત્યાં કંઈ પણ કામમાં આવતી નથી અને લાચાર બનીને પરિસ્થિતિનાં કારણે કષાય કર્યા વિના રહેવાતુ નથી. ક્રોધાદિ કષાયેા કેવળજ્ઞાનના ખાધક, સંસારના મૂળીયાઓને દૃઢ કરાવનાર છે, દિ આ વાત ઉપર આપણને શ્રદ્ધા હાય તા, જેનાં કારણે આપણને કષાય થાય તે ચેતન કે અચેતન નિમિત્તો પણ આપણા શત્રુજ સમજવાના રહેશે, કેમકે તેમનાથી આપણને કષાય થાય છે. આટલું સમજવા છતાં જીવને વળગેલી સંસારની માયા જ એટલી બધી લપસણી હાય છે જેનાથી માણસ ક્રોધ કષાયને તાબે થશે, પરંતુ કેવળજ્ઞાનને રસ્તા તેને માંજીર હેાતે નથી અને તે સમય પૂરતા તેમના ઉપશમના રસ્તા પણ છેડી દે છે. આ પ્રમાણે ક્રોધાદિમાં ધમધમતા ફરીથી મેાહુકમના રસ્તા જાણીબુઝીને સ્વીકારી લે છે. માટે જ અરિતાએ કહ્યું કે જીવાત્મન્ ! તારા કટ્ટર શત્રુઓ ક્રાધ-માન-માયા અને લાભ છે, તેને તું કેમ આળખતા નથી; મિથ્યાજ્ઞાનના કારણે ખાદ્યનિમિત્તોને શત્રુ માનીને જીવન શા માટે ખરબાદ કરી રહ્યો છે. માટે મિથ્યાજ્ઞાન છેડ અને સાચુ જ્ઞાન મેળવ, જેથી તારા આત્માના શત્રુઓને પરાસ્ત Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કરવા માટે સમર્થ બની શકે. ખૂબ યાદ રાખજે કે કેવળજ્ઞાનને બાધક-ક્યાય સિવાય બીજો કોઈ નથી. આ વાત ૨૪ દંડક માટે પણ જાણવી. વર્ણનિતિ કેટલા પ્રકારની છે? ઉપચારથી રસ, ગંધ અને સ્પર્શ પણ સમજી લેવાના છે. શરીર પૌગલિક હોવાનાં કારણે તેમાં વર્ણ–ગંધ-રસ અને સ્પર્શની વિદ્યમાનતા અવશ્યમેવ રહેલી જ હોય છે. માતાની કુક્ષિમાં બંધાતા શરીરમાં વર્ણ–ગંધ-રસ અને સ્પર્શ ક્યાંથી આવ્યાં? જવાબમાં કહેવાયું છે કે ગત ભવમાં નામકર્મની ઉપાર્જના કરતી વખતે શુભ વર્ણ –ગંધ-રસ અને સ્પર્શ અથવા જીવનમાં પાપબુદ્ધિ વધારે હોય, ગુરૂઓનું અપમાન હોય, આપ બડાઈ હોય અને માયાના જાળમાં લપટાયેલું હોય ત્યારે જીવાત્મા અશુભ નામકર્મના કારણે અશુભ વર્ણ, અશુભ રસ, અશુભ ગંધ અને અશુભ સ્પર્શને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે પિતાના કરેલા શુભ કે અશુભ નામકર્મને કારણે વર્ણાદિમાં શુભાશુભત્વ આવે છે. માતા-પિતા ગમે તેટલા સારા કે ગેરા હોય તે પણ સંતાનને કાળે રંગ, દુર્ગધ મારતે પરસે, કર્કશ કે ખરબચડું કે લખું શરીર હોય છે. આ વાતમાં બીજાને કારણે માનવા કરતાં જાતકના કર્મો જ મુખ્ય કારણ છે. ભગવંતે કહ્યું કે – વર્ણ: કાળ, નીલે, લાલ, પીળો અને ધોળે પાંચ પ્રકારે છે. ગંધ : સુગંધ અને દુર્ગધ એ બે પ્રકારે છે. આ પ્રમાણે રસ પાંચ છે અને સ્પર્શ આઠ છે. Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧ શતક ૧૯ મું ઉદ્દેશક-૮ સંસ્થાન નિતિ કેટલા પ્રકારની છે હે ગૌતમ! તેના છ પ્રકાર છે. જે પહેલા ભાગથી જાણું લેવા. શરીરના આકાર વિશેષને સંસ્થાન કહેવાય છે. જેમકે સમચતુરસ સંસ્થાન નિતિ, ન્યધ પરિમંડળ સંસ્થાન નિવૃતિ, સાદિક સંસ્થાન નિવૃતિ, વામન સંસ્થાન નિર્વતિ, કુન્જ સંસ્થાન નિવૃતિ અને હુડક સંસ્થાન નિર્વતિ. નારક જીને હુંડક સંસ્થાન નિવૃતિ હોય છે. અસુરકુમાર યાવત્ સ્વનિક દેવેને સમચતુરસ સંસ્થાન. પૃથ્વીકાયિકનું સંસ્થાન મસૂરની દાલ અથવા ચન્દ્રના આકાર જેવું હોય છે. અપૂકાયિકે–પાણીના પરપોટા જેવા સંસ્થાનવાળા છે. તેજસ્કાયિક જીવે ધ્વજાના આકાર જેવા સંસ્થાનવાળા છે. વનસ્પતિકાયિકેનું સંસ્થાન અનિયત છે. પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યોને છ સંસ્થાન જાણવા. સંજ્ઞા નિવૃતિ માટેની વક્તવ્યતા: જીવ માત્રને આહાર સંજ્ઞા નિવૃતિ, ભયસંજ્ઞા, મિથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા નિતિ રૂપે ચાર પ્રકારની છે, જે મેહજન્ય અને મેહજનક છે. પરંતુ જે ભાગ્યશાળી મેહને જીતવા માટેના પ્રયત્ન કરશે તેની ચારે સંજ્ઞાઓ પાતળી પડતાં Page #607 -------------------------------------------------------------------------- ________________ પપર - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પડતાં એક દિવસે સત્તામાંથી પણ સંજ્ઞા જશે અને જ્ઞાનની ચરમ સીમાને પ્રાપ્ત કરશે. લેશ્યા નિવૃતિ છ પ્રકારની છે. કેવળ સિદ્ધાત્મા જ વેશ્યા વિનાના છે. દષ્ટિ નિર્વતિના ત્રણ પ્રકાર છે, અનાદિકાળથી કે પતન પામીને એકેન્દ્રિયાવતારમાં રહેલા અનંતાનંત જીવે મિથ્યા દષ્ટિ હોય છે, અને જ્યાં સુધી તે અવતારમાં રહેશે ત્યાં સુધી સમ્યગદષ્ટિની પ્રાપ્તિ નથી. જ્યારે બીજા ને તારતમ્ય ભાવથી ત્રણે દષ્ટિ હોય છે. જ્ઞાન નિવૃતિ કેટલા પ્રકારે છે? આભિનિબોધિક (મતિ) શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન રૂપે જ્ઞાન નિવૃતિ પાંચ પ્રકારે જાણવી. અહીં જે જ્ઞાન નિર્વાતિ કહી છે તે સમ્યજ્ઞાન સંબંધી જાણવી. જેની સમ્યગ્દર્શનની હયાતી દરમિયાન જ સંભાવના હોય છે. એટલે કે ક્ષાપશમિક દર્શનમાં ક્ષાપશમિક જ્ઞાન હોય છે. જેનાં કારણે જીવાત્મામાં એક બીજાની વિરૂદ્ધ કર્મ પ્રકૃતિઓને ઉદય નકારી શકાતું નથી. માટે મતિજ્ઞાન અને મતિજ્ઞાનાવરણીય કર્મના ઉદય કાળમાં યદિ મતિજ્ઞાનમાં સ્થિરતા આવશે અથવા સ્વાધ્યાય બળ કેળવીને સંસારની માયાને ગૌણ કરશે તે તેનું મતિજ્ઞાનાવરણીય અશક્ત બનશે, જેથી જીવનું ઉત્થાન થવામાં વાંધો નથી આવતું. અન્યથા મતિજ્ઞાનાવરણીય કર્મના ઝપાટામાં મતિજ્ઞાન ફસાઈ ગયું તે જીવાત્માને પતનમાર્ગ નિશ્ચિત છે. આ પ્રમાણે બીજા જ્ઞાને માટે પણ ઘટાવી લેવું. Page #608 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯મું ઉદ્દેશક-૮ પપ૩ એકેન્દ્રિય જવાને છેડીને શેષ જીવેને જ્ઞાન નિવૃતિ કહી છે. અજ્ઞાન નિવૃતિ પણ બધા માં સમજવી. યુગ નિવૃતિ પણ ઉપર પ્રમાણે જાણવી. ઉપગ નિવૃતિ પણ ૨૪ દંડમાં જાણવી. હું શતક ૧૯ નો ઉદ્દેશો આઠમો પૂર્ણ. જ Page #609 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક-૯ કરણ માટેની વિશેષ વક્તવ્યતા ગૌતમસ્વામીએ પરમાત્માને પૂછયું કે હે પ્રભે! જૈન શાસનમાં કરણે કેટલા પ્રકારના છે? જવાબમાં પરમાત્મા શ્રી મહાવીરસ્વામીએ કહ્યું કે હે ગૌતમ! અનાદિ કાળથી શાશ્વતા જૈન શાસનમાં કરણના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે દ્રવ્યકરણ, ક્ષેત્રકરણ, કાળીકરણ, ભવકરણ અને ભાવકરણ. “ત્રિાયતે નિવારે વા શેર તા ૨૫'' જેનાથી કાર્ય કરાય એટલે કે કાર્યની નિષ્પતિમાં જે અસાધારણ કારણ હેય તેને કરણ કહેવાય છે. આગળના પ્રકરણમાં નિવૃતિનું વર્ણન કર્યું છે અને તેનામાં તથા કરણમાં ક્રિયાપણું રહેલું હેવાથી બંનેમાં ફરક શું? જવાબમાં કહેવાયું છે કે જે કિયા હજી ચાલુ છે તે કરણ છે અને નિતિમાં કાર્યની પૂર્ણાહુતિ છે. આ પ્રમાણે બંનેમાં ફરક હોવાથી આ સૂત્રમાં કરણ માટેની વક્તવ્યતા કહેવામાં આવે છે. (૧) દ્રવ્યકરણ :-દ્રવ્ય રૂપે જે કરણ છે તેને દ્રવ્યકરણ જાણવું, જેમકે કુહાડી વડે લાંકડું કપાશે અથવા કપાઈ રહ્યું છે માટે કુહાડીને દ્રવ્યકરણ જાણવું. માટીના પિંડને ઘડો બનશે માટે તે દ્રવ્યકરણ એવી રીતે સલાઈ વડે અંજન અંજાશે માટે તે દ્રવ્યકરણ છે. (૨) ક્ષેત્રકરણ -જે ક્રિયા કરવામાં ક્ષેત્ર કારણ બને તે Page #610 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું ઉદ્દેશક ૫૫૫ ક્ષેત્ર કરણ છે. શાલિ, ડાંગર આદિથી ક્ષેત્રનું કરવું તે નામક્ષેત્ર કરણ છે. અથવા ક્ષેત્ર દ્વારા સ્વાધ્યાય આદિ કરવું તે પણ ક્ષેત્રકરણ છે. (૩) કાળ કરણ –જેમાં કાળ કારણ બને તે કાળકરણ છે, અથવા અમુક સમયે અમુક કામ કરવું તે કાળકરણ છે. (૪) ભવકરણ –નારક વગેરે પર્યાયને ભવ કહેવાય છે. અથવા નરકાદિ ભવેનું કરવું તે વકરણ છે. (૫) ભાવ કરણ અને ભાવ જ કરણ છે અથવા ભાવનું કરવું તેને ભાવકરણ કહેવાય છે. ઉપર્યુકત પાંચે કરણે ૨૪ દંડકોમાં જાણી લેવા. ઔદારિકાદિ રૂપે શરીર કરણ પાંચ પ્રકારે જાણવા. માતાની કુક્ષિમાં ઔદારિક શરીરની રચના સમયે ઔદારિક કરણ જાણવું, અને શરીરરચના પૂર્ણ થયે શરીર નિવૃતિ જાણવી. આ પ્રમાણે બીજા શરીર માટે કલ્પી લેવું. નારક અને દેવેને તૈજસ કામણ તથા વૈક્રિય શરીર હોવાથી તેમને શરીર કરણે ત્રણ જ છે. મતલબ કે નારકે અને દેવે ઔદારિક શરીરની ગમે તેટલી ઈચ્છા રાખે તે પણ સંસારનું સંચાલન ઈશ્વર કે જીવાત્માની સ્વેચ્છાને આધીન નહી હોવાથી કેઈની પણ ઈચ્છા કયાંય પણ કામમાં આવતી નથી. કેમકે તેમનાં પ્રારબ્ધ કર્મો ઔદારિકકરણને એગ્ય ન હોવાથી, ગમે તેટલા ધમપછાડા કરે તે એ દારિક કે આહારક શરીરની રચનાને માટે તેઓ સમર્થ બનતા નથી. કરાયેલા પાપકર્મોને ભેગવવાને માટે નારકેને અને પુણ્ય કમેને ભગવાને માટે દેને વૈક્રિયકરણ જ પિતે બાકીમાં Page #611 -------------------------------------------------------------------------- ________________ પપ૬ શ્રી ભગવતી સૂત્રસાર સંગ્રહ ભા. ૩ હોવાથી તે શરીર જ તેમને માટે શેષ છે. પાપ કર્મોની ચરમસીમા ભેગવવાને માટે ઔદારિક શરીર પર્યાપ્ત હતું નથી, માટે તેમને વૈકિય શરીર જ રચવાનું રહે છે, જે કાપ્યા પછી, ભાંગ્યા પછી, છોલાયા પછી પણ પારાની જેમ ફરીથી સંધાઈ જાય છે. જ્યારે પુણ્ય કર્મોની વિપુલતા દેવેને ભેગવવાની છે માટે ઔદારિક શરીરમાં અવશ્ય થવા વાળી હાનિ-વૃદ્ધિ-શક્તિઅશક્તિ રહેલી હોવાથી પુણ્ય કર્મના ભેગવટામાં તે બાધક બનવા પામે છે, જેમકે સાગરોપમના આયુષ્યવાળા દેવેન્દ્રને પલ્યોપમની કે બે પલ્યોપમની આયુષ્ય મર્યાદાવાળી દેવીઓની સંખ્યા તમે ગણી શકે છે? ક્યારેય ગણત્રી માંડી છે, ૧૦ કેડીકેડી પોપમને એક સાગરેપમ હોય છે. આ હિસાબે એક ઈન્દ્રને જેની સંખ્યા નથી તેટલી દેવીઓને પોતાનાં ભેગમાં લીધા વિના છુટકે નથી. તેવી સ્થિતિમાં તેમને ઔદારિક શરીર હોય તે ઈન્દ્ર મહારાજની કઈ દશા થાય? સારાંશ કે મનુષ્યના એકવારના વીર્ય ક્ષયમાં ગ્લાનિ–સ્લાનિ અને લમણે હાથ દઈને બેસવા જેવી દશા થાય છે જે ઔદારિક શરીરને આભારી છે, માટે જ દેને વૈકિય શરીર હોય છે તેથી લાખો-કરડે કે અબજો દેવીઓને ભેગવવા છતાં પણ તેમનાં શરીરે થાક નથી, ગ્લાનિ નથી, ગ્લાનિ નથી, અને લમણે હાથ દઈને બેસવા જેવી સ્થિતિ નથી. તિર્યંચ અને મનુષ્યોને તૈજસ-કાર્પણ અને ઔદારિક શરીર હોય છે, માટે તેમને ત્રણ કરણ કહ્યાં છે. છટ્ઠ ગુણસ્થાનકે ચતુર્દશ પૂર્વધારીને આહારક શરીર પણ હોય છે, માટે તેમને આ કરણ વધારાનું સમજવું. ઇન્દ્રિય કરણ કેટલા પ્રકારે છે? ભગવંતે પાંચ પ્રકાર કહ્યાં છે. ઈન્દ્રિય પર્યાપ્તિ વડે Page #612 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું ઉદ્દેશક-૯ પપ૭ ઈન્દ્રિયેની રચના કરવી અથવા સતામાં પડેલી પર્યાપ્તિથી કરવું તે ઈન્દ્રિય કરણ છે. તે પાંચ પ્રકારે છે, જે સ્પષ્ટ છે. ભાષાકરણ કેટલા પ્રકારે છે? પુણ્ય કર્મોદયે ભાષા પર્યાપ્તિ ઉપાર્જન કરેલી હેવાથી જીવને ભાષાકરણ વડે ભાષાને એટલે બેલવાની અને પોતાના ભાવે બીજાને જણાવવા માટે ભાષાની પ્રાપ્તિ થાય છે. એકેન્દ્રિયાવતારમાં અનંતાનંત જીવાત્માઓને છેડીને શેષ બધાય ને ભાષાની પ્રાપ્તિ થયેલી હેય છે. પ્રતિ સમયે કરાંતા કર્મોમાં જ્યારે પુણ્ય અને પાપકર્મોનું મિશ્રણ હોય છે એટલે કે માનવ, જ્ઞાનની વિચિત્રતાનાં કારણે પુણય અને પાપનું બંધન એક સાથે જ કરતે હોય છે. જેમકે હાથ વડે દાન પણ દેતે હોય અને લેનારને જીભથી સરસ્વતી પણ સંભળાવતે હોય છે. ન છૂટકે બ્રહ્મચર્ય પાળી રહ્યો છે, અને હૈયામાં બળતરા પણ કરતા હોય છે. આયંબીલ એકાસણા કરી રહ્યો છે અને ઉપાશ્રયમાં જવું પડયું. શરમે હાથ જોડ્યા તેને અફસેસ પણ કરી રહ્યો છે. આઠ નવકારને કાત્સગ પણ કરે છે અને “શાન્તિનાથ શાતા કરજે, ઘી કપાસીયાના ભાવ વધારો જેથી ઝટપટ ઘર ભેગો થાઉં. આ પ્રમાણે સારા અને નરસા બંને જાતના સંસ્કારોમાં જીવાત્મા લપેટાઈ ગયેલો હેવાથી માનવેના ચાર ભેદો સ્પષ્ટ દેખાઈ આવે છે તે આ પ્રમાણે - (૧) મારૂં ગમે તે થાય તોયે ધર્મ અને વ્યવહારના નામે પણ સત્ય ભાષા જ બલવી. - Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨) સાચું બેલીએ તે ભૂખે મરવાના દિવસે જેવા પડે માટે પોલીટિકલ (માયા-મૃષાવાદ) બનીને ઠાવકાઈથી જૂઠ ભાષા જ બેલવા માં મજા છે. (૩) કંઈક સત્ય અને કંઈક જૂઠ એટલે કે દ્વિઅર્થી ભાષા બેલવી જેમાં સત્ય અને જૂઠ સમાયેલા હોય છે, (૪) લૌકિક વ્યવહારમાં કરાતે ભાષા વ્યવહાર કરે. ઉપર પ્રમાણેના ચારે પ્રકારના માનનાં કારણે ભાષા પણ ચાર પ્રકારની છે અને કરણ પણ તેટલા જ જાણવા. મનકરણ, કષાયકરણ, સંજ્ઞાકરણ ચાર પ્રકારે છે. સમુદ્ર ઘાત કરણના સાત પ્રકાર છે. લેણ્યાકરણ છ પ્રકારે, વેદકરણ ત્રણ પ્રકારે, પ્રાણાતિપાત કરણ પાંચ પ્રકારે છે, જે એબિંદિયા, બેઇંદિયા, તેઇદિયા, ચઉરિંદિયા અને પચિદિયા આ પાંચે પ્રકારના જીવને અભિહ, વત્તિઓ, લેસિયા, સંઘાઈયા, સંઘટિયા, ઉદ્દવિયા, પરિયાવિયા, કિલામિયા, ઠાણુઓ ઠાણું સંકામિયા અને જીવિયાઓ વવવિઆ. આ દશ પ્રકારે પ્રાણાતિપાત (હત્યા) થાય છે. પુદગલકરણ કેટલા પ્રકારે છે? ભગવતે વર્ણ–ગંધ-રસ-પર્શ અને સંસ્થાન ભેદ વડે પુદ્ગલકરણ પાંચ પ્રકારે કહ્યું છે. અજીવ હેવાના કારણે પુદ્ગલે જડ હોવા છતાં પણ વર્ણાદિમાં ફેરફાર થતે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. પરમાણુમાં એક વર્ણ—ગંધ-રસ અને બે સ્પર્શ હેવાથી તે કઈ પણ જીવના ભેગમાં ઉપયુક્ત થત નથી તે કારણે જીના પુણ્ય-પાપને આધીન થઈને પરમાણુ Page #614 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું: ઉદ્દેશક-૯ ૫૫૯ એના સ્કર્ધ બને છે. જેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે માટે તે કહે જીવમાત્રના ભાગમાં ઉપયુક્ત બને છે. જીવના સંખ્યાત, અસંખ્યાત અને અનંત પુમાં તારતમ્ય ભાવ રહેલું હોવાથી એક સમયે એક જીવને પુણ્યદય ૧૦૦ પૈસા જેટલું હોય છે, બીજા સમયે પૈસા એટલે યાવત્ એક સમય એ પણ આવતું હોય છે કે માણસના શરીરમાં ફેર નથી પડતે પણ પુણ્યદયમાં ફેર પડતા એક પૈસા જેટલું જ પુણ્ય શેષ રહેતું હોય છે જેનાં કારણે વિપુલ સંપતિમાં રહેવા છતાં પણ માન્યા પદાર્થો મેળવવામાં કયાંયથી પણ અંતરાય આવતા. થોડા સમય પુરતું આર્તધ્યાન મનની બેચેની અને ચિત્તની ચંચલતા પ્રાપ્ત થતાં વાર લાગતી નથી. તેવી રીતે એક જીવને પાદિય ૧૦૦ પૈસા એટલે ઉદયમાં હોય છે યાવત્ તે જ જીવને બીજા સમયે ૧ પૈસા જેટલે પાપેદય અને ૯ પૈસા જેટલે પૃદય વર્તતે હોવાથી. તેના ભેગવટામાં આવનારા પુદ્ગલેના વર્ણગંધરસ–સ્પર્શ અને સંસ્થાન પણ બદલાઈ જાય છે. નરકભૂમિની અને દેવભૂમિની પૃથ્વી, પાણું, વાયુ આદિ એક સમાન હોવા છતાં પણ નરકભૂમિમાંના જીના પાપ દયે ત્યાંની પૃથ્વી દુર્ગધમય, પાણી તેજાબ જેવું અને વાયુ અસહ્ય ઉષ્ણતાવાળું બને છે, જ્યારે દેવલેકના જીના પુણ્ય કર્મો વધારે હોવાથી ત્યાંની પૃથ્વી સુગંધ દેનારી, પાણ શીતલ સ્વાદ અને વાયુ પણ સુખ સ્પર્શ બને છે. તીર્થંકર પરમાત્માએ જે ભૂમિ પર ચરણ સ્પર્શ કરે છે તે સમયે જ તે સ્થાનના હવામાન સૌને માટે અનુકુળ હોય Page #615 -------------------------------------------------------------------------- ________________ પ૬૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છે અને પાપકમી જીવાત્માના કારણે ભૂમિનું હવામાન સૌને માટે પ્રતિકુળ બને છે. તમે પણ પુણ્યશાળી છે. પણ સમજો કે બપોરના સમયે તમારા પુણ્યમાં પંચર પડે અને બારી પાસે બેસવા છતાં તમને હવા મળતી નથી. મળે છે તે દુર્ગધ વાળી મળે છે, અને તમારા ઉઠયા પછી તે બારી પાસે બીજે માણસ બેસે છે અને હવા પણ શીતલ તથા સુંગધી થઈ જાય છે. આમાં શું કારણ? હવામાં રહેલા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ શાથી બદલાયા? કેણે બદલ્યા? કયારે બદલ્યા?આ પ્રશ્નોને ઉકેલ અનુભવ જ્ઞાનના માલિક જ ઉકેલી શકે છે. જ્યારે પુસ્તકના જ્ઞાની ગાથાઓને ફેરવી ફેરવીને થાક્યા પછી ઉકેલી શકતું નથી. આ કારણે સંડાસ સાફ કરનારી ભંગણને હજારે ગાળો ભાંડતા કહેશે કે ભંગણ સમયસર કેમ આવતી નથી? પૈસે આપીએ છીએ? આ પ્રમાણે એક સાધક દુર્ગધના કારણે પિતાના સંયમ યેગને આર્તધ્યાનમાં તાણીને પિતાના અશાતા વેદનીયના ખજા નાને વધારશે. જ્યારે અનુભવજ્ઞાની તે સમયે વિચારશે કે મારા હજારે પ્રકારના પુણ્યકર્મની વચ્ચે ૨-૪ કલાક માટે પાપકર્મનાં મિશ્રણને ઉદય છે. જેથી ભંગણ આવતી નથી. પિતાના આત્માને સમજાવતા કહેશે કે “આના કરતાં પણ ભયંકર દુર્ગધને અનુભવ મેં નરકમાં કર્યો છે તે મનુષ્યભવમાં મારા પાપના કારણે થોડા સમય પૂરતી દુર્ગધથી મારા સંયમ યેગને હું શા માટે બગાડું? આ પ્રમાણે સ્પર્શ-રસ અને વર્ણ સંબંધી વિચારણામાં અનુભવી આત્મા પિતાના સંયમને વાંધો આવવા દેતું નથી, જ્યારે પુસ્તક પંડિતે વાતે વાતે સંયમ ગુણઠ્ઠાણાને દૂષિત કરશે. માટે શ્રીપાળ રાજાના રાસમાં મહોપાધ્યાય યશવિજયજી મહારાજે કહ્યું કે Page #616 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મુંઃ ઉદ્દેશક-૯ ૫૬૧ સંશય નવિ ભાંજે શ્રતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠે રે; વાદવિવાદ અનિશ્ચિત કરતે, અનુભવ વિણ જાય હેઠે રે. જિમ જિમ બહુશ્રુત બહુજન સંમત, બહુ શિષ્યને શેઠે રે; તિમ તિમ જિન શાસનને વરી, જે નાવ અનુભવ નેઠો રે. મારે તે ગુરુચરણ પસાયે, અનુભવ દિલમાંહી પેઠે રે; વૃદ્ધિ પ્રગટી ઘટમાંહે, આતમ રતિ હુઈ બેઠો રે. વર્ણકરણ પાંચ પ્રકારે, ગંધકરણ બે પ્રકારે, રસકરણ પાંચ પ્રકારે, સ્પર્શ કરણ આઠ પ્રકારે અને સંસ્થાનકરણ પાંચ પ્રકારે જાણવું. મા શતક ૧૯ ને ઉદેશે નવમે પૂર્ણ. મને Page #617 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક–૧૦ વાન વ્યંતર દેવે શું સમાહાર છે? આ શતકને છેલ્લે ઉદ્દેશ છે. જવાબમાં ભંગવતે કહ્યું કે હે ગૌતમ! વાન વ્યંતર દેવે સમાહારવાળા, સમાન શરીરવાળા અને સમાન ઉચ્છવાસ કે નિશ્વાસવાળા દેતા નથી. શેષવાત પહેલા અને બીજા ભાગથી જાણવી. ananeraren શતક ૧૯ ને ઉદેશે દસમ પૂર્ણ કરે સમાપ્તિ વચન જગપૂજ્ય, નવયુગપ્રવર્તક શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય સ્વ. ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્ય, શાસન દીપક સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજ્યજી મહારાજના શિષ્ય, ન્યાય-વ્યાકરણ-કાવ્યતીર્થ, પન્યાસપદ વિભૂષિત શ્રી પૂર્ણાનંદવિજય (કુમારશ્રમણ) ગણિવયે પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે શ્રુતજ્ઞાનના સંસ્કારાર્થે દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ ભગવતી સૂત્રનું ઓગણીશમું શતક દશ ઉદ્દેશાઓ સાથે વિચિત કર્યું છે. સર્વે નીવા: જૈનā gr: सर्वेषां भद्रं भूयात् इत्याशासे" શતક ૧૯ મું પૂર્ણ Page #618 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૧ આ શતકમાં નીચે પ્રમાણેના દશ ઉદ્દેશ છે. બેઈન્દ્રિય જીવોની વક્તવ્યતા, આકાશ, પ્રાણાતિપાતાદિ, ઇન્દ્રિયેના ઉપચયની વક્તવ્યતા, અનંત પ્રદેશી સ્કંધ રનપ્રભાદિમાં અંતરાલ, પ્રાગાદિબંધ, કર્મભૂમિ આદિની વક્તવ્યતા, વિદ્યાચારણાદિ, સેપક્રમ અને નિરૂપક્રમ આયુષ્ય માટેની વક્તવ્યતા, આ પ્રમાણે કમશઃ દશ ઉદ્દેશ છે. બેઇનિદ્રય જી પહેલા શું સાધારણ શરીર બાંધે છે ? સજગૃહી નગરીમાં સમવસરણસ્થ ભગવાન મહાવીરસ્વામીને વંદન નમન કરવા માટે પર્વદા આવી, ધર્મોપદેશ થયે. ત્યાર પછી ગૌતમસ્વામીજીએ પૂછયું કે, હે પ્રભો ! ચાર પાંચ કે છ આદિ બેઈન્દ્રિય જીવે ભેગા મળીને પહેલા સાધારણ શરીર બાંધે? પછી આહાર કરે? તેનું પરિણામ કરે ? ત્યારપછી વિશેષ શરીરનું બંધન કરી શકે છે? જવાબમાં પરમાત્માએ કહ્યું કે હે ગૌતમ! આ તારી વાત ઠીક નથી, કેમકે બેઈન્દ્રિય જીવે ભેગા મળીને આહાર કરતા નથી, પરંતુ જૂદા જૂદા રહીને એટલે કે એક એક રૂપમાં રહીને જ આહાર કરે છે, જુદા જુદા જ પરિણમન કરે છે, માટે તેઓ એક સાથે મળીને શરીરનું બંધન કરતા નથી પણ જાદા જૂદા પોતપોતાના શરીરને બાંધે છે. - Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ , શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કૃષ્ણ-નીલ અને કાપત નામે ત્રણ લેશ્યાઓ તેમને હોય છે. કેઈ સમ્યગદષ્ટિ અને કોઈ મિથ્યાદષ્ટિસંપન્ન હોય છે, પરંતુ મિશ્રદષ્ઠિત્વ તેમને નથી. કેમકે સાસ્વાદન સમ્યકત્વથી પતિતને બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થવાના સમયમાં અપર્યાપ્તિ અવસ્થામાં સમ્યગ કે મિથ્યાષ્ટિની સંભાવના છે, પણ મિશ્રદષ્ટિની સંભાવના નથી. મતિ, કૃતજ્ઞાન, શરીર અને વચન યેગી અને છે દિશાને આહાર કરનારા છે. તેમને ઈષ્ટ કે અનિષ્ટ રસો કે સ્પર્શીને વિષય કરનારૂં પ્રતિ સંવેદનનું જ્ઞાન હોતું નથી, તેમ છતાં તેઓ આહાર કરે છે, સ્પર્શ કરે છે પણ તે વિષયનું જ્ઞાન નથી હોતું. આ રસ કે સ્પર્શ મને ગમે છે, આ નથી ગમતું, આવું તેમને નથી. આ પ્રમાણે ત્રણ અને ચાર ઈન્દ્રિય જીને પણ જાણવાં, વિશેષમાં બેઈન્દ્રિય જીને સ્પર્શ તથા રસ, ત્રણ ઇન્દ્રિય જીને સ્પર્શ—રસ અને ઘાણ. જ્યારે ચાર ઇન્દ્રિય જીવને સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ હોય છે. બેઇન્દ્રિય જેની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી બાર વર્ષની છે. ત્રીરિન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૯ દિવસની તથા ચતુરિન્દ્રિયની છ મહિનાની છે. જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની જાણવી. પંચેન્દ્રિય જીવેને છ વેશ્યા, ત્રણ દષ્ટિ, મતિ-શ્રુતઅવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન નામે ચાર જ્ઞાન, જ્યારે અતીન્દ્રિયને કેવળજ્ઞાન પણ હોય છે. પંચેન્દ્રિય તિર્યંચે સંજ્ઞી અને અસંજ્ઞી બે પ્રકારે છે. સંજ્ઞીને મન હોવાથી ઈષ્ટ અનિષ્ટને ખ્યાલ રહે છે અને મન વિનાના અસંશીઓને “હું આહાર કરૂં છું” આવી વિચારણા નથી. Page #620 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મુંઃ ઉદ્દેશક-૧ ૫૬૫ પંચેન્દ્રિય જી શું પ્રાણાતિપાતમાં વર્તતા હોય છે ? ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભે ! પંચેન્દ્રિય જી શું પ્રાણાતિપાતાદિ અઢારે પાપસ્થાનકેમાં વિદ્યમાન હોય છે? સૂત્રમાં પહેલું અને છેલ્લું પાપસ્થાનક ગ્રહણ કરાયું છે તે પણ ઉપચારથી વચ્ચે રહેલા સોળે (૧૬) પાપસ્થાનકે પણ ગ્રહણ થઈ જાય છે. જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ ! કેટલાક પંચેન્દ્રિ પ્રાણાતિપાતાદિમાં હોય છે અને કેટલાક નથી હોતા. કારણમાં કહેવાયું છે કે સંયત અને અસંયતરૂપે પંચેન્દ્રિય જી બે પ્રકારના છે, તેમાંથી જે સંયત છે તેઓ પ્રાણાતિપાતાદિમાં નથી હતાં, અને જે અસંયત છે તેઓ પ્રતિસમયે પાપસ્થાનમાં હોય છે. સારાંશ કે સંસારી જીવને જ્યાં સુધી મન-વચન અને કાયાના યોગ છે ત્યાં સુધી તેને ક્રિયા કર્યા વિના ચાલતું નથી, અને જ્યાં ક્રિયા છે ત્યાં પ્રાણાતિપાતાદિનું સેવન નકારી શકાતું નથી. પરંતુ અનંતાનુબંધી કષાયેનું પ્રાબલ્ય હણાઈ ગયું હોય કે દબાઈ ગયું હોય ત્યારે જીવાત્માને રાગ તથા દ્વેષની ચિકાસ ન હોવાથી સમજ્ઞાનના પ્રકાશમાં તે ભાગ્યશાળીઓ સમજણપૂર્વક પાપને પા૫ સમજીને તેમને ત્યાગ કરે છે, તેથી તેમનું મિથ્યાદર્શન એટલે ( સર્વે પાઘથાનાનાં નન:) સર્વથા કમજોર થાય છે અથવા હણુઈ જાય છે તેથી “નષ્ટ કાર રિત્તિ મવતિ ” અથવા “નિમિત્તામા નૈમિ તથા સમાવ:” એટલે કે કારણું નાશ પામ્યા પછી કાર્યોત્પતિ પણ શી રીતે થશે ? માટે તેવા જીને સમ્યજ્ઞાનને પ્રકાશ જેમ જેમ મળે છે અને વધે છે Page #621 -------------------------------------------------------------------------- ________________ . શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તેમ તેમ અનિવાર્યરૂપે ક્રિયાઓ કરવા છતાં પણ તેઓ કોઈ પણ જીવને કે પ્રાણેને હણવાની ઈચ્છાવાળા હોતા નથી. ક્રોધ, માન, માયા, લેભ, ભય, હાસ્યથી જૂઠ પણ બોલતા નથી. ન દીધેલું તૃણ માત્ર પણ લેતાં નથી. બ્રહ્મસ્થાનથી મનનું ચાંચલ્ય વધે તેવાં મૈથુન કર્મના સર્વ ત્યાગી હોય છે. મૂછજનક પરિગ્રહને અભાવ છે, કારણ હોય કે ન હોય તે પણ ક્રોધ કરતા નથી. આઠે મદના ત્યાગી હોવાથી તેમને માન કષાય નથી. સરળ સ્વભાવ કેળવેલ હોવાથી કોઈના પ્રત્યે રાગ નથી, દ્વેષ નથી, કલહ નથી, પશૂન્ય નથી, પરપરિવાદ નથી, માયા મૃષાવાદ નથી અને મિથ્યાત્વને પહેલાથી મારી દીધેલે છે. બેશક ! બધાએ જ આટલી ઉચ્ચ કક્ષાના સંત હેતા નથી તે પણ જેમનું મિથ્યાત્વ હણાઈ ગયું હશે તેઓ અમુક પદાર્થોમાં વિરતિવાળા અને બીજા પદાર્થોના સેવનમાં ઉપગવાળા હોય છે, માટે તેઓ પણ સંયત હોવાથી પ્રાણતિપાતમાં હોતા નથી. કદાચ અનિવાર્યરૂપે કાંઈક કરવું પડે તે સૂકા વસ્ત્ર પર લાગેલી ધૂળને જેમ ખરી જતા વાર લાગતી નથી તેમ તે સાધક एवं अविहं कम्मं रागदोससमज्जिअं । आलोअंतो अ निदंतो खिप्पं हणई सुसावओ ।। कयपावो वि मणुस्सो आलोइअ निदिअ गुरुसगासे । होइ अइरेगलहुओ ओहरिअ भरुव्व भारवहो ।। આ પ્રમાણે આલેચના-નિંદના અને ગહ કરતે કર્મ મુક્ત બને છે. આ આશયથી જ કહેવાયું છે કે સંયત જીવે Page #622 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૧ ૫૬૭ પાપસ્થાનકમાં નથી એટલે કે તેમાં તત્પર નથી. કદાચ હાય તા પણ કિંચિત્કર છે. જ્યારે અસયત તેનાથી વિપરીત જાણવા. જે અસ'ની ૫'ચેન્દ્રિય છે, તેઓને તેવુ જ્ઞાન નથી હતુ કે અમે બીજાઓ દ્વારા હણાઈ રહ્યાં છીએ કે તેઓ અમારા ઘાતક છે અને જે સ'ની પંચેન્દ્રિય જીવા છે તેમને મનથી ખબર પડે છે કે અમુક જીવા અમારા ધાતક છે અને અમે તેમનાથી હણાઈ રહ્યાં છીએ. જકશન સ્ટેશન પર જેમ ચારે બાજુથી ગાડીએ આવીને ઊભી રહે છે તેમ સર્વાં સિદ્ધ જીવાથી લઈને ચારે ગતિના જીવા પંચેન્દ્રિય મનુષ્યાવતારને પ્રાપ્ત કરી શકે છે. તે જઘન્યથી આન્ત હૃતિક આયુષ્યવાળા છે અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમની સ્થિતિવાળા છે, જે સર્વાં་સિદ્ધની તથા સાતમી નરકની અપેક્ષાએ જાણવી અને મનુષ્યના જીવ ચારે ગતિ આમાં જાય છે. અલ્પ મહત્વ સૌ જીવામાં પૉંચેન્દ્રિય જીવા ઓછા છે. ચાર ઇન્દ્રિય જીવા તેમનાથી વિશેષાધિક છે. ત્રણ ઇન્દ્રિયવાળા અને એઇન્દ્રિય જીવેા ક્રમશ: વિશેષાધિક છે. આ પ્રમાણે ભગવ`તની વાણી સાંભળીને ખુશ ખુશ થયેલા ગૌતમસ્વામીએ દ્રવ્ય અને ભાવથી વંદન કર્યું અને પોતાના આસને જઈ ધ્યાનસ્થ થયાં. શતક ૨૦ના ઉદ્દેશા પહેલા પૂ Page #623 -------------------------------------------------------------------------- ________________ શતક ર૦ મું : ઉદ્દેશક-૨ આકાશાસ્તિકાય કેટલા પ્રકારે છે? પ્રશ્નના જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! જૈન શાસનમાં આકાશના બે પ્રકાર છે. યદ્યપિ તે એક જ અને અખંડ દ્રવ્ય રૂપ હોવા છતાં આધેય(આકાશમાં રહેનારા દ્ર)ની વિદ્યમાનતા અને અવિદ્યમાનતાના કારણે તેના બે વિભાગે પડે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય અને પરમાણુથી લઈને અનંતાનંત સ્કંધમય પુદ્ગલાસ્તિકાય જેમાં રહે છે તે કાકાશ કહેવાય છે અને જે સ્થાને તેઓનું અસ્તિત્વ નથી તે અલકાકાશ છે. દ્રવ્યમાત્રના ધમે પણ હોય છે, કેમકે ધર્મ વિનાનું દ્રવ્ય હોતું નથી, માટે આ ધર્માદિ ચાર દ્રવ્યની વિદ્યમાનતા જ્યાં સમાપ્ત થાય છે ત્યાં સુધી જ લેકાકાશ છે. તેનાથી આગળ અલેકાકાશ છે, જેમાં એકેય દ્રવ્યનું ચલન-ગમન-ઉપવેશન કે અસ્તિત્વ પણ નથી. લેકાકાશ શું જીવાદિ રૂપ છે? પૂછવાને આશય આ છે કે યદિ કાકાશ સદરૂપ છે તે તે જીવરૂપ છે? કે જીવદેશરૂપ છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, જી કાકાશમાં છે તેના દેશે તથા પ્રદેશો પણ ત્યાં જ હોઈ શકે છે, તેથી લેકાકાશ જીવરૂપ છે, જીવદેશરૂપ પણ છે અને જીવપ્રદેશરૂપ છે. આ કથન એકબીજાના સાહચર્યને કારણે જ સમજવું, જેમ કે Page #624 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૨ ૫૬૯ કાકાશ જીવ વિનાને ભૂતકાળમાં પણ નહતું અને ભાવિકાળમાં પણ રહેવાને નથી અને જેને લેકાકાશ વિના ક્યાંય પણ રહેવાનું સ્થાન નથી. નિગેદ, નરક અને સિદ્ધશિલામાં બિરાજમાન છે પણ કાકાશમાં જ છે. - લેકાકાશ જીવ સ્વરૂપ છે, તેને અર્થ જીવ અને આકાશ એક જ છે તેમ સમજવાનું નથી. કેમકે જીવ ચેતન છે અને લેકાકાશ અચેતન (જડ) છે. તેમ કેઈના પ્રયત્ન વિશેષથી પણ બંનેના દેશે કે પ્રદેશમાં મિશ્રણ થવાનું નથી અને કદાચ થાય તે પ્રત્યક્ષ દેખાતા સંસારના સંચાલનમાં ગડબડ થયા વિના રહે નહીં પરંતુ સ્યાદ્વાદપૂર્ણ જૈન શાસનની માન્યતામાં આવી ગડબડો કઈ કાળે થતી નથી, કેમકે આ બંને તને અનાદિ કાળના શાશ્વતા છે, જેનાં ઉત્પાદનમાં કે સ્થિરતામાં કેઈની શક્તિ વિશેષ કામે આવવાની નથી, આવતી નથી અને આવશે પણ નહીં. તેમ છતાં પણ આજના જે સંસાર અને તેનું સંચાલન જેવું આજે છે તેવું જ હજાર–લાખ કે કરડે વર્ષ કે ક૯૫ પહેલાં પણ હતું અને ભવિષ્યમાં પણ રહેશે. - નદી-નાળા, પર્વત, ઝાડ, મનુષ્ય, ગાય-ભેંસ, કીડામકેડા આદિ અનંતાનંત જીને કે પુગલેને દ્રવ્યરૂપે કઈ પણ કાળે નાશ થયા નથી અને થવાનું નથી. બેશક પર્યાના ફેરફારના કારણે નદીનાં સ્થાને મકાનની પરંપરા અને મકાનના સ્થાને સમુદ્રની હાજરી હોઈ શકે છે. તેટલા માત્રથી સંસારના સર્વથા નાશની કલ્પના કરી લેવી તેનું જ નામ છે અજ્ઞાનતા. ધમસ્તિકાયની વિશાળતાનું વર્ણન કરતાં - ભગવંતે કહ્યું Page #625 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ " શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કે, લેક જેમ વિશાળ છે તે પ્રમાણે ધર્માસ્તિકાયાદિ પદાર્થો પણ તેટલા જ પ્રમાણમાં વિશાળ છે. આવું પણ કઈ કાળે બનતું નથી કે કાકાશના એક ભાગમાં ધર્માસ્તિકાયને અને બીજા ભાગમાં અધર્માસ્તિકાયને પ્રદેશ રહેતું હોય? હે ગૌતમ! મારા જૈન શાસનમાં કપોળ કપિત કે મન ઘડંત ઠંડા પાણીના ગપ્પા કે ગધેડાના સિંગ ઉઘાડવા જેવી કલ્પના છે જ નહીં. કેમકે કેવળજ્ઞાનના માલિક અરિહંતેને સંસાર જેવા સ્વરુપે છે તેવા પ્રકારે જ “રામાવદિશ્વ ” સ્પષ્ટ દેખાય છે, માટે હું કહું છું જે પ્રદેશમાં કાકાશ છે તે જ પ્રદેશમાં જ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, જીવાસ્તિકાયના પ્રદેશ વિદ્યમાન છે. છતાં પણ બધાઓનું મિશ્રણ થયું નથી, થતું નથી અને થશે નહી. તેવી રીતે કેઈને પણ પિતાને ધર્મ છોડવાને હોતો નથી. ૧૪ રજજુલેકમાં ધર્માસ્તિકાયાદિ વ્યાપ્ત થઈને રહ્યાં છે. આ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયના પ્રદેશે પણ વ્યાપ્ત છે, સર્વાર્થસિદ્ધ વિમાનમાં, સિદ્ધશિલામાં કે નરક આદિમાં પગલાસ્તિકાયની સત્તા રહેલી જ છે. ઉદાહરણરુપે મનુષ્ય, હાથી, કીડી, કંથુ કે વનસ્પતિ આદિ ચેતન પદાર્થોમાં જીવાસ્તિકાય અને પગલાસ્તિકાયને અનુભવ સ્પષ્ટ થાય છે. કેમકે શરીરના અંગો તથા ઉપાંગો પૌગલિક છે, તેવી રીતે પૌગલિક પદાર્થો આકાશાસ્તિકાય વિનાના હોતા નથી, અન્યથા પગમાં કાંટો, ખીલે કે ટાંચણી આદિ પદાર્થો શી રીતે ઘુસી જાય છે? લેખંડના ગેળામાં અગ્નિને પ્રવેશ આકાશને આભારી છે. આ બધી વાતે કેવળજ્ઞાનીના કથનાનુસાર સદ્વિવેક અને સદુબુદ્ધિથી પણ નિર્ણત થઈ જાય છે. Page #626 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૨ પ૭૧ આ કાકાશ ત્રણ ભાગમાં વિભક્ત છે. અલેક, તિર્યંચ લેક અને ઉર્વક. આ ચાલુ પ્રશ્ન અધલક પૂરતું હોવાથી ગૌતમ સ્વામી પૂછે છે કે, હે પ્રભે! અલેક, ધર્માસ્તિકાયના કેટલા ભાગને વ્યાપ્ત કરીને રહે છે? ભગવંતે કહ્યું કે ધર્માસ્તિકાયના અર્ધાથી કંઈક વધારે ભાગને અવગાહીને અધોલેક રહે છે. સિદ્ધશિલા, લેકાકાશના અસંખ્યાતમા ભાગને વ્યાપ્ત કરીને રહી છે એટલે કે લેકાકાશના સંખ્યાતમા ભાગને કે સર્વલેકાકાશને વ્યાપ્ત કરીને સિદ્ધશિલા રહી નથી. પાંચે દ્રવ્યોના પર્યાયનામે કેટકેટલા છે? એક જ વસ્તુના અર્થને જુદા જુદા શબ્દોથી જાણવાની ઈચ્છા પ્રત્યેક માનવને થાય છે, કેમકે જુદા જુદા પર્યાયેથી અર્થને જાણ્યું હોય તે જ્ઞાનની વૃદ્ધિનું કારણ બને છે. જૈન શાસનનું ‘નિક્ષેપા” પ્રકરણ જ આ વાતની સાક્ષી આપે છે કે એક જ વ્યક્તિને યથાર્થરૂપે જાણવા માટે નામ સ્થાપના દ્રવ્ય અને ભાવની જુદી જુદી અપેક્ષાઓ છે, જે સાર્થક છે. જેના માધ્યમથી જિજ્ઞાસુને ચારે તરફનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ચાલુ પ્રશ્નમાં પણ ગૌતમસ્વામીજીના દયાપૂર્ણ માનસની ઝાંખી થયા વિના રહેતી નથી. પોતે લગભગ કૃતકૃત્ય છે તે પણ જનમાનસને જ્ઞાનની અત્યુત્તમ પ્રભાવના કરવાની ઉત્કટ ભાવનાથી પ્રેરાઈને પૂછે છે કે હે પ્રભે! ધર્મતત્ત્વના પર્યાયવાચક શબ્દો કેટલા છે? ' જવાબમાં દયાના સાગર, ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ગૌતમ! ધર્મતત્વને સ્પષ્ટ કરનારા અનેક શબ્દો છે જેનાથી ધર્મની વાસ્થતા સ્પષ્ટ રૂપે જાણી શકાય છે. Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ધર્મને વાસ્તવિક મર્મ સમજવામાં ન આવ્યું હોય ત્યાં સુધી માનવના જીવનમાં અવિદ્યા, અસ્મિતા, અભિનિવેશ, રાગ અને દ્વેષ નામના કર્મફલેશે ભડકે બળતા હોવાથી શાંતિ, સુખ અને સમાધિ સર્વથા વાઈ જાય છે. ફળ સ્વરૂપે દેશ, સમાજ અને સંપ્રદાયના અભિનેતાના હદય ટૂંકા બને છે અને ધર્મની આડમાં પશુ હત્યા, શરાબપાન, ભાંગ, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, જૂઠ, પ્રપંચ આદિ ગંદા તત્વની ઉત્પત્તિ તથા વૃદ્ધિ થાય છે અને માનવ, માનવના ખોળીયામાં પશલ્ય બનીને સૌની સાથે વૈર-વિરોધવાળે અને સંસારને ખારો ઝેર બનાવવામાં ભાગીદાર બને છે. આંખ ઉપર પાટા બાંધેલા માનવને પિતાની પડખે, ઉંચે નીચે યાવત્ શરીર પર રહેલા જુદા જુદા વસ્ત્રોના રંગને નિર્ણય કરવો અશક્ય છે, તેવી રીતે અજ્ઞાન(જ્ઞાનાવરણીય)ને વશ થયેલા આત્માને પણ સમ્યગુજ્ઞાન તરફ દુર્લક્ષ્ય હોવાથી કેઈપણ વસ્તુને બીજા પ્રકારે નિર્ણય કરવામાં તે શક્તિસમ્પન્ન હેતે નથી, તેથી વિપરીત સાંશયિક, ભ્રમિત જ્ઞાનના પૂર્વગ્રહથી અંધ બનેલા માનવનું મતિજ્ઞાન અવિકસિત જ રહેવા પામે છે સમ્યગદર્શનને પ્રકાશ પ્રાપ્ત કર્યા પછી જ્ઞાનાવરણીય કર્મના પુદ્ગલમાં શિથિલ્ય આવે છે જેથી એક જ પદાર્થને જુદા પર્યાયથી જાણીને જ્ઞાનને વિકાસ સાધે છે. જે ધર્મની આરાધના કરીને માનવ પિતાનું કલ્યાણ ઈચ્છે તે ધર્મને સર્વાગી રીતે જાણ્યા પછી જ કષાની તાકાત ઓછી થાય છે. પરિણામે તે સાધક શબ્દોના જાલામાંથી બહાર આવીને અર્થની વિચારણા કરવા માટે ઉત્સાહિત થાય છે. હવે આપણે ભગવતી સૂત્રના અનુસારે “ધર્મ'ના વાચક Page #628 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૨ ૫૭૩ શબ્દો કેટલા છે? અને કયા કયા અર્થમાં ગાઠવાયા છે તે જાણીએ. જેથી સમ્યજ્ઞાનની વૃદ્ધિ થતાં સમ્યગ્દન અને ચારિત્રમાં પણ શુદ્ધિ આવવા પામશે. (૧) ધર્મોફ્ વા :-અહીં અને આગળ કહેવાતા પાંચામાં વાના અથ વિકલ્પ અ માં જાણવા. ગતિશીલ જીવ અને પુદ્ગલને સહાય કરનાર ધર્મ' છે, એટલે કે ધર્માસ્તિકાય દ્રવ્યને લઇ ગતિશીલ પદાર્થોં ગતિ કરે છે. અલેાકાકાશમાં આ દ્રવ્ય ન હેાવાથી ત્યાં કોઇને જવા માટે પ્રશ્ન જ રહેતા નથી. 6 (૨) ધર્મસ્થાપુર વા :-દ્રષ્યમાત્ર પ્રદેશાત્મક હાવાથી અડીં અસ્તિના અથ પ્રદેશ અને કાયના અ સમૂહ સમજવા. એટલે ધર્માસ્તિકાયને અસંખ્યાત પ્રદેશ છે. લેાકાકાશને પણ અસંખ્યેય પ્રદેશ હાવાથી અલેાકાકાશમાં આધારના અભાવ હાવાથી આધેય (જીવ તથા પુદ્ગલે) ત્યાં હર હાલતમાં જઈ શકતા નથી. (૩) વાળાવાય વેરમોર્ફ વ :-એટલે પ્રાણાતિપાતનુ વિરમણુ ( ત્યાગ ) જ ધર્મ છે, સંસારના પ્રત્યેક માનવ ધર્મ શબ્દનું ઉચ્ચારણ કરે છે અને જીવનમાં યથાશકય ધર્મને આરાધે છે. પ્રશ્ન એ છે કે અહીં ધમ કયો લેવે? જવાબમાં કહેવાયુ છે કે જે ક્રિયામાં, અનુષ્ઠાનમાં, દેવપૂજામાં, પ્રાણાતિપાતનું વિરમણુ થતું હાય તે ધર્મ છે અને તેવા ધર્મની આરાધના જ માનવ માત્રનું કલ્યાણ કરાવવામાં સમર્થ છે, જે ચારિત્રધમ ના સ્વીકાર કર્યાં વિના પ્રાણાતિપાતનુ વિરમણ થવુ' સવ થા અશકય છે. માટે ચારિત્ર જ ધમ છે. ચારિત્ર કોને કહેવાય ? તેની વ્યાખ્યાએ જુદી જુદી રીતે સમજીએ તે આ પ્રમાણે. ર Page #629 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વારિત્રને ઘર્ષ અથવા ઘારિત્ર: (જીવા. ૨૫૬) ઘર્મ: શ્રત વારિત્ર ક્ષ: (ભગ ૯૦, ઉતરા, ૧૭૭) जीवस्य स्वभावो धमा (દશ ૧૨૬) દુર્થતી પ્રવતત્તમામ ઘારતીતિ ઘ (આ. ૧૩૪) ધ નાજ્ઞા : વારિત્રક્ષણ (ઠાણું ૨૪૧) धर्मः वस्तु स्वभावः आचारो वा (ઉતરા ૧૨૮) ઈત્યાદિ વ્યાખ્યાઓથી આપણે જાણી શકીએ છીએ કે જીવને સ્વભાવ ધર્મ છે, દુર્ગતિમાં પડતા જીવને ધારણ કરે તે ધર્મ છે, જિનેશ્વરદેવની આજ્ઞારૂપ ચારિત્રની આરાધના ધર્મ છે. શુદ્ધ પવિત્ર આચાર જ ધર્મ છે અને અજર તથા અમર આત્માને સ્વભાવમાં રાખે ધર્મ છે. ચારિત્ર એટલે શું? चरन्ति गच्छन्ति अनेन मुक्तिमिति चारित्रम् (ઉતરા. ૫૫૬) चारित्रं चारित्र मोहनीय क्षय क्षयोपशम जो जीव રામ: (ભગ. ૩૫૦) વારિત્ર સાવદ્ય ગોળ નિન્નતિ ક્ષણમ્ (પ્રશ્ન. ૧૩૨) अन्य जन्मोपाताप्टविधकर्म सचयापचयाय चरणं चारित्रम् | (આવ. ૭૮) कर्मणां चयस्य रिक्तोकरणात् चारित्र, आत्मनो विरतिरूप परिणामो वा (ઠાણા. ૨૪) વાહ્ય સવનુષ્ઠાન વારિત્ર ( જ્ઞાતા. ૭) ઉપરની જુદી જુદી વ્યાખ્યાઓ આપણને સમજાવે છે કે અપુનરાવૃતિવાળી મુક્તિ જેનાથી મળે તે ચારિત્ર છે. Page #630 -------------------------------------------------------------------------- ________________ ૫૭૫ શતક ૨૦ મું: ઉદ્દેશક-૨ ચારિત્રમેહનીય કર્મના ક્ષય કે પશમથી જીવના શુદ્ધ કે શુભ પરિણામ વિશેષને ચારિત્ર કહે છે. સંપૂર્ણ પ્રકારે પાંચે ઈન્દ્રિયેના, ચારે કષાયેના, ત્રણે યેગના આશ્રવ માર્ગને અવરોધ કે વિરામ કરાવે તે સમ્યક ચારિત્ર છે. ગત ભવેના ઉપાર્જિત આઠે કર્મોના ઢગલાને મર્યાદિત કરાવે કે નાશ કરાવે તે ચારિત્ર છે. આત્મામાં પાપની વિરતિ જેનાથી થાય તે ચારિત્ર છે. અથવા બાહ્ય દષ્ટિએ અહિંસક અનુષ્ઠાનને ચારિત્ર કહે છે. ઉપર પ્રમાણેની વ્યાખ્યાઓથી ચારિત્રનું સ્પષ્ટીકરણ થઈ જાય છે. આજને આબેએ સંસાર ચારિત્ર-સદાચાર-પવિત્રાચારઆદિ શબ્દોનું ઉચ્ચારણ કરે છે, પણ ચારિત્રનું તાત્પર્ય ન જાણવાના કારણે બીજી બાજુ તેમનાં જીવનમાંથી માંસજન, શરાબપાન, પરસ્ત્રી કે વેશ્યાગમન, જુગાર, કંદમૂળભક્ષણ, અનંતકાય, ભાંગ-અફીણ કે તમાકુ સેવન આદિ દુર્ગુણેને અંત દેખાતું નથી. ત્યારે જૈન શાસનને શ્રદ્ધાન્વિત કરનાર ભાગ્યશાળીને કર્મોને ઉપદ્રવ શક્તિહીન થવાના કારણે પાપના સમૂળ ત્યાગપૂર્વકનું સર્વવિરતિ ચારિત્રધર્મ સ્વીકાર કરે છે અને ગુરુ આજ્ઞા, સ્વાધ્યાય, તપ, જપમાં મસ્ત બનીને તેની પાલન કરી આખાએ સંસારને મિત્ર બને છે. આવે ચારિત્રધર્મ જીવનમાં શી રીતે આવે? જવાબમાં ભગવતે કહ્યું કે “વળાફવા મળે ” એટલે કે પ્રાણાતિપાતનું વિરમણ જ ચારિત્ર છે. પ્રાણાતિપાત એટલે શું? प्राणानां प्राणस्य वा अतिपातः हनव मारणं छेदन Page #631 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મેન શકિઃ યત્ર વતંતે જ પ્રાણાતિતઃ | આ પ્રાણની સંખ્યા દશની છે જેની વિદ્યમાનતાથી જ “પ્રાણી” કહેવાય છે. પથર, રેલગાડી, પ્લેન આદિને પ્રાણીના નામથી કઈ પણ ઓળખતા નથી. તેમના સંબોધન પણ કરતા નથી કેમકે તેમને પ્રાણ છે જ નહીં. જ્યારે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીને પ્રાણ અવશ્ય હોય છે માટે તેમને પ્રાણી કહીએ છીએ. શ્વાસોશ્વાસ લેવા મૂકવાની ક્રિયા કરે તે જીવ છે, અન્યાન્ય પર્યાયમાં સતત ગમન કરે તે આત્મા છે. પ્રાણે દશ પ્રકારના છે: ૫ ઈન્દ્રિય, ૩ યેગ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ દશ પ્રાણમાંથી કઈ પણ એકાદને કે બધાને હાનિ પહોંચાડવાને ભાવ રાખવે અથવા તે માટેની ક્રિયા કરવી તે પ્રાણાતિપાત છે. જે છોડ્યા વિના ચારિત્રી (સર્વવિરતિવંત) બની શકતું નથી. સ્વ કે પર શાસ્ત્રોના ઘાત વિનાની પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ કે વાયુ સચેતન હોવાથી પ્રાણી છે અને સ્પર્શેન્દ્રિય, શરીર, ધાધાસ તથા આયુષ્ય નામના ચાર પ્રાણ છે. અળસીયા, વાસી રોટલી-રોટલા, ખીચડી આદિમાં થનારા બેઈન્દ્રિય જીને રસનેન્દ્રિય અને વાયેગા મળીને છ પ્રાણ છે, તેઈન્દ્રિય જીને ૭ પ્રાણ છે, ચતુરિન્દ્રિય જીવને ૮ પ્રાણ છે, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને ૯ પ્રાણ છે તથા સંજ્ઞી મનુષ્યને પાંચ ઇન્દ્રિય, ત્રણે યુગે, ધાસેશ્વાસ અને આયુષ્ય નામના દશે પ્રાણે છે. સારાંશ કે ફળ, પાણી, વાયુ, વિજળી, ગુલાબ-મેગરા આદિના ફૂલે, ભૂંડ, સસલા, હરણ, ગાય,બળદ, વાનર, ઘેટા, મેર, દેડકા, કાચબા, નાના મોટા માછલા, સર્પ, વિંછુ, કીડી, મંકેડી, માંકડ, જૂ, લીખ આદિ બધાએ પ્રાણી છે માટે કઈ પણ પ્રાણીને તેના પ્રાણોથી વિગ કરે, કરાવે અને અનુદ તથા કોઈની આંખ, Page #632 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું: ઉદ્દેશક-૨ પ૭૭ કોઈના કાન, કોઇની ચામડી, કેઈની જીભ કે કેઈન મનને કે તેની પ્રવૃત્તિને તથા શ્વાસે શ્વાસને ઘાત કરે, છેદ કર અથવા કેઈને ભૂખે મારે, દુઃખી બનાવો આદિ પ્રાણાતિપાત છે. પ્રાણાતિપાત સ્વધર્મ નથી આ પ્રાણાતિપાત જવને સ્વભાવ (સ્વધર્મ) હેઈ શકે નહીં. કેમકે જેના માટે જીવાત્માને કંઈક કરવું પડે તે સ્વધર્મ નથી પણ પરધર્મ છે, પ્રાણાતિપાતાદિ ક્રિયામાં જીવમાત્રને વિશેષ પ્રવૃત્તિ કરવાની ફરજ પડે છે, તે વિના કેઈપણું જીવને ઘાત, હનન, દુખત્પાદન, પીડન, મારણે, તાડન, આક્રમણ આદિ થતું નથી. માટે જ પ્રાણાતિપાત (જીવહિંસા) કોઈ કાળે સ્વધર્મ નથી, પણ પરધર્મ જ છે અને “રામમથાવ:” એટલે કે પ્રાણાતિપાતાદિમાં મરવું તે અત્યંત ભયાવહ છે. કેમકે બીજા પ્રાણીને મારનાર જ બીજા ભવમાં યમદૂતને માર ખાય છે, ભૂખે મારનાર ભૂખે મરે છે, રેવડાવનાર રેવે છે, બીજાના હાથે પગ આંખ -કાન કે ચામડીને કાપનારને જ આવતા ભવમાં પગ કપાય છે, હાથ છેદાય છે, આંખ સર્વથા કમજોર હોય છે, કાને બહેરે હોય છે, પગને લંગડે ઈત્યાદિક ફલાદેશેને જોયા પછી નિશ્ચિત થાય છે કે પ્રાણાતિપાત ધર્મ નથી, ચારિત્ર નથી પણ મહાભયંકર પાપ છે, માટે તેનું વિરમણ કરવું, કરવાની ટ્રેનિંગ લેવી તેને જ ધર્મ કહેવાય છે, ચારિત્ર-સદાચાર કહેવાય છે. અને જેના માટે આત્માને કંઈપણ પ્રયત્ન કરવાને રહે નથી માટે પ્રાણાતિપાત વિરમણ સ્વધર્મ છે, તેથી જ “રવા નિધન શ્રેયા એટલે અહિંસા ધર્મની આરાધના કરતાં કરતાં મૃત્યુ પણ થાય તે શ્રેયસ્કર છે. Page #633 -------------------------------------------------------------------------- ________________ પ૭૮ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. . (૪) મુલાવાય વેરો વામૃષાવાદનું વિરમણ કરવું તે ધર્મ છે, ચારિત્ર છે. કેધ-માન-માયા-લભ-મેહ-હાસ્ય અને ભયમાં આવીને સ્વાર્થવશ કે અજ્ઞાનવશ જુઠ બોલવું તે ધર્મ નથી, જે અઢાર પાપસ્થાનકમાં બીજા નંબરનું મહાભયંકર પાપ છે. “તોડવાવોલસતરા કપf પૃષાવાર:” (પ્રજ્ઞા. ૪૩૮) “મારમારોમથાર્થ જીવન મૃષાવાદ:” (સમ. ૨૫) આ વિષય પહેલા ભાગમાં ચર્ચાઈ ગયે છે. (૫) સત્તાવાર વેરમો વા...નહીં દીધેલી વસ્તુનું ગ્રહણ કરવું તે અદત્તાદાન પાપ છે અને તેનું વિરમણ કરવું તે ધર્મ છે. | (૬) મે વેર મોર્ફ વામૈથુનકર્મ પાપ છે અને તેનું વિરમણ ધર્મ છે-ચારિત્ર છે. (૭) પુરિટ્ટ રમને વા...બાહ્ય અને આત્યંતર પરિ. ગ્રહનું વિરમણ ધર્મ છે. ઉપર્યુક્ત પાંચ પ્રકારના પાપસ્થાનકોને ધર્મસાધના, મંત્રોપાસના, ક્રિયાકાંડ, યજ્ઞયાગ, દેવ-દેવી ઉપાસના આદિમાં અવશ્ય ત્યાગવા જોઈએ. મેલું કપડું જેમ મેલવાળા પાણીમાં સાફ થતું નથી તેમ જે સ્વયં પાપ છે તેનાથી ધર્મની ઉત્પત્તિ, સાધનાની સિદ્ધિ, મંત્રપાસનાનું ફળ, ક્રિયાકાંડની ફળશ્રતિ, યજ્ઞયાગની સત્યાર્થતા કે દેવ-દેવીની પ્રસન્નતા શી રીતે પ્રાપ્ત થશે? માટે તેમનું વિરમણ જ ધર્મ છે. અહિંસા ધર્મના પરમેપાસક, દયામૂતિ, ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કેપ્રાણાતિપાતાદિ પાપ છે અને તેને ત્યાગ, ત્યાગની ભાવના જ ધર્મ છે. Page #634 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું: ઉદ્દેશક-૨ પ૭૯ (८) कोह विवेगेइ वा जाव मिच्छादसण सल्ल विवेगेईवाःકોઈને વિવેક કર યાવતુ માન, માયા, લાભ, રોગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશૂન્ય, પરંપરિવાદરતિ, અરતિ, માયા મૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય આ ભાવ પાપને વિવેક એટલે ત્યાગ કર તે ધર્માસ્તિકાય અર્થાત્ ધર્મને પર્યાય છે, માટે ભાવપાપને ત્યાગ જ ધર્મ છે. ક્રોધને ત્યાગ શી રીતે કરવું ? વિવેકાત્યાગ)ને બીજો અર્થ પૃથકકરણ છે, માટે ક્રોધ કરતી સમયે વિચાર કરે કે ક્રોધ કરવાથી લાભ થશે કે હાનિ ? લાભ કદાચ થાય તે તે ચિરસ્થાયી છે કે ક્ષણસ્થાયી? ચિરસ્થાયી લાભ પણ આત્માને માટે કે વ્યવહારને માટે ? આત્માને માટે હોય તે તે સદ્ગતિદાયક છે કે દુર્ગતિદાયક? યદિ સદ્ગતિદાયક હોય તે તે એક ભવને માટે છે કે પરંપરાના ભને માટે ? યદિ આ ભવ પૂરત જ લાભ હોય તે લાખના બાર હજાર કરવાં જેવું થશે કેમકે સંસારમાં આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યાં છીએ કે ગિષ્ટ, મહાગિષ્ટ માણસ જેટલે દુઃખી નથી તેના કરતા હજારો લાખો ગુણ વધારે ક્રોધાન્ય માણસ દુઃખી છે. અને જેને એક ભવ બગડશે તેના પરંપરાના ભાવે શી રીતે સુધરશે ? માટે ક્રોધ એ પાપ છે, મહાપાપ છે, ચંડાલ સમે છે અને તેને વિવેકપૂર્વક વિચાર કરી ત્યાગ કર તે ધર્મ છે. માનવના જીવનમાં અહંકારની માત્રાનું જોર વધારે હેય છે અને ક્રોધ તથા અહંકાર લંગેટીયા મિત્રે છે કેમકે ક્રોધની ઉત્પતિ પ્રાયઃ કરી ગર્વ, અહંકાર, માન તથા પ્રદને અધીન છે. Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ક્રોધને ત્યાગવા માટેના કારણે માણસના જીવનમાં ધર્મભાવ હોય, કેવળજ્ઞાન મેળવવાની તીવ્ર ઈચ્છા હોય, તે નીચેના ઉપાયને ખ્યાલ રાખીને ક્રોધ છોડી દેવા માટે જ સૌથી પહેલા ટ્રેનિંગ લેવી. કદાચ તારા મનમાં એમ હોય કે સામેવાળે માણસ મને ગાળો ભાંડે છે, નિંદા કરે છે, અપમાન કરે છે તે મારાથી શી રીતે સહન થાય? આવી સ્થિતિમાં વિચારવું કે સામેવાળે જે રીતે મને ગાળો આદિ ભાડે છે તે વાતે (મેટર) સાચી છે કે ખોટી? યદિ સાચી હોય અને મારામાં ગુપ્ત કે અગુપ્ત દોષ છે તે સામેવાળા ઉપર રેષ કરવાથી મને શું ફાયદો? યદિ જૂઠી હોય તે વિચારવાનું કે તે બિચારે પિતાના આત્માને, મનને, બુદ્ધિને મલિન કરી મારા પ્રત્યે લડી રહ્યો છે, તે દયા પાત્ર જેવા આના પર મારે શા માટે રોષ કરે? ક્રોધ ત્યાગવા માટે જ્યાં સુધી સાધક કોધમાં રહેલા ગુણદોષને નિર્ણય સત્યસ્વરૂપે ન કરે ત્યાં સુધી ક્રોધ છેડી શકાતો નથી. કાળા નાગના મોઢામાં અમૃત, સૂર્યમાં શીતલતા, બરફમાં ઉષ્ણુતા કેઈ કાળે હોતી નથી, તેવી રીતે ક્રોધમાં એકેય ગુણ કેઈએ જે નથી, જેવા નથી અને જેવાશે નહીં, માટે ક્રોધ દોષાને સાગર છે. જેમકે કેધને ઉદય થતા જ માણસના રેમે રેમમાં ઠેષભાવની પ્રાદુભૂતિ થાય છે, મિત્રે પણ શત્રુ બને છે, ડગલે પગલે અપમાન થતું રહે છે, પિતાની જ બોલેલી ભાષા અને પ્રતિજ્ઞાઓ પણ સ્મૃતિમાં રહેતી નથી, મતિ ભ્રશ થાય છે, એટલે કે ક્રોધી માણસને પોતાની સત્તાને પણ ખ્યાલ રહેતા નથી તે પછી બીજાને આપેલા વચનેની યાદ શી રીતે રહેશે ? તથા કોધ અને વ્રતનું પાલન Page #636 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૨ ૫૮૧ બંનેને બારમે ચન્દ્ર હોવાથી એકવાર નહીં પણ હજારો વાર અનુભવ કરી જુઓ કે ક્રોધી માણસને પિતાના વ્રત, નિયમ અને પ્રત્યાખ્યાને કંઈ પણ યાદ રહેતા નથી. આ બધી વાતથી એટલું જ જણાય છે કે ક્રોધમાં દોષથી અતિરિકત બીજું કંઈ પણ નથી માટે ત્યાજય છે. | મારા કરેલા કર્મો જ મારે ભેગવવાના છે માટે બીજા ઉપર કોધ કરવે નકામે છે, ગાળે ભાંડવી બેકાર છે. આ પ્રમાણે કરવાથી ક્રોધને નિગ્રહ થાય છે, જે ધર્મ છે. (૯) માનવ વા –માન કષાયને ત્યાગ કર તે માનવિવેક છે, યદિ માનને ત્યાગ ધર્મ હોય તે માન-અભિમાન–ગર્વ–અહંકાર અને આઠે પ્રકારનો મદ પાપ છે, અધર્મ છે. અનાદિકાળથી આપણે આત્મા મિથ્યાત્વનાં કારણે સુકાઈ ગયેલા ચામડાને જે કઠણ બને છે, જેમાં મૂળ કારણ માન કષાય છે, કેમકે ગર્વિષ્ઠ માણસ, વડિલે, પૂજ્ય, ગુરુઓ માતા પિતાઓને ભક્ત કઈ કાળે બની શક્યું નથી, માટે એમની સારી શિખામણને સાંભળવા માટે પણ તૈયાર નથી હેતે. તે આત્માને નરમ કરવા માટે તેની પાસે એકેય માર્ગ નથી. ફળસ્વરૂપે સંસારભરના બધાય માન કરતાં આ ઘમંડી લાલે ખાવામાં, પીવામાં, ચાલવામાં, બોલવામાં અને બીજાએને જવાબ દેવામાં સર્વથા જુદા પડતાં અનુભવાય છે. ભાંગને પ્યાલો પીધા પછી સૌથી પહેલા શરીરમાં માદકતા આવે છે, હાથ-પગ-આંખમાં કંઈક ગરમી વધે છે અને ત્યાર પછી પીનારને પૂર્ણ નશે ચડે છે. આ પ્રમાણે પૂર્વભવના કરેલા, આચરેલા, વધારેલા અને ચિકણબંધને બાંધેલા ચારિત્ર્ય મેહનીય કર્મના કારણે જાતકને જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ ખળ, રૂપ તપ અને શ્રુતના મદ જેમ જેમ વધતા જાય છે, તેમ તેમ માન અહુંકારરૂપી કષાય પેાતાના અસલી સ્વરૂપમાં આવીને જાતકને સર્વથા ઊંધે રસ્તે ચડાવીને બેહાલ કરી દે છે. તે સમયે નશામાં ચકચૂર બનેલા તેને એટલું પણ ખ્યાલમાં નથી રહેતુ` કે કાઇક ભવની હું આટલી બધી પુણ્ય સામગ્રી મેળવીને આવ્યેા છું, માટે તે બધાય પુણ્યને સથા સમાપ્ત કરાવનાર મદસ્થાનાને સેવવા ન જોઇએ. કેમકે—(૧) અનંત ભવામાં હલકી જાતિએ મેળવ્યા પછી આ ભવમાં રાધાવેધની સમાન ઉચ્ચ જાતિ મેળવવા ભાગ્યશાળી થયે છું. (૨) તેવી રીતે અનંતાનંત હલકા, ગંદા અને અસભ્ય આચારવાળા ખાનદાનામાં એડ્ડાલ અવસ્થા ભોગવ્યા પછી જ ઉચ્ચ કુળ મેળવ્યુ છે. (૩) અજમ ગજબના દાન પુણ્ય કર્યાં પછી જુદી જુદી જાતના લાભ મળ્યા છે. (૪) ઐશ્વય એટલે ધન-ધાન્યસુંદર વસ્રો આદિની પ્રાપ્તિ આછા પુણ્યવાળાને થતી નથી. (૫) કેટલાય જીવેાને અભયદાન, રૉટીદાન, વસ્ત્રદાન આપ્યાના કારણે સુદર શરીર અને રૂપસ'પતિ મળી છે. (૬) બુદ્ધિબળ મેળવવામાં કેટલાય ભવાની તપશ્ચર્યા કારણભૂત છે. (૭) ઉત્સાહ, વીર્ય, પરાક્રમ આદિ પણ બધાએને એટલે પુણ્ય વિનાનાઓને મળતા નથી. (૮) ગુરૂઓના ચરણમાં રહીને સયમ અને તપેાધર્મની આરાધનાના ફળરૂપે જ્ઞાનશક્તિ સાંપડે છે. મને જ્યારે ઉપરની બધી વાતે એછાવત્તા અંશે મળી ગઈ છે તે મારે જાતિમદ, કુળમદ, લાભમદ, ઐશ્વર્યાં મદ, ખળમદ, રૂપમદ, તપેામદ અને શ્રુતમદ કરીને આવનારા અન ંત ભવાને શા માટે બગાડવા ? આમ વિચારીને તે જાતક પાપ સ્વરૂપ અભિમાનના ત્યાગ માટે જ પ્રયત્નશીલ રહેશે. (૧૦) માયાવિવેગેરૂં વા :-સમજદારીપૂર્ણાંક માયાને ત્યાગ Page #638 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૨ ૫૮૩ કરે તે ધર્મ છે અને માયાનું સેવન અધર્મ છે–પાપ છે. કેમકે માયાના સેવનથી આત્મપરિણામમાં શુદ્ધિ આવતી નથી. પરિણામે સૌની સાથે ખાસ કરીને પિતાના જાત ભાઈ, સાધમિક ભાઈ આદિની સાથે વિસંવાદ એટલે કષાય-ફલેશ, વૈર-વિધ કરાવીને જીવન બરબાદ કરાવનાર આ પાપ છે. આત્માના અધ્યવસાયમાં છલ, પ્રપંચ, મૃષાવાદાદિને પેદા કરાવનાર નિકૃતિ અર્થાત્ પોતાના સહવાસમાં રહેનારા માતા, પિતા, ભાઈ, ભાભી, બહેન, જાતિબંધુ, ઉપરાંત વિદ્યાગુરુ, ધર્મગુરુ આદિ સાથે માયા ચરણનું સેવન કરાવનાર આ “માયા” મહાપાપ છે. જેનાથી બધાય પુણ્ય કર્મોની સમાપ્તિ થાય છે અને આ લેકમાં તથા આવનારા લેકમાં અશુભતમ પાપ કર્મોનું બંધન થાય છે. આવી રીતનું માયાચરણ જે અનુષ્કાને માં, તપમાં, સ્વાધ્યાયમાં, જાપમાં કે ગમે તેવા પવિત્રમાં પવિત્ર કાર્યોમાં હોય તે તે બધાએ કર્મો તેના નિષ્ફળ જાય છે. આ કારણે જ ત્રિશલા પુત્ર મહાવીરસ્વામીજીએ કહ્યું કે, માયાને ત્યાગ જ ધર્મ છે. (૧૧) રોમ વિવેદ્ વ -લેભને ત્યાગ કરે તે ધર્મ છે અને પરિગ્રહ સંસામાં મસ્તાન બનીને લેભાં થયેલે માનવ અધમી છે, લેભ અધર્મ છે. - રાક્ષસના સહવાસમાં જેમ કોઈ પણ સુખી બનતે નથી તેમ પુત્રલેભ, દ્રવ્યલેભ, સ્ત્રીભ, યશ અને કીર્તિલેભ, વસ્ત્ર પરિધાનલેભ, શરીર શણગારલેભ આદિ ગમે તે પ્રકારના લેભના સહવાસમાં કઈ પણ આત્મા પવિત્ર અને સુખી બની શક્તો નથી. હજારો મણ સાબુથી શરીર પણ પવિત્ર થતું નથી તે પછી લેભના સહવાસમાં આત્મા શી રીતે પવિત્ર બનશે? માટે શરીરની ગમે તેટલી શુદ્ધિમાં આત્માની શુદ્ધિની Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કલ્પના ભ્રાંતિ અને અજ્ઞાન છે. પરંતુ આત્માથી શુદ્ધ સદાચારી અને પવિત્ર માનવનું શરીર શુદ્ધ જ હાય છે. આટલુ વધારે સમજવું જોઇએ કે શરીરને આત્મા સાથે કઇ પણ લેણાદેણી નથી કેમકે : ‘ વપુ વિનાશી તુ અવિનાશી, અમ હૈ ઈનકા વિલાસી; વપુ સંગ જખ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી. ’ એટલે કે શરીર વિનાશી છે અને આત્મા અજર, અમર, શુદ્ધ અને પવિત્ર છે. પરંતુ માહમાયાના કારણે શરીરની માયામાં સાયેલા છે, અને જ્યારે આ શરીરના સંબંધ છુટી જશે ત્યારે આ છત્ર પેાતે શિવ બનશે, આત્મા જ પરમાત્મા અને નર જ નારાયણ બનશે. કૂતરાને સેનાની થાળીમાં ગમે તેવા મિષ્ટાન્ન ખવડાવવામાં આવે તે પણ તે નાપાકની નજર ઉંદરડાને તાકવા માટે કયારેય પણ ભૂલતી નથી. તેવી રીતે લેાભાંધ માણસ ચાહે ગમે તેવા પવિત્ર સ્થાનમાં કે ગુરુ ચરણામાં હાય તે પણ તે ભાગ્યશાળી પેાતાના સ્વાર્થ માટે જ રાહ જોતા હાય છે, માટે જ કહેવાયું છે કે : - “ સેાનારા · થાળમાંહે કૂતાને પરાસ્યા, વા કોઇ જાણે જમવા નજારામાં; વા જીમ કાણી જાણે, ખાય કાણી જાણે, લાગ્યા. પણ ભસવા સઘલાને. ,, તેવી રીતે જેની જીભમાં કડવાસ હાય, એટલવામાં ગરમી હાય, ચાલવામાં વાંકી નજર હાય, સ્નેહી અને હિતેચ્છુઓ સાથે પણ એટલવા બેસવાના સમય ન હેાય, મહાઉપકારી ગુરુએ Page #640 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૨ ૫૮૫ સાથે પણ કડકાઈથી બેલનારે હોય તે નક્કી સમજી લેજે કે આ બધા લક્ષણે લેભી સ્વાથી માણસના છે, માટે તિર્થંકર દેએ કહ્યું છે કે લેભ પાપ જ છે, જેના મૂળમાં પરિગ્રહ સંજ્ઞા કામ કરી રહી છે. (૧૨) રાજ વિરું વાદ-રાગને ત્યાગ કરે તે ધર્મ છે. જ્યારે રાગ-રાગાત્મક જીવન, રાગવતી ભાષા પાપ છે, કારણ કે આત્માને તે મેટામાં મોટો શત્રુ છે, માટે તેની જુદી જુદી રીતે કરાયેલી વ્યાખ્યાઓ જાણવાથી આપણને ખબર પડશે કે રાગને શા માટે પાપ કહેવાયું છે. () : ર (જીવા. ૧૭૩) શુદ્ધ અને નિર્મલ આત્માને પણ જુદી જુદી લેશ્યાઓને રંગ લગાડનાર રાગ છે, અન્યથા સામાયિકસ્થ અને સમાધિસ્થ થવાની ભાવનાવાળે સાધક, પોતાની સાધના અવસ્થામાં પિતાની આંખના ડોળા શા માટે ફેરવતો હશે? બેલવાની ચેષ્ટા કે બીજાને સાંભળવાની કે સંભળાવવાની ચેષ્ટા, હાથ-પગ કે આંખની ચેષ્ટા અને સંકેત, તથા વિના કારણે પણ હાથપગને ઉંચાનીચા કરવાના ભાવ શા માટે રાખ હશે? સારાંશ કે ૪૮ મિનિટ માટે અતિ ઉચ્ચ અવસ્થાને અરિહંત તથા ગુરુની સાક્ષીએ સ્વીકાર્યા પછી સાધકને બેલવામાં, જવામાં, સાંભળવામાં, કે બીજી ઔદાયિક પ્રવૃત્તિ કરવામાં રાગ વિના બીજું કયું કારણ છે? માટે જ પોતાની આંખને, કાનને, જીભને, કે મનજીભાઈને મૌન આપી શકતું નથી. ધર્મધ્યાનના ઊંડામાં ઊંડા તત્વે જાણે છે, ચર્ચે છે, ઉપદેશે છે, પણ પિતે અમલમાં મૂકી શકતા નથી, ચર્ચામાં બીજાને હરાવી શકે છે પણ પિતાના દોષોને મારી શક્તા નથી. - Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨) હારિ સાક્ષેપર્નાનિત: કીર્તાિવિશેષઃ (આવઃ ર૭૨) મનગમતા રૂપ-રસ–ગંધ અને આક્ષેપથી જીવાત્માને પ્રીતિ પ્રેમ-આસક્તિ પુનઃ ચાહના અને તેના સ્વાદની પ્રશંસા આદિની પ્રાદુર્ભુતિમાં રાગ સિવાય બીજું કંઈ પણ નથી તેથી વધતી કે વધારી દીધેલી રૂપાદિની પ્રીતિ, સાધકને સાધનામાંથી ભ્રષ્ટ કર્યા વિના રહેતી નથી. (३) राग: रागानुभूति रुपत्वात्, अस्य अब्रह्मणो विंशतितम નામ ( પ્રશ્ન ૬૬) " એટલે કે મૈથુન દ્રવ્ય અને ભાવ ભેદથી બે પ્રકાર છે. દ્રવ્ય મિથુન (સંગ મૈિથુન) સેવવા માટેની અનુકૂળતા આવે કે ન આવે પણ પાર્ચ ઈન્દ્રિયના ભેગવટામાંથી ઉત્પન્ન થયેલ રાગ સ્વયં ભાવમૈથુન છે. પ્રશ્ન વ્યાકરણમાં મિથુનના જે પર્યાયે છે તેમાં વીસમે પર્યાય રાગ છે. માટે જ પફખી સૂત્રમાં સદવારના ના વિચારજે” એટલે કે પાંચે ઇન્દ્રિયોને ભેગાતિરેક પ્રવિચાર (મિથુન) જ છે. (૪) પિત્રાવનુ જોરા (પ્રશ્ન. ૧૩૭) આત્માના એકાંત શત્રુ જેવાં રાગનાં કારણે સાધક આત્માને પિતા આદિ પર સ્નેહની અતિરેતા ઉત્પન્ન થાય છે અને અવસર મળતા આ સ્નેહરાગ અમુક વ્યક્તિ સાથે કામરાગ અને અમુક સાથે દષ્ટિરાગ ઉત્પન્ન કરાવીને જ્ઞાનાત્માને પણ જ્ઞાનમાર્ગથી નીચે પાડી દે છે. “જ્ઞાન ૪ વિરતિઃ' આ જ્ઞાન જ્યાં સુધી આત્મામાં પરિપકવ થતું નથી કે પરિપકવતા લાવવા દેતું નથી તેમાં મૂળ કારણ રાગ છે. જેનાથી બેલતા તે બેલાય છે કે... Page #642 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું: ઉદ્દેશક-૨ ૫૮૭ “કઈ કેઈને નથી રે કઈ કઈને નથી..” પણ કાજલની ડબીમાં ભરેલા કાજલની જેમ અમુક સાથે સ્નેહરાગ, અમુક સાથે કામરાગ અને અમુક સાથે દષ્ટિરાગ ભારેભાર ભરેલ હોય છે, તેવી રીતે “તારી મારી પ્રીત જેમ ચંદાને ચકેર....” પણ તે જ સમયે ગજવામાં રહેલી તીજોરીની ચાવી પર હાથ હેય તે? મંદિરના ભંડારમાં પાંચ પૈસાથી વધારે ન પડે તે ખ્યાલ હોય તે? ત્રણે રાગમાંથી એકાદ રાગને પણ મેમ્બર સામે (ચૈત્યવંદન સમયે) જેવાઈ જાય તે? (૧૩) રોવિવેકું વા:-વિવેકપૂર્વક દ્વેષને ત્યાગ કરે ધર્મ છે અને દ્વેષ સ્વયં પાપ જ છે જે રાગને લંગોટિયે મિત્ર છે. માટે આમંત્રણ આપ્યા વિના શ્રેષની હાજરી પ્રકારાંતરે પણ આત્મામાં અવશ્ય હોય છે. હવે આપણે આ પાપને જુદી જુદી રીતે જાણીએ.. (૧) પોઝીતિ જાળ: (આવ. ૮૪૮) અહી અપ્રીતિને અર્થ “અનભિલષણીયતા છે. જેનાથી અણગમતા શબ્દ–રસ-ગંધ અને સ્પર્શ પ્રત્યે અનભિલષણયતા એટલે જે શબ્દો સાંભળવાથી, રસાસ્વાદ કરવાથી, ગંધથી, સ્પર્શથી માણસના નાકને ટેરે વાતે વાતે ચડી જાય, જીભમાં કડવાસ આવે, આંખોમાં ધૃણ આવે આ બધા ખેલ તમાશા કે નખરા શ્રેષના સમજવા. અન્યથા પોતાના સ્વાર્થ પૂરતી અમુક વાત સાંભળી કે પોતાની પ્રશંસા પર્વતની વાત સાંભળી ત્યાં સુધી સાંભળનારની આંખમાં ચમક-પ્રસન્નતા અને રાગ સંપન્નતા પ્રત્યક્ષ દેખાઈ જાય છે અને પછીથી બીજી વાત અથવા પોતાના ગરજ વિનાની વાત સાંભળતા જ તેના નાકનું ટેરવું શા માટે ચડે છે? સંભળાવનારતે તેને તે છે ત્યારે સાંભળનારના જીવનમાં Page #643 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દ્વેષની માત્રા સિવાય બીજી કલ્પના કઈ કરવાની? અમુક રસવતી (ભજન) આરોગતા મનની પ્રસન્નતા ખૂબ રહી અને જ્યાં અણગમતી દાળ કે શાકનું નામ સાંભળ્યું કે ભાઈ સાહેબને બધાય ટેસ્ટ જય સિયારામ થઈ જાય છે. આમ થવામાં દાળ કે શાક તે બિચારા જડ હોવાનાં કારણે દ્વેષ રહિત છે ત્યારે ખાનાર જ ટૅપ પૂર્ણ છે તેમ માનવામાં તમને કંઈ વાંધો છે? ઈત્યાદિ કારણોથી જાણી લેજે કે “તેષ પાપ જ છે માટે કહેવાયું છે કે “ઉગ્રવિહારીને તપ જપ ક્રિયા કરતા, દ્વેષ તે ભવમાંહે ફરીયા...” (૨) રોષઃ માઝા મારા (ઓપ. ૧૬) તોષા માઝા રિળી દા (જીવા. ૨૭૭) બંને સૂત્રને અર્થ એક જ છે કે સારા નિમિતે માં રહેવા છતાં અને પવિત્રતમ સ્થાનમાં બેઠેલા હોઈએ ત્યારે પણ નિમિતે મળતા આપણા માનસિક અને આધ્યાત્મિક જીવનમાં જે મલિનતા આવે છે, તેમાં દ્વેષભાવ જ કામ કરી રહ્યો છે. સામેવાળી વ્યક્તિ જ્યારે આપણી વાત ન માનતી હોય, આપણું સત્તાને પડકારતી હોય, આજ્ઞા વિરુદ્ધ કાર્યો કરવાની ટેવવાળી હોય ત્યારે માનવનું મન ઠેષ સંજ્ઞાવાળું થઈને લેશ્યાઓમાં બગાડ લાવ્યા વિના રહેતું નથી. પિતાની ગરજની વાત સાંભળવી ગમી ગઈ પણ તે જ માણસ જ્યારે અણગમતા વિષયેની વાત કરે છે ત્યારે આપણું મન કલુષિત થતાં જ લાલ પીળું થાય છે, આમાં પણ દ્વેષ જ છુપાયેલું છે. Page #644 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦મું ઉદ્દેશક-૨ ૫૮૯ ( ३ ) अनभिव्यक्त क्रोधमान स्वरूपम प्रीतिमात्र द्वेषः (ભગ. ૮૦) ચેતન કે અચેતન પદાર્થ પ્રત્યે થતાં શ્રેષના મૂળમાં છુપાઈને કોધ તથા માન પડેલા જ હોય છે, જે કારણે આપણું સામે અણગમતી (મેટર) વાત આવે છે ત્યારે આંતર જીવનમાં છુપાયેલા ક્રોધ પિતાના દાવપેચ રમવાની શરૂઆત કરે છે અને અભિમાનને સથવારે મળતા જાણે અગ્નિમાં ઘી હોમાયું હોય તેવી અવસ્થા જીવાત્માની થતાં આપણા રેમેરામમાં સામેવાળાનું કાટલું કાઢવા માટે આર્તધ્યાન થાય છે અને બે કાબૂ થયેલું આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાં પ્રવેશ કરતા કેઈની કે કોઈના ગુણઠ્ઠાણુઓની પણ શરમ રાખતું નથી. છડું ગુણઠ્ઠાણું પ્રમત સંયમીનું છે. શુદ્ધ શ્રદ્ધા અને સંવેગપૂર્વક સંયમની આરાધના કરતાં પણ બાહ્ય પૌદ્ગલિક પદાર્થના નિમિત મળે છે ત્યારે હઠ ફડક્યા વિના રહેતા નથી, તે સમયે સાધકની જ્ઞાનમાત્રા પર પડદો આવે છે અને દીક્ષા લેતાં પહેલા માતાપિતા, તથા બહારના પૌદ્ગલિક પદાર્થોને સિરાવી દીધા પછી પણ પાતળું કપડું, પાતળી મલમલ અને બીજા પણ સારા પદાર્થો સાધકને દ્વેષમાં તાણને પવિત્ર સમાધિમાંથી ચલિત કરી શકે છે. આ કારણે જ છઠે ગુણસ્થાનકે કષાયની વિદ્યમાનતાને શાસ્ત્રકારોએ નિષેધી નથી. (४) अन्यथाऽवस्थिते हिवस्तुन्यन्यथा भाषण दोषः (પ્રજ્ઞા. ૨૫૫) આત્મ પ્રદેશમાં જ્યારે પર્યાયનું પરિણમન થાય છે ત્યારે સામેવાળે બહુશ્રુત હોય, તપસ્વી હોય, સંયમમાં સ્થિર Page #645 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોય તે પણ દુધમાંથી પિરાની જેમ તેમના અમુક દેને, પ્રમાદોને આગળ કરી તેમની નિંદાને અવસર જવા દેવામાં આવતું નથી તે, આ શ્રેષ નામના પાપનું કારણ છે. (५) दूषयति विशुद्धभव्यात्मानौं विकृति नयतीति दोप: (ઉતરા. ૩૭૩) પવિત્ર આત્માને વૈકારિક અને સ્વભાવિક ભાવમાં તાણીને દુષિત કરે તે શ્રેષ છે. ઉપર્યુક્ત કારણોને લઈ અરિહંતદેવેનું શાસન કહે છે કે શ્રેષ પાપ છે અને તેને ત્યાગ ધર્મ છે. (૧૪) જી વિશે વા–મેક્ષાભિલાષિણી પુરુષાર્થ શક્તિ વડે કલહને ત્યાગ કરે ધર્મ છે, જ્યારે કલહ સ્વયં પાપ છે, માટે તેને પરાકને આપણે જાણી લઈએ, કેમકે સામેવાળા શત્રુઓના પરાક્રમ જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી તેની સાથેની વ્યુહ રચનામાં ભૂલ અને માર પણ ખાવા પડે છે. આ પ્રમાણે સાધક માત્ર જે પાપસ્થાનકેનું આલેચન કરે છે અને તેનાથી મુક્તિ ઈચ્છે છે પણ તે પાપસ્થાનકે કેટલી તાકાતવાળા છે તેને પરિચય જ્યાં સુધી કરવામાં ન આવે ત્યાં સુધી તેનામાંથી મુક્તિ સંભવિત નથી, તેથી આચારાંગ સૂત્રમાં કહેવાયું છે કે સૌ પહેલા પાપને જાણવા, ત્યાર પછી પાપ સેવનને અવસર આવે ત્યારે તેની સામે મેર માંડીને તેને પરાજ્ય કરે એટલે કે તેને ત્યાગ કરે જોઈએ, ત્યારે જ સાધકને સાધનામાં સફળતા મળતા વાર લાગતી નથી. કલહ પાપની ભયંકરતા શાસ્ત્રકારે નીચે પ્રમાણે બતાવી રહ્યાં છે. Page #646 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મુંઃ ઉદ્દેશક-૨ ૫૯૧ (૨) ઝg: વાન (ભગ. ૧૯૮) શરિ (પ્રજ્ઞા. ૪૩૮, જીવા. ૧૩૮) ત્રણે આગામેથી કલહ શબ્દને અર્થ સ્પષ્ટ થાય છે કેરાડ પાડીને બેલવું, ઉતાવળમાં આવીને બોલવું, ઈર્ષાયુક્ત થઈને બોલવામાં ગરમી લાવવી જેનાથી ઠંડુ માથું પણ ગરમ થઈ જાય, ઈત્યાદિમાં કલહ નામનું પાપ જ કામ કરી રહ્યું છે. અનાદિકાળથી અનંત છે સાથે સામાન્ય કે વિશેષરૂપે, પ્રગટ કે અપ્રગટરૂપે પણ દ્વેષના નિયાણા બાંધેલા હોવાથી સામેવાળાની સાથે વાત કરવાને અવસર આવે કે તેની વાત ગમે ત્યાં ચર્ચાય ત્યારે આપણે શબ્દોથી તડને ફડ કર્યા વિના રહેતા નથી. ઘણા માણસો પોતાના મઢે જ કહેતા ફરે છે કે “હું તે તડને ફડ કરનારો છું, કેઈની પણ શરમ રાખનારે નથી” આ સ્થિતિમાં જૈન શાસન હિતબુદ્ધિથી કહે છે કે ભાઈ! આ સંસાર તારે નથી, તેનું સંચાલન કરવા તું અવતર્યો નથી, તેમજ સંસારના જીવોનું અધિપતિત્વ તારા હાથમાં નથી, માટે તડ કે ફડ કરવાનું છેડીને તું સમાધિસ્થ બન, કેમકે સંસારના જ પિતાના કર્મોને આધીન થઈને પિતપતાનું નાટક રમી રહ્યાં છે તેમાં તું વિષ ઘેળીશમા, આગ લગાડીશમા અને તડ કે ફડ કરીશમા. અને માની લઈએ કે તારા અજ્ઞાન અને મેહ દોષથી વ્યાપ્ત બનીને તું તડ ને ફડ કરશે તોયે સંસારનું કંઈ પણ બગડવાનું નથી. આજ સુધી ઘણાએ તડફડ કરી પણ અંતે તે રાખમાં મળીને નામ નિશાન વિનાના થઈ ગયા છે માટે તું તે થઈશમા.” (૨) વારો વિદ્યુઃ (ઉતરા. ૩૪૭) જાની સાથે શબ્દોને ઝઘડો કરાવનાર કલહ પાપ છે. Page #647 -------------------------------------------------------------------------- ________________ પ૯૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કર્મવશ બનીને ગમે તેની સાથે કર્કશ શબ્દો બોલીને લેવાદેવા વગરનું શાબ્દિક્યુદ્ધ રમવાની આદત આ જીવાત્માને પડેલી છે. દેવ દુર્લભ માનવને અવતાર મેળવીને આત્મામાં પડેલી તે બેટી આદતને સુધારવા માટે જ સૌથી પ્રથમ પ્રયત્ન કરે જોઈતું હતું, પણ અહંકાર સંજ્ઞાના પાપે ક્રોધ આવ્યા વિના રહેતું નથી અને ન પહોંચાય ત્યાં શાબ્દિક ઝઘડાઓના બૃહમાં ગોઠવાઈ માણસ આર્તધ્યાનને માલિક બને છે તથા અને પિતાનું અધઃપતન પિતાના હાથે જ નેતરી લે છે. આ અવસર્પિણી કાળના છેલ્લા તીર્થકર શ્રી મહાવીરસ્વામીની વાણુ ઉત્તરાધ્યયન સૂત્રમાં સંગ્રહાયેલી છે. તે સૂત્ર કહે છે કે “શબ્દ કલહ, જીભા જોડી, દંતકુલેશ મહા પાપ છે, માટે તેને પ્રયત્ન પૂર્વક ત્યાગ કરજે, કારણકે “નવરો સ્ત્રીનારા:” શબ્દોના ઝઘડા, દાંતને કુલેશ, લક્ષ્મીને નાશ કરનાર છે, જેનાથી ચક્રવર્તિઓના માટલાનું પાણી પણ સુકાઈ જાય છે તે પછી ઓછા પુણ્યવાલા તમારા અમારા માટે શું કહેવાનું હોય! (૩) રુહ પ્રેમ સાદ કમ યુદ્ધ છઠ્ઠઃ (ભગ. પ૭૩) પ્રેમ અને હાસ્ય-મશ્કરી કુતૂહલ, આદિથી ઉત્પન્ન થયેલ કલહ પણ જીવનમાં યુદ્ધનું કારણ બને છે. માણસનું જીવન સ્વાર્થોધ હોવાથી પોતાના પ્રેમપાત્ર વ્યક્તિ પાસેથી જ્યારે અમુક સ્વાર્થ નથી સધાતે ત્યારે પ્રેમમાંથી કલહ ઉત્પન્ન થયા વિના રહેતું નથી, જે પિતાનાં વ્યક્તિત્વને ખારો ઝેર બનાવી દે છે. હાસ્ય-મશ્કરી આદિથી ઉત્પન્ન થતાં કલહ આપણી નજરે જ જોઈ રહ્યાં છીએ, વૃદ્ધો પણ કહે છે કે “રેગનું મૂળ ખાંસી અને કલેશનું મૂળ હાંસી” Page #648 -------------------------------------------------------------------------- ________________ 'પ૯૩ શતક ૨૦ મું ઉદ્દેશક-૨ ( ४ ) महता शब्देनान्योन्य समञ्जस भाषण कलहः (ભગ ૫૭૨) પોતાના વ્યક્તિગત દ્વેષ-સ્વાર્થ કે અભિનિવેશ (કદાગ્રહ)ને વશ થઈ, સમાજમાં, ટોળામાં, મંડળમાં, સંઘની મિટિંગમાં કે બીજી કઈ સંસ્થાની બેઠકમાં, આપસી વેરઝેરને એકવા માટે મોટે મોટેથી બરાડા પાડવા, તેફાને કરવા, સમાજ કે શાસનના સારા અને પવિત્ર કાર્યોના ઠરાવ પાસ ન થવા દેવા. અસમંજસ કે અસભ્યભાષા વ્યવહાર કરે અને આખી મિટિંગને બગાડી દેવી તેમાં કલહ કરવાની પિતાની ભવભવાં તરની પાપવાસના જ મુખ્ય કામ કરી રહી હોય છે. જે પાપ છે મહાપાપ છે. દ્રવ્યપાપે કરતાં ભાવપાપ એટલા માટે મહાભયંકર છે કે તે આખાએ સમાજમાં ફેલાઈ જતાં હજારે નિર્દોષ માનવોની જીભ અને કાન પાપથી ખરડાઈ જાય છે, માટે કહેવાયું છે કે “પાપ કરવાવાળા કરતાં પાપને પ્રકાશિત કરનારા અને તેમાં સહાયભૂત થનારા ક્રોધ, માન, માયા, લેભ, આદિ તેર પાપના માલિકે વધારે પાપી બને છે. કેમકે હિંસા, જૂઠ, ચેરી, મૈથુન કે પરિગ્રહના પાપ સેવકને પોતાનાં પાપને ખ્યાલ આવતા જ તેને પ્રતિકાર (આલેથના) માટે ગુરુ સમક્ષ તપ આદિને દંડ લઈને છુટકારો મેળવી શકે છે. પરંતુ ક્રોધીને કોધને, અહંકારીને પિતાના મદને, માયાવીને માયાને, લેભાંધને લેભને ખ્યાલ આવ બહુ જ મુશ્કેલ હેય છે. પરસ્ત્રીના રાગીને “હું આ બહુ જ ખરાબ કામ કરી રહ્યો છું” આ ખ્યાલ આવ્યો હોય કે દ્વેષી માણસને પિતાના હૈયામાં ભડકે બળતા શ્રેષને ખ્યાલ આવતું હોય તેનું Page #649 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અનુમાન લગાડવું એ પણ જોખમ છે. માટે શાસ્ત્રકારો કહે છે “ભાવ પાપને પ્રતિકાર લગભગ અશક્ય છે, કારણકે અમુક સમય પૂરતા તે પાપે ભલે સૂતેલા સર્ષની જેમ શાંત દેખાય તે પણ નિમિત મળતા તે પોતાની ફેણ ચડાવ્યા વિના રહેતા નથી. (૧૫) મમતા વિશે વા:–અભ્યાખ્યાનને ત્યાગ કરો ધર્મ છે અને અભ્યાખ્યાનનું સેવન કરવું તે સ્વયં પાપ છે, આને અર્થશાસ્ત્રમાં આ પ્રમાણે છે. (૨) અમ્પાયાનમામિ યોઃ (આચા. ૪૪) (૨) શોષારોપણ (ઠાણુ. ૨૬) વ્યક્તિ વિશેષમાં જે વસ્તુ અસદુ હોય તેને દ્વેષ તથા સ્વાર્થ માં આવીને તેનું આજે પણ તે વ્યક્તિમાં કરવું તે અભ્યાખ્યાન છે. વ્યાવહારિક ભાષામાં જે કલંક નામે કહેવાય છે. ગુણસંપન્ન માનવમાં અવિદ્યમાન દોષનું આપણું કરવું તે અભ્યાખ્યાન પાપના કારણે થાય છે. (૧૬) વિજુન વિશેકું ચા-પિશુન કમ એટલે પૈશુન્યને ત્યાગ કરે ધર્મ છે. પિતાની જાતને પંડિત, મહાપંડિત, તપસ્વી, ત્યાગી માનનારાઓના ખ્યાલમાં પણ ન આવે તેવું આ પાપ છે. જેના કારણે સાધક જીવનમાં ગુપ્ત રીતે પણ કેટલીય ખરાબીઓ સર્જાય છે તે આપણે શાસ્ત્રીય પદ્ધતિએ જાણીએ. (૨) ઉપશુને વિહરાવ (પ્રશ્ન. ૩૬) કેટલાક જેની ખાસ (સ્પેશીયલ) આદત જ હોય છે, Page #650 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મુંઃ ઉદ્દેશક-૨ ૫૫ જેનાથી જ્યારે ને ત્યારે બીજાઓને માટે ખરાબ બેલ્યા વિના રહેતા નથી. તેવી રીતે પોતાનાં જીવનમાં સારા તો ન હોવા છતાંય બીજાની આગળ પિતાની મહત્તા ગાતા પહેલા બીજાને હલકે બતાવ્યા વિના છુટકે નથી, જે સાધક જીવનમાં દોષ છે. (૨) વિશુનઃ પૃષ્ટિ માંસલા: (દશ. ૨૫૧) જેના માટે બેલવું છે તેની ગેરહાજરી (તેની પાછળ)માં તેના છતા અછતા દુર્ગાની રામાયણ ઉચ્ચારવી તે કનિષ્ઠ પાપ છે, અક્ષમ્ય અપરાધ છે. તથા વૈયક્તિક કે સામાજિક જીવનને બગાડવાનું મહાપાપ છે. વાઘ-વરૂ માણસની સામે આવીને તેને શિકાર કરે છે અને માંસ ખાય છે તે હજી નિંદનીય બનતું નથી, પણ કેઈની પીઠ પાછળ વાંકું બોલવું તે હિંસક જનાવર કરતાં પણ ખતરનાક કર્મ છે. કેમકે હિંસક જનાવરોથી માનવ સમાજને જે હાનિ થઈ હશે તેના કરતાં પિશુન કર્મના દલાલેથી, ચાડીયાએથી માનવ જાતને, દેશને કે ધાર્મિક સંપ્રદાયેને ન પૂરાય તેવી હાનિ થઈ છે. માટે જ મહાવીરસ્વામીએ કહ્યું કે હે સાધક! તારા ધર્મકાર્યો યદિ સુરક્ષિત રાખવા હોય તે પશુન્ય કર્મને સર્વથા છેડી દેજે. કદાચ તને બોલતા ન આવડે તે મૌન ધારજે અથવા રજાઈ ઓઢીને સૂઈ જજે, એમાં કલ્યાણ છે. પુણ્યોદયે મળેલી જીભને પારકાની ચાડીમાં, નિંદામાં કે અવહેલનામાં ઉપયુક્ત કરવા કરતાં મૌનધર્મ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. (૩) વિશુનઃ છેદમે વાર્તા (દશ. ૨૫૪) માનવ સમાજને એકીકરણમાં નહી રહેવા દેવામાં આ પિશન કર્મને મોટામાં મોટો ભાગ છે,- કેમ કે બીજાઓમાં Page #651 -------------------------------------------------------------------------- ________________ પ૯૬ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ભાગલા પડાવવા, બીજાઓની પાટીઓ, સંઘ, મંડળ અને સંઘસત્તાને પણ તેડાવવામાં, ફેડાવવામાં અને એકબીજાની વચ્ચે આંખ લડાવવાના કામમાં કયાંય પ્રચ્છન્ન રૂપે કયાંય પ્રગટરૂપે આ પશુન્ય કર્મની જ બોલબાલા છે. (૪) જિગુન: વરાઃ (પ્રશ્ન ૪૧) પારકાનું લેહી પીવામાં “મિચ્છર”ની હશઆરી તમે જાણે છે? તે સીધે સીધે માણસને કરડતું નથી, પણ સૌથી પહેલા માણસના કાન પાસે આવીને મધુર ગૂજન કરે છે અને પછી ડંખ મારી લેહી પીવે છે. તેવી રીતે પિશન (ચાડી ખાનાર) ને પણ ખલ કહેવાય છે, જે મિઠાબોલે, ખુશામત કરનારે, બીજાને છેતરનારો અને એક બીજાની વાત એક બીજાના કાનમાં એવી રીતે નાખે છે જેનાથી સાંભળનાર ભદ્રિક માણસને કંઈ ખબર પડી શકતી નથી. આ જ કારણે ભારતવર્ષ માં ક્યાંય એકીકરણ નથી. સમાનાધિકરણ નથી. સત યુગમાં કેવળ એક જ “નારદ” જન્મતા હતાં પણ કલિયુગમાં સૌ શ્રીમતેને, દ્રસ્ટીઓને, જાતના અગ્રણીઓને, રાજનૈતિકને, મહિલા મંડળોને અને નાની મોટી સંસ્થાઓ ઉપરાંત ધર્મદેવને પણ નારદ જૂદા જૂદો હવાથી કેઈને કેઈનાથી મેળ નથી, સહકાર નથી. વિશ્વાસ નથી, પ્રેમ નથી. આ કારણે જ સંત શિરોમણિ તુલસીદાસજીને પણ કહેવું પડ્યું છે કે 'सतजुगमें सातो वार थे, कलजुगमें रहे चार । तुलसी ये तीनो न रहे, रवि-मगल बुधवार ।।' રવિવારને ઇતવાર પણ કહેવાય છે અને “a” તથા “a” માં ફરક ન હોવાથી ઇતબાર પણ કહેવાય અને ઈતબારને Page #652 -------------------------------------------------------------------------- ________________ ૫૯૭ શતક ૨૦ મું : ઉદ્દેશક-૨ અર્થ વિશ્વાસ પણ થાય છે, જેમકે “સાપો મેરે ઘર ફતવાર જ રા'...આજના સ્વાથી જમાનામાં ઇતબાર (વિશ્વાસ ) શબ્દ કેવળ શબ્દકેષમાં જ સચવાઈ રહ્યો છે. વિશ્વાસ નથી માટે કેઈના માટે મંગળ ભાવના કેવળ ઔપચારિક રહેવા પામી છે. અને બુદ્ધિ (બુધવાર) ન હોવાથી મંગળ પણ ક્યાંથી રહે? આ બધા પ્રસંગમાં પિશન, ખલ, નારદ ભગવંતેની મહેરબાની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ દેખાઈ રહી છે, તમને નથી દેખાતી? ક્યાંથી દેખાય? કેમ કે પાપકર્મોની સૂક્ષ્મતાને જાણવા માટે તમે ક્યારેય પ્રયત્ન કર્યો નથી, પરિણામે પાપ સંખ્યાની ગાથા બાલ્યા પણ તેમને સિરાવી શક્યા નહી. (૫) કિશુ જૂજ (ઉતરા. પ૪૯) સૂચક એટલે ચાડી (કણે જવ) બીજાના કાનમાં ફેંક શી રીતે મારવી તેમાં તે પૂરેપૂરા સાવધાન હોય છે, કેટલા બે કલાક પછી ખાશે તે પણ તેમને વાંધો નથી પરંતુ પારકી ભાંજગડમાં અતિનિપુણ બનેલા અથવા પૂર્વભવથી આ પાપને ભારો માથા પર લઈને અવતરેલા જ્યાં સુધી પોતાના પેટને ઉભરે બીજાની આગળ ઠાલવે નહીં ત્યાં સુધી તેમને કેઈ કાળે ચેન પડતું નથી. યદ્યપિ ચાડીઆએના હાથમાં કશુંએ આવતું નથી તે કોઈની વાત તેઓ પેટમાં સંઘરી શકતા નથી. (૧૭) પરિવાદ વિવેક્ વા પર પરિવાદને ત્યાગ ધર્મ છે–ધાર્મિકતા છે જ્યારે પરંપરિવાદ સ્વયં પાપ છે. પાપ સ્વાર્થ, મેહ, ક્રોધ, ઈર્ષ્યા કે લેભ આદિને વશ થઈ પારકા માટે કંઈક અવળું બેલવું તેને પરપરિવાદ કહેવાય છે. વ્યંગ, મશ્કરી, કુતૂહલવશ પણ આ પાપ જીવનમાં આવે છે, વધે છે Page #653 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ અને એક દિવસે સારા સાધકનું પણ અધ:પતન કરાવવા માટે સમર્થ બને છે. આ પાપ કેટલુ ભયંકર છે તેને શાસ્ત્રની સાક્ષીથી જાણી લઇએ : (૧) વિદ્રાન પરેવાં મુળરોષ વચનમ્ । ( ભગ. ૮૦) રાજીમતિની એક સખીએ બીજી સખીને કહ્યું : ‘ તને શું ખબર પડી ? સાંભળ ત્યારે વરરાજા નેમિનાથમાં યદ્યપિ ખધાય ગુણા છે. પણ....પણ વરરાજા પાતે કાળીયારામ છે. ’ ખસ ! આનું નામ જ પરપરવાદ છે. જેના કારણે પ્રારંભમાં સામેવાળાની સારી વાતા કરી અને અ`તમાં ‘ પણ કે પરંતુ ’ શબ્દ લગાડીને ગાળને ગામર કરી નાખવાની આદત પરપરિવાદકામાં રહેલી હાવાથી તે બિચારાઓને ખબર પણ પડતી નથી કે મારા ખેલવાથી કુટુ’બમાં, સમાજમાં કે સંઘમાં વિવાહુની વરસી થઈ રહી હાય છે. (२) परपरिवादः प्रभूतजन समक्ष परदोष विकत्थनम् । (પ્રજ્ઞા. ૪૩૮) પાણીની ડોલમાં તેલનુ એક ખૂંદ પણ સમગ્ર પાણીને તૈલીયુ' કરી નાખે છે. તેમ આ પ્રસ્તુત પરપરિવાદ નામના દોષ વ્યક્તિ માત્રને વિક્ષુબ્ધ કરવાને માટે સમથ હાય છે. જેના કારણે છેવટે પેાતાની માવડીને માટે પણ એ ખરાબ શબ્દો એલ્યા વિના તેમની જીભની ખણુજ મટતી નથી. રામલાલે છગનલાલને કહ્યું કે અલ્યા ! તારી મા બહુ જ ધાર્મિક છે, સામાયિકસામાયિક અને સામાયિક કરતી જ રહે છે. ત્યારે છગનભાઈ કહે છે: હા, તારી વાત તેા સાચી ! મારી મા જેવી મા કોઇને પણ મળવાની નથી. આ રીતે બીજાની સામે માવડીના બધાય Page #654 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૨ ૫૯૯ ગુણ ગાયા પછી કહેશે કે મારી માવડીમાં બધું સારું છે, પણ ઘરમાં કંકાસની આદત તેની મટતી નથી... આ પ્રમાણે પરમદિવાદના દોષે દૂધપાકમાં ખટાશ નાખવા જેવું કરી નાખશે માટે આ પાપ છે. (૧૮) ર૬-ર૩ વિવેકું વા–રતિ-અરતિના ત્યાગને ધર્મ કહ્યો છે, જ્યારે રતિ અને અતિ સ્વયં પાપ જ છે કેમ કે તેના માલિકની લેશ્યાઓને સ્થિર ન રાખવામાં આ દેષ મુખ્ય ભાગ ભજવી રહ્યો છે. માટે કહેવાયું છે કે..... , રતિઃ વિષg ગોહનીયોલયા વિરામરતિઃ (ભગ ૮૦ ) સ્ટેજ પર જૂદા જૂદા રૂપ, વેષ અને ભાષા આદિને ધારણ કરતા નટની જેમ મેહનીય કર્મનાં ઉદયમાં માનવનું મન એકેય પદાર્થ પર સ્થિર રહેતું નથી, માટે જ પાંચ મિનિટ પહેલા જે પદાર્થ ગમતું હતું તે બીજી ક્ષણે ગમતું નથી. આજે આની સાથે આનન્દથી રહ્યાં, હસ્યા, બેલ્યા અને ખાધા પીધા પણ બીજા દિવસે તેજ વ્યક્તિ સાથે લડ્યાં, ઝગડ્યાં. આજે ખાવામાં “અડદની દાળ ગમી અને બીજા દિવસે તે દાળ માટે જીભાજોડી કરી ઘરમાં ક્લેશ ઉભે કર્યો, ઈત્યાદિ પ્રસંગોમાં કઠપૂતળીની જેમ આપણને, આપણી બુદ્ધિને ભમાવનાર, નચાવનાર મેહકમ સિવાય બીજું એકેય તત્વ નથી. આ કર્મથી ઉત્પન્ન થયેલી રતિ–અરતિ નામની જોગમાયાના પાપે સાધની વેશ્યાઓ કેવી રીતે સ્થિર રહેવા પામશે? અને તે વિના સાધકના કેવા હાલ અને તમાશા થશે? તે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.ના જ્ઞાનમારનું ઐયષ્ટકને ભણ્યા અને મનન કર્યા પછી જ કંઈક જ્ઞાન સંજ્ઞાની પ્રાપ્તિ સુલભ બને છે. Page #655 -------------------------------------------------------------------------- ________________ ६०० શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧૯) માયાનો વિશે વા-માયા મૃષાવાદ, અઢાર પાપસ્થાનકોમાં સત્તરમું પાપ છે, જેમાં માયા પાપ અને મૃષાવાદ પાપ, આ બંને પાપનું મિશ્રણ હોવાથી ભલભલા સાધકેને માટે પણ માયા મૃષાવાદને ત્યાગ અત્યંત કષ્ટસાધ્ય બને છે. કેમકે :(१) माया, मृषा वेषांतर करणतो लोक वि प्रतारणम् (જ્ઞાતા. ૭૫) ( २ ) वेषान्तर भाषान्तर करणेन यत्परवञ्चन ત, માથા પૃષT (ભગ ૮૦) બીજાઓને ઠગવાને માટે વેષ પલટો, ભાષા પલટ કે પક્ષ પલટો કરાવવામાં હશિયાર બનાવનાર આ પાપ છે. પૂર્વ ભવના વૈરનાં કારણે નાગરાજ અવસર આવ્યે પિતાના શિકારને ડંખ માર્યા વિના રહેતું નથી, તેવી રીતે માયા મૃષાવાદના ખેલાડીઓ પણ પોતાના શિકારને કઈ રીતે સ્વાધીન કર તેના દાવપેચમાં રચ્યાપચ્યા જ હોય છે. રાવણરાજાનું પાપ ભરેલું મન જ્યારે સીતાજીને કબજે કરવામાં ચક્કર મારી રહ્યું હતું ત્યારે ભાષા અને વેષમાં પરિવર્તન કરી દંડકારણ્યમાં સાધુ મહારાજના વેષે એકાકિની સીતાજી પાસે આવે છે તે આ પ્રમાણે - डिम् डिम् डिम् डिम् डिडिम् डिम् __डिमिति डमरु वाध्यन् सूक्ष्मनादं! वम् वम् वम् वम् ववम् वम् प्रबलगलबल तालमालम्ब्य तुभ्यम् ! कपूरा क्लुप्त भस्माञ्चित सकलतनूसद्रमुद्रासमुद्रो । मायायोगी दशास्यो रघुरमणपुरप्राङ्गणे प्रादुरासीत् ॥ . Page #656 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦મું ઉદ્દેશક-૨ અને માયામૃષાવાદને પરમ ભક્ત બનેલે રાવણ સીતાજીને ઉપાડી ગયો. પરિણામે સંસારમાં રામાયણની રચના થઈ અને હજારો-લાખે તથા કરોડો માનવે માર્યા ગયા જેમની વિધવા બનેલી સ્ત્રીઓ અને પુત્ર વિહોણી માવડીઓના ગરમાગરમ અશ્રુબિંદુઓ ભારતની ભૂમિનાં નસીબમાં રહ્યાં. (૩) માયા મૃષાવાદ (પ. ૭૯) માયા-કપટ-છલ–ધૂર્તતા-પરવંચના-દાંભિક્તા અને શરારત પૂર્વક જૂઠ બોલવું તેને માયા મૃષાવાદ કહેવાય છે. આવા ભાગ્યશાલિઓના ટાંટીયા નરક તરફ હોય છે અને જીભ ઉપર મેક્ષની વાત હોય છે. માટે કહેવાયું છે કે “મારે કહેવું છે કંઈ, મારે કરવું છે કઈ, એમ કરી ભવ જલ તરે છે ભાઈ!” (૨૦) નિરછાયા :-મિથ્યાદર્શન, મિથ્યાત્વ, મિથ્યાદષ્ટિને ત્યાગ કરે ધર્મ છે, કેમકે ભયંકર અંધકારમાં માણસ જેમ અથડાય છે તેમ આત્મા પણ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં ગોથા ખાતે અથડાઈ રહ્યો છે. જેની વિગતે બીજા ભાગમાં જોઈ લેવી. ધર્માસ્તિકાયના પર્યાના વર્ણનમાં આવેલા અઢારે પાપ સ્થાનકને વિસ્તારથી જોયા પછી હવે આગળ ચાલીએ. (૨૧) રિવામિફવા -ઈસમિતિ ધર્મ છે. સમ્યક પ્રકારે એટલે કે ઈપણ જીવની વિરાધના કર્યા વિના ગમનઆગમન કરવું તે ઈસમિતિ છે. પહેલા પ્રાણાતિપાત કહેવાઈ ગયું છે જે ઘણુ છાની તથા તેમના પ્રાણેની હત્યા કરાવનાર હેઈને પ્રત્યેક જીવને હત્યાના પાપમાંથી બચવાની ભાવના રાખે છે, પરંતુ ગતભવના કરેલા પાપને તથા અન્યાન્ય જીવ સાથે કરેલા-કરાયેલા અને અનુદેલા Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વૈરવિરોધના કારણે જે સંસ્કારો પડ્યા હોય છે તેનાં કારણે ચાલવામાં, ખાવામાં, પીવામાં, સૂવા ઉઠવા-બેસવામાં ખ્યાલ રાખી શકાતું ન હોવાના કારણે જીવહત્યા કરવાની ભાવના ન હોવા છતાં પણ તેનાથી જીવહત્યા થઈ જવાની શક્યતા નકારી શકાતી નથી. તે માટે અરિહંતદેવના શાસને જીવ માત્રને પાપમાંથી બચાવવાને માટે ઈર્યાસમિતિની યેજના કરી છે. “ઈ” એટલે ગમન જેને કર્યા વિના જીવ માત્રને ચાલી શકે તેમ નથી, માટે “સમિતિ” અર્થાત્ ચાલવું પડે, બેસવું પડે, સૂવું પડે કે ખાવું-પીવું પડે તે બધી આવશ્યક ક્રિયાઓને ઉપગપૂર્વક કરે. મારા ચાલવાથી પણ કોઈ જીવની હત્યા ન થાય તે પ્રમાણે આંખેને ઉપયોગ કરીને પછીથી પગ મૂકે તે જીવવિરાધનાથી બચી શકાય છે. માટે ઇસમિતિ ધર્મ છે. ધર્મની આવશ્યકતા મુનિ તથા ગૃહસ્થને એકસમાન રહી છે, માટે જેમાં એક પૈસાની પણ આવશ્યક્તા પડતી નથી, પરસે પાડ પડતું નથી, તે ઈર્યાસમિતિ એટલે ઉપગપૂર્વક ચાલવું આદિ ધર્મ શા માટે ન આચર? જેમાં ચર્ચાની આવશ્યકતા નથી. વિતંડાવાદની કે તર્કવાદની પણ જરૂરત નથી, કેમકે સૌથી નિરાળે અને પવિત્રમાં પવિત્ર આ ધર્મ છે. સાધુ મુનિરાજે તે દિવસે કે રાતમાં ઈસમિતિપૂર્વક જ ચાલે છે અને વિવેક સમ્પન્ન, અહિંસાપ્રેમી ગૃહસ્થ પણ ઉપગપૂર્વક ચાલવાને પ્રયત્ન કરે છે. યદ્યપિ ગૃહસ્થને ગૃહસ્થાશ્રમ ચલાવવા માટે આરંભ અને પરિગ્રહ કરવા પડશે તે પણ નિરર્થક જીવહત્યા ન થવા પામે અથવા ઉપગપૂર્વક ચારતા યદિ અમુક જ બચી જતા હોય તે ગૃડસ્થને પણ ઈસમિતિપૂર્વક ચાલવામાં હાનિ નથી પણ ફાયદો જ છે. Page #658 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૨ ६०३ (૨૨) ભાષામિ રૂવા–ત્રાણાનુબંધના કારણે બેલવું પડે છે, માટે ભાષાનો ઉપયોગ નિર્દોષ રીતે કરવા માટે ભાષાસમિતિ ધર્મ છે. આ ધર્મની આરાધનાથી જૂઠ બોલવાની, વધારે બેલવાની, હાસ્ય-મશ્કરી કરવાની તથા ક્રોધ કષાય કરવાની આદતે ઉપર મર્યાદા આવશે તેથી સાધુ કે ગૃહસ્થ બને માટે ઉપાદેય ધર્મ ભાષા સમિતિને છે. (૨૩) g૪ળા સfમ રૂવા–ભેજન પાનમાં જ્યાં સુધી બને ત્યાં સુધી નિર્દોષતા આવે તે માટે એષણ સમિતિ છે. જે ધર્મ છે અને ધાર્મિકતા ઉત્પન્ન કરવા માટે ઉપાદેય ટ્રેનિંગ છે. (૨૪) ગાયન મદમત નિવહેવળ મિ રૂવા–સેયથી લઈને વસ્ત્ર, પાત્ર, વાસણ કે કઈ પણ પદાર્થને એક સ્થાનથી લઈ બીજે મૂકવામાં સમ્યફ પ્રકારે એટલે નાનામાં નાના જીવને પણ હનન, મારણ, આક્રમણ, તાડન ન થવા પામે તે માટે આ ધર્મ છે. (૨૫) વાર વાસવાણેજ fસઘા Tદાવા સમિ રૂવા–એટલે શરીરમાંથી બહાર આવતા મળ, મૂત્ર, કફ, નાકને મેલ, ફેકવાનું પાણું, લેહી, પરૂ કે કાચ, લેખંડ આદિ પદાર્થોને તેવી રીતે ફેંકવા (પરઠવા) જેથી તે પદાર્થો ફેકતાં પણ જીવજંતુ મરવા ન પામે. ઉપર પ્રમાણેની પાંચ સમિતિઓની આરાધના કરવી તે ધર્મ છે, ધર્મને ઉત્પન્ન કરાવનારી છે, માટે સૌ કોઈને ગ્રાહ્ય છે. (૨૬) મળતી રૂવા-મનને વાંદરાની ઉપમા હોવાથી યદિ તમારું મન અનિગ્રહીત હશે તે દેખતાં દેખતાં તમને સાતમી નરક સુધી પણ લઈ જશે. માટે તેને કંટ્રોલ કરે Page #659 -------------------------------------------------------------------------- ________________ १०४ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શ્રેયસ્કર છે. યદ્યપિ સંસારભરના બધાય કાર્યો કરતાં મનને સંયમિત કરવાનું કામ અતિ કઠણ છે, તે પણ તે માટે ધીમે ધીમે અભ્યાસ કરતા રહીયે તે એક દિવસે આત્માની જીત થશે અને મનજીભાઈને પિતાના બધાય શસ્ત્રો નીચે મૂક્યા વિના ચાલવાનું નથી. મનને ગમન કરવા માટે બે માર્ગ છે. એક છે પાપને માર્ગ અને બીજો પુણ્યને માર્ગ છે. આ બંને માર્ગોમાંથી તમારે નિર્ણય કરવાનું રહેશે કે મારે મારા મનને કયા રસ્તે લઈ જવું. જીવનના પ્રારંભમાં જ યદિ નિર્ણય કરવામાં ભૂલ કરી લીધી તે પછીથી મન તમારા હાથમાં આવવા માટે એટલા બધા તેફાને કરશે કે તમે ક્યાંયના પણ રહેશે નહિ. માટે ટૂંકી આ માનવ જીન્દગીમાં પણ નિરર્થક પાપોમાંથી બચીએ તે માટે સદાચાર માર્ગ, સન્માર્ગ તથા પુણ્યના માગે જ પ્રયાણ કરવું કલ્યાણકારી છે. અન્યથા મનજીભાઈને માટે પાપમાર્ગ ઉઘાડે જ છે. (ર૭) વજપુત યુવા-પાંચે ઈન્દ્રિયમાં જીભ ઇન્દ્રિય વધારે ખતરનાક હોવાથી તેના પર સખત કંટ્રોલ કરે તે વચનગુપ્તિ ધર્મ છે. (૨૮) વારી જુવા–અને શરીરને, જે બધાય પાપનું મૂળ સ્થાન છે, આધેય છે તેને જેમ બને તેમ સર્વથા ગુપ્ત રાખવું તે કાયગુપ્તિ ધર્મ છે. આ પ્રમાણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠને પ્રવચન માતા તરીકે કહી છે, જે યથાર્થ છે. માતાના અભાવમાં જેમ પુત્રની પ્રાપ્તિ નથી તેમ અષ્ટ પ્રવચન માતાની આરાધના અને પાલન કર્યા વિના ચારિત્ર ધર્મની પ્રાપ્તિ નથી. Page #660 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ સુ': ઉદ્દેશક-૨ ન્ય ‘ ધારાઢર્મ સવ્યતે' આ વ્યુત્પત્તિને ચરિત્રા કરતા પ્રવચન માતાની આરાધના સિવાય બીજો ધર્મ અષ્ટ એકેય નથી. અધર્માસ્તિકાયના પર્યાયવાચક શબ્દો કેટલા છે? ' જવામમાં ભગવંતે કહ્યું કે અનેક શબ્દો છે. ’ તે આ પ્રમાણે : અધર્મ -અધર્માસ્તિકાય, પ્રાણાતિપાતાદિ યાવત્ મિથ્યાત્વશલ્ય, અષ્ટ પ્રવચન માતાના અભાવ આદિ અધર્મા સ્તિકાયના વાચક છે. ઉપરના સૂત્રમાં પ્રાણાતિપાદિના વિરમણુ ધમ ખતાવવામાં આવ્યેા છે, જ્યારે આ સૂત્રમાં અઢારે પાપાને ત્યાગ ન કરવા તે અધમ છે. અષ્ટ પ્રવચન માતાનું પાલન જ ધર્મ છે, જ્યારે તેનુ' વિરાધન એકાંતે પાપ છે. આ પ્રમાણે ક્રોધાદિ પણ પાપ છે, જે પાપાનુ સેવન જીવમાત્રને દુર્ગતિ તરફ લઈ જનારૂ છે ત્યારે તેમના ત્યાગ જ માણસ જાતના ઉદ્ધાર કરે છે. માટે બધાય ધર્મોની ( ધર્મ સંબંધી ) વ્યાખ્યાઓ એક જ રહી છે કે દુગ`તિથી બચાવે તે ધમ છે. સત્ય, સદાચાર, નીતિ, ન્યાય અપાવે તે ધમ છે, પરંતુ તેની સાથે કતા ત્યારે જ થશે કે માનવ માત્ર પાપાને ત્યાગ કરવાની ટ્રેનિંગ પેાતાના જીવનમાં સૌથી પહેલાં ચાલુ કરે. જેમ જેમ તેના પાપોના દ્વાર બંધ થતા જશે તેમ તેમ તેને આત્મા અહિંસક, સત્યવાદી, સદાચારી અને ભૌતિકવાદને ત્યાગી બનવા પામશે, જે સદ્ગતિદાયક અને છેવટે મેાક્ષમાગ તરફ આગળ વધવાનું કારણુ બનશે. Page #661 -------------------------------------------------------------------------- ________________ ૦૬ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહુ ભા. ૩ આકાશાસ્તિકાયના પર્યાયે ડેટલા ? ભગવંતે કહ્યું ; હે ગૌતમ ! અનેક પર્યાયાને ધરાવનારા આકાશાસ્તિકાય અસંખ્યેય પ્રદેશાત્મક, બધાય દ્રવ્યાના આધાર છે. હવે તેના પર્યાયાની વ્યુત્પતિ તથા નિયુક્તિપૂર્ણાંકની વ્યાખ્યા નીચે પ્રમાણે જાણવી. (૧) આકાશ :-જ્યાં પ્રત્યેક દ્રચ્ા પાતપાતાના સ્વભાવને પ્રાપ્ત કરે છે. (૨) ગગન :-સૂક્ષ્મ દ્રવ્યેાના ગમનના વિષયભૂત હાવાથી ગગન છે. (૩) નભ :-જેને છદ્મસ્થ કોઈ કાળે દૃષ્ટિ ગેાચર કરતા નથી. (૪) સમ :-નીચા અને ઉચાપણાથી રહિત છે. (૫) વિષમ :-છદ્મસ્થાને માટે દુ`મ હોય છે. (૬) ખહ :–પ્રલય કાળે પણ વિદ્યમાન રહેતુ હાય છે. (૭) વિદુ :-જીવાને બધાય કાર્યાં કરવાનું સ્થાન છે. (૮) વીચિ :-જુદા જુદા સ્વભાવના દ્રવ્યાને ધારણ કરે છે. (૯) વિવર :–ઢાંકણુ કરનાર કોઇ ન હેાવાથી એટલે કે આકાશને આચ્છાદિત કરનાર કોઈ નથી. (૧૦) અખર :–માવડી જેમ પેાતાના પુત્રને જળ આપે છે તેમ આકાશ પણ જળને ધારણ કરે છે. (૧૧) અબરસ :–આનાથી જળરૂપી રસ ઉત્પન્ન થાય છે. (૧૨) છિદ્ર :–પોલાણવાળું છે. કેમ કે સ્વયં પેાલુ હોવાથી સૌને અવકાશ આપે છે. લોંખડના ગાળામાં રહેલું Page #662 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦મું: ઉદ્દેશક-૨ १०७ આકાશ પિલું હેવાથી જ તેના અણુઅણુમાં અગ્નિને પ્રવેશ સુલભ બને છે. (૧૩) ઝુસિર શેષણ ક્રિયામાં સહાયક છે. (૧૪) માર્ગ :-બીજી ગતિમાં જનારા જીવને તે માર્ગ આપ નાર છે એટલે કે બીજા ભવે જતાં જીવનું ગમન આકાશ પ્રદેશની પંકિત અનુસાર થાય છે. સારાંશ કે કઈ જીવને સમશ્રેણિ અને કેઈને વિશ્રેણી હોય છે. (૧૫) વિમુખ –આદિ વિનાને હોવાથી વિમુખ છે. (૧૬) અટ્ટ –જીવની ગમનાગમન ચેષ્ટા આકાશમાં થાય છે. (૧૭) જેમ-આધેયભૂત પદાર્થોની વિશેષ પ્રકારે રક્ષા કરે છે, એટલે કે દ્રવ્યમાત્ર ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવનું છે માટે તેની રક્ષા આકાશ કરે છે. (૧૮) ભાજન -આધારભૂત છે. (૧૯) અંતરિક્ષ –વ્યાપક હોવાથી તેના મધ્યમાં સૌનાં દર્શન થાય છે કેમ કે બધા દ્રવ્ય આકાશની મધ્યમાં છે. (૨૦) શ્યામ:–અમૂર્ત હોવાથી વર્ણાદિ રહિત છે, તથાપિ જેવાવાળાને શ્યામ દેખાય છે. (૨૧) અવકાશ-અવકાશાંતર બીજું નામ છે. (૨૨) અગમ-સર્વત્ર વ્યાપક હોવાથી પિતે ગમન વિનાને છે. (૨૩) સ્ફટિક -સ્વયં સ્વછ છે. (૨૪) અનંતસમાપ્તિ વિનાનું છે. Page #663 -------------------------------------------------------------------------- ________________ १०८ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જીવાસ્તિકાયના પર્યાયે કેટલા? ભગવતે કહ્યું કે આના અનેક પર્યાય છે. અસંખ્યયપ્રદેશાત્મક હેવાથી જીવને જીવાસ્તિકાય કહેવાય છે. " नाणं च सणं चेव चरित्त च तवो तही । वीरियौं उबओगो अ एअजीवस्स लक्खण ।। " જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ હોય તે જીવ છે. જીવ લક્ષ્ય છે અને જ્ઞાનાદિ લક્ષણ છે. કેમ કે જીવને છેડીને જ્ઞાનાદિને રહેવાનું સ્થાન બીજે કયાંય નથી. હવે વિશેષ જ્ઞાન કરાવવાના ઈરાદાથી સૂત્રકાર પિતે જ જીવના પર્યાનું કથન કરે છે. (૧) જીવ-જે જીવે છે તે જીવ છે. પાંચ ઈન્દ્રિયે, ત્રણ બળ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય. આ દશ પ્રાણે વડે જીવતે રહે, શ્વાસોશ્વાસ લેવા મૂકવાની ક્રિયા કરે, શરીરની વૃદ્ધિ હાનિ થતી રહે તે ચૈતન્યવંત જીવ કહેવાય છે. એટલે કે તે તે ભવ પૂરતા પોતાનાં કરેલાં શુભાશુભ કર્મોને ભેગવવાને માટે દશે પ્રાણો વડે ચેતનામય બચે રહે તે જીવ છે. આત્મા જીવે છે, કેમ કે તેની પાંચે ઈન્દ્રિયે, ત્રણે બળે, શ્વાસોશ્વાસ અને આયુષ્ય કર્મ પિતપતાનું કાર્ય કરી રહ્યાં છે માટે આત્માને જીવ કહેવાય છે, અને જ્યાં સુધી તેનામાં ઓછા-વત્તે અંશે પણ ચેતના છે, દ્રવ્ય અને ભાવ પ્રાણે છે ત્યાં સુધી તે ચેતન છે, અન્યથા અર્થાત્ પૃથ્વીથી લઈને દેવ સુધીના શરીરમાંથી ચેતના શક્તિની સમાપ્તિ થતાં તે મડદું કહેવાય છે, જે જડ છે. (૨) પ્રાણ-શ્વાસે શ્વાસરૂપ પ્રાણેને ધારણ કરેલા હોવાથી તેને પ્રાણ પણ કહેવાય છે. Page #664 -------------------------------------------------------------------------- ________________ ૬ ૦૯ . શતક ૨૦ મું ઉદ્દેશક-૨ (૩) ભૂત–પિતાના મૌલિક સ્વભાવને કેઈ કાળે છોડતા ન હોવાથી ત્રણે કાળમાં જેની વિદ્યમાનતા હોય છે માટે ભૂત કહેવાય છે. સારાંશ કે હાટ, હવેલી, વસ્ત્ર, ઘડિયાળ, માટલું આદિ પદાર્થોની જેમ જીવ કેઈનાથી પણ ઉત્પન્ન ન થતું હોવાથી અનાદિ છે અને કેઈનાથી પણ નષ્ટ થવાને નથી માટે અનંત છે. (૪) સત્વ-જીવના અસ્તિત્વને કેઈ કાળે કેઈનાથી પણ વધે આવ્યો નથી, આવતું નથી અને આવશે નહીં માટે સર્વ કહેવાય છે. (૫) વિજ્ઞ-ચેતના શક્તિ વિનાને જીવ હેતું નથી. (૬) ચેતઃ-જ્ઞાનાવરણીયાદિ કર્મોને ચય કરનાર હોવાથી ચેતઃ કહેવાય છે. (૭) આત્મા–જ્ઞાનથી ગેય પદાર્થોને વ્યાપ્ત કરનાર છે. (૮) જેતા-પુદ્ગલેને જિતનાર હોવાથી જેતા છે. (૯) રંગણ – રાગના સંબંધથી સંબંધિત હોવાથી રંગણ છે. (૧૦) હિંડુક–ચારે ગતિઓમાં હિંડન એટલે ફરનારે હેવાથી હિંડુક કહેવાય છે. (૧૧) પુદ્ગલ-પુદ્ગલેને સહવાસી હોય છે માટે જીવને પણ પુદ્ગલ કહેવાય છે. (૧૨) માનવ-અનાદિ હોવાથી નવીનતા વિનાને છે. (૧૩) ક્ત-આઠે કમેને કારક હોય છે. Page #665 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ "શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧૪) વિર્તા–ઉપાર્જિત કર્મોને નાશક હોવાથી. (૧૫) જગત–૮૪ લાખ જીવાયોનિમાં જેની ઉત્પત્તિ થઈ હોવાથી જગત કહેવાય છે. (૧૬) સ્વયંભૂ-પિતાની મેળે જ ઉત્પાતાદિ ક્રિયા કરે છે. (૧૭) અન્તરાત્મા–સમ્યગદર્શનવાળો હોવાથી શરીરને તથા આત્માને જુદો કરનાર છે. આ પ્રમાણે જીવના અનેક પર્યાયે જાણવા. } પુદ્દગલાસ્તિકાયના પર્યાયે કેટલા? જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! નીચે પ્રમાણે અનેક પર્યાથી પુદ્ગલાસ્તિકાય છે. જેમકે પરમાણુ પુદ્ગલ, દ્ધિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, ચતુ પ્રદેશિક, યાવત્ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશિક સુધીના પર્યાયે જાણવા. શતક ૨૦ને ઉદ્દેશ બીજે પૂર્ણ. આ * Page #666 -------------------------------------------------------------------------- ________________ શતક ર૦ મું : ઉદ્દેશક-૩ આત્મિક સુખ એટલે શું? મેઘના અવાજને સાંભળીને મયૂરનું, પાણીથી ભરેલા તળાવને જોઈ તૃષાતુર માનવનું, માવડીના અવાજને સાંભળીને બાળકનું હૃદય આનંદ વિભેર થયા વિના રહેતું નથી, તે પ્રમાણે અનંત સંસારમાં અનંતગાર કર્મરાજાને પેટ ભરીને માર ખાધા પછી, વિરહ વેદના ભેગવ્યા પછી રોગ -શેકસંતાપ-આધિ-વ્યાધિમાં તરફડયા પછી, કેઈક સમયે જીવાત્માને આવા વિચારે જરૂર આવે છે કે ઘણાઓ માટે સારું કરવા છતાં પણ મારે માર કેમ ખા પડે છે? પુત્ર પરિવાર માટે બધુંય કરી ચૂક્યો છું, છતાં સંસારમાં કેઈ કેઈનું કેમ થતું નથી? ત્યારે શું અત્યાર સુધી હું જે માનતે હવે તે સાચું છે કે સત્ય તત્ત્વ બીજુ કંઈ જુદુ જ છે? મારૂં માનેલું યાદ સાચું હોય તે આધિ વ્યાધિ અને વિયેગાદિ દુઃખ મને શા માટે ભેગવવા પડે છે? તેથી મારું માનેલું સાચું નથી પણ સંસારમાં સુખી થવા માટે સત્યતત્વ કંઈક જુદું જ લાગે છે. આવા વિચાર આવતાં જ ભૂખ્યો માણસ જેમ ભેજનને, તરસ્ય માણસ પાણીને અને ઠંડીથી ગુજતે માણસ વસ્ત્રને શોધે છે, તેમ તે ભાગ્યશાળી પણ સત્યતત્વને ગતવાને માટે કમર કસીને તૈયાર થશે. ત્યાર પછી પંચમહાવ્રતધારી, સંસારના જીવમાત્રના પરમમિત્ર, દયાના સાગર, અપરાધીઓના અપરાધને માફ કરનારા મુનિરાજના ચરણમાં આવીને સત્યતત્ત્વ મેળવવાને માટે નમ્રાતિનમ્ર બનીને તેમનાં ચરણોની સેવા કરશે. Page #667 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ભા. ૩ મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનમાં જ્ઞાનતત્વ રહેલુ હાવા છતાં એકમાં સત્યજ્ઞાન છે અને બીજામાં મિથ્યાજ્ઞાન છે. માણસના જીવનમાં જ્યાં સુધી મિથ્યાજ્ઞાન, સંશયજ્ઞાન રહેવું હોય છે. ત્યાં સુધી તેને આત્મા શક્તિ સપન્ન બની શકતા નથી, કેમકે આત્માને માટે સમ્યજ્ઞાન જ જખરદસ્ત શક્તિ છે, જેનાં કારણે અનાદિકાળના કર્મના કુસ'સ્કારાને ત્યાગે છે અને સારા સંસ્કારોમાં પ્રવેશ કરે છે. જે અનાદિકાળમાં આવું બન્યુ નથી. મિથ્યાજ્ઞાનમાં આત્માની શક્તિ અવળે રસ્તે ગયેલી હાવાથી પાપા, પાપના માર્ગો છતાં પણ ત્યાગી શકાતુ નથી કસાઇખાને હજારા લાખા મૂક પ્રાણીએ ઉપર કસાઇ ક્રમ કરનાર કસાઇનું આંતરમન કોઇક સમયે જરૂર કબૂલ કરે આ હું પાપકમ કરી રહ્યો છું, શરાખપાન કરનારો જાણવા છે કે • પણ ‘હું શરાબ પીવુ છું” આવું મેલતા પણ શરમાય છે. ગણિકા પણ સમજે છે કે અમારા પાપાદયના કારણે દુરાચારમય જીવન મળ્યુ, તેવા માતપિતા અને શિક્ષકે મળ્યા જેના પાપે અમને નિંદનીય કમ કરવા પડે છે. આ પાપ કર્મીને પણ ગણિકા પેાતાના માઢે કહી શકતી નથી. ઈત્યાદિક પ્રસંગેામાં મિથ્યાજ્ઞાનના જોર વધારે હેાવાના કારણે સમજદારી હાવા છતાં પણ પાપે ત્યાગવા માટે તેએ સમ બનતા નથી. સારાંશ કે આવા માનવા પૂના પાપકમાંના ભાર લઇને મનુષ્યાવતારમાં આવે છે અને ફરીથી દુર્બુદ્ધિવશ થઇને પા કરે છે, પરિણામે ભય’કરમાં ભયંકર પાપકને કરી નરકાવતાર મેળવવાની યાગ્યતા ધારણ કરવાની ફરજ પડે છે. ૬૧૨ જ્યારે ભાગ્યશાળી આત્માએ પ્રારંભમાં થોડુ કષ્ટ ભાગવીને પણ સત્યજ્ઞાનના પ્રકાશ પામતાં જ પાપાને છોડવા માટેના પ્રયત્ન કરે છે. તેઓ સમજતા હોય છે કે જન્મવું અને મરવું ' Page #668 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું ઉઘેરાક-૩ ૬૧૩ પ્રાકૃતિક ધર્મો હોવાથી સર્વથા અનિવાર્ય છે. એટલે કે જન્મ લીધેલાને મરવાનું સર્વથા અનિવાર્ય છે, એમ સમજી પિતાના આત્માને દેઢ કરીને બધા પાપ, પાપના સંસ્કારે, તથા તે સંસ્કારોની માયાને એક સાથે લાત મારી હમેશાને માટે સીધા રસ્તે પવિત્ર માર્ગે આવી જાય છે. . જીવનમાં જ્યારે સમ્યગજ્ઞાન હોતું નથી ત્યારે આત્માની શક્તિઓ એટલી બધી દબાયેલી હોય છે જેનાં કારણે પાપાની સજા ભેગવે છે, સર્વત્ર અપમાનિત થાય છે, પોલીસનાં ડંડા ખાય છે. ભરબઝારમાં કાળા મેઢા થાય છે, તે પણ તેઓ પાપકર્મોને ઓળખી પણ શકતા નથી તે પછી ત્યાગી દેવાની વાત જ ક્યાં રહી? આ પ્રમાણે ઉપરના બંને તત્ત્વાશમાં સત્ય જ્ઞાન અને મિથ્યા જ્ઞાનમાં કેટલી તાકાત રહેલી છે તે સાફ સાફ દેખાઈ રહી છે. ઘણીવાર આવું પણ જોવામાં આવે છે કે “સંસારની માયા મળી ન હોય, મળેલીને ભોગવવામાં અંતરાયે નડ્યા હોય કે નડતા હોય અથવા ભેગવવાને માટે ભક્તામાં શક્તિ જ ન હોય તે સંભવ છે કે, ભાડુતી વૈરાગ્યવત બનીને ઉપરના મનથી માયાને છેડી પણ દે છે, પરંતુ આંતર જીવનમાં સમ્યગ જ્ઞાનની પકડ જોરદાર ને હેવાના કારણે બાહ્યદષ્ટિએ છેડી દીધેલા પાપને ત્યાગવા માટે આવ્યંતર મનની તૈયારી હેતી નથી, ફળ સ્વરૂપે તેની ભેગેષણા, વિૌષણ અને લે કેષણ જીવતી ડાકણ બનીને પણ વૈરાગીને સંતાપ્યા વિના રહેતી નથી. આવી સ્થિતિમાં યદિ વૈરાગી પાસે ગુરુકુળવાસ શેડો પણ ન રહ્યો અને સ્વાધ્યાય બળ પણ ન રહ્યો તે હતભ્રષ્ટ, તતભ્રષ્ટ થયેલે તે સાધક સાચો સાધક બની શક્તા નથી.' Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩, શરીરમાં શક્તિ હશે તે આત્મામાં પણ શક્તિ આવશે તેમ સમજીને આત્માને ખ્યાલ રાખ્યા વિના શરીરના પિષણમાં જીન્દગી પસાર કર્યો છતે પણ તેને આત્મા કેઈ કાળે શક્ત બની શક્યો નથી. કેમકે પાયાની ખોટ જીન્દગીના છેલ્લા શ્વાસે પણ નડ્યા વિના રહેતી નથી. આત્માથી શક્તિ હીન બનેલા કે આત્મજ્ઞાન જેમને પ્રાપ્ત થયું નથી તેવા આત્માઓને આટલું પણ સત્યજ્ઞાન હેતું નથી કે શરીર અને આત્મા જૂદા–સર્વથા જૂદા હોવાથી ગમે તેટલા કેશરીયા દૂધ કે માલ મિષ્ટાન્નથી પોષાયેલા શરીરથી આત્મામાં શક્તિ કેવી રીતે આવવાની હતી? આ પ્રમાણે અજ્ઞાનના કારણે આખી જંદગી શરીરને પોષવા છતાં પણ આત્માને સમ્યજ્ઞાનથી પરિપુષ્ટ કરી શકતા નથી, ત્યારે ભાગ્યમાં ભેગેષણાદિ જ શેષ રહે તેમાં શું આશ્ચર્ય ? આનાથી વિપરીત આપણે જાણીએ છીએ કે સત્યજ્ઞાનના સદુભાવમાં આયંબીલ તપશ્ચર્યા દ્વારા લુખા-સુકા ભેજન કરનારા, એકાસણું દ્વારા એક જ ટાઈમ ખાનારા અને ઉપવાસાદિ દ્વારા ચારે પ્રકારના આહારનો ત્યાગ કરનારાઓને આત્મા દિનપ્રતિદિન પવિત્ર બનતું જાય છે, જેનાથી પિતાના સંયમ કાળમાં એકેય પાપ સેવવાની કે ભગવાઈ ગયેલા પાપને યાદ કરવાની ઇચ્છા તેમને મુદલ હોતી નથી. તેથી જૈન સૂત્રકારે એ કહ્યું કે “સત્યજ્ઞાન જ આત્માની શક્તિ છે.” ભગવાન મહાવીરસ્વામીના સમવસરણમાં તેમની વાણી સાંભળવા માટે લાખો કરોડોની સંખ્યામાં માનવ સમુદાય એકાગ્ર થઈને બેઠે છે, જેમાંથી કેટલાય જ્ઞાની છે, કેટલાયે જ્ઞાનેચ્છું છે, અને ખાસ કરીને આ વિષયમાં દેવાધિદેવ ભગવંત શું કહે છે તે જાણવાની તમન્નાવાળા છે. ભાવદયાના ભરેલા Page #670 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મુંઃ ઉદેરાક-૩ ૬૧૫ અને જીવમાત્રને સત્યજ્ઞાનની પ્રભાવના કરવામાં દઢ પ્રતિજ્ઞાવાળા ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભે! નીચે લખેલા ભાવે આત્માથી અતિરિક્ત જડ પદાર્થમાં શું નથી પરિણમતા? સારાંશ કે આ ભાવે જીવમાં જ રહે છે કે અજીવમાં રહેતા હશે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! આ સંસારમાં ચેતન અને જડને છેડીને બીજું એકેય તત્વ નથી, કેમકે બંનેનું મિશ્રણ જ સંસાર છે, તેમ છતાં પણ બંનેના ધર્મો સર્વથા જુદા જ હોય છે. ચેતનના ધર્મો જડમાં લેતા નથી અને જડના ધર્મો ચેતનમાં નથી હોતા. - જીવમાં રહેલા ભાવેનું વર્ણન ૧ થી ૧૮ પ્રાણાતિપાતાદિ પાસ્થાનકે (૧૯) ઔત્પાતિકી બુદ્ધિ-સમય પર તાત્કાલિકી બુદ્ધિ. (૨) નચિકી બુદ્ધિ-વડાલેના વિનયથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ. (૨૧) કામિણબુદ્ધિ-કાર્ય કરતાં કરતાં જે બુદ્ધિ થાય તે. (રર) પરિણામિક-વયની પરિપક્વતાને લઈ થાય છે. (૨૩) અવગ્રહ મતિજ્ઞાન–સામે દેખાતું કંઈક છે, અર્થાત હું નથી પણ માનવ છે. (૨૪) ઈહામતિજ્ઞાન–સામેને માણસ પંજાબી હો જોઈએ. (૨૫) અવાયમતિજ્ઞાન-બીજા જ્ઞાનને પરિહાર થવાથી સામેવાળે પંજાબી જ છે. (૨૬) ધારણામતિજ્ઞાન-મસ્તિષ્કમાં તે જ્ઞાનના સંસ્કાર પડે તે. (૨૭) ઉત્થાન-આત્માની વિદ્યમાનતામાં કાયાને વ્યાપાર. Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨૮) કર્મભેતૃત્વ પદ ધારક આત્માને વ્યાપાર.. (૨૯) બળ-ભતાથી પ્રેરિત થઈને શરીરમાં પ્રયત્ન વિશેષ થાય તે. (૩૦) વીર્ય–વસ્તુ પ્રાપ્તિ માટે આત્માને પરાક્રમ વિશેષ. (૩૧) પુરુષાકાર-પુરુષાર્થ વિશેષ. (૩૨) નારકત્વ-જેનાથી સાતે નરકની પ્રાપ્તિ થાય. (૩૩) દેવત્વ-જેનાથી દેવકની પ્રાપ્તિ થાય. (૩૪) પાંચ સ્થાવર-જે કર્મથી સ્થાવરત્વ પ્રાપ્ત થાય. (૩૫) વિકલેન્દ્રિય––જેનાથી બે, ત્રણ, ચાર ઇન્દ્રિયની પ્રાપ્તિ થાય. (૩૬) જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મ. (૩૭) કૃષ્ણદિ છ લેયાઓ. (૩૮) ત્રણે દષ્ટિ. (૩૯) ચારે દર્શન. (૪૦) મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન. (૪૧) ત્રણ અજ્ઞાન. (૪૨) આહારાદિ ચાર સંજ્ઞા.. (૪૩) ઔદારિકાદિ પાંચ શરીર, ત્રણ યંગ, બે ઉપયોગ. ઉપર પ્રમાણેના તથા તેના જેવા બીજા ભાવે ચેતનમાં હોય છે, જડમાં હેતા નથી. તે ચેતના શક્તિ જે મુદલ નથી તેવા જડ પદાર્થોમાં Page #672 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૩ ૬૧૭ ઉપર્યુક્ત એકેય ભાવ હોઈ શકતું નથી. આ બધી વાતે દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ કહી છે. બીજા દર્શનવાળા જે પુરુષ અને પ્રકૃતિને માને છે તેઓ આમ કહે છે કેપુરુષ સર્વથા નિર્દોષ, નિર્લેપ, અકર્તા અને કેવળ દ્રષ્ટા હેવાથી કંઈપણ કરતું નથી, જ્યારે સંસારની માયાના નાટક જેમાં ખાવાનું, પીવાનું, ઉઠવાનું, બેસવાનું, પરણવાનું આદિની કિયાઓ રહેલી છે, તે બધી પ્રવૃતિ કરે છે જે સર્વથા જડ છે. પરંતુ ઉપરની માન્યતા તથ્ય પૂર્ણ એટલા માટે નથી કે પુરુષથી પ્રેરિત થયા વિના જડ પદાર્થ કંઈ પણ કરી શકો નથી, ચેતના શક્તિ ગયા પછી મૃત શરીરને કંઈ પણ પ્રવૃત્તિ કરતાં કોઈએ જોયું છે? શરીર અને આંખ-કાન-નાક-સ્પર્શ આદિ બધુંય પૂર્વવત્ હોવા છતાં પૂરે સંસાર એક અનુભવ કરી રહ્યો છે કે, જડ પ્રકૃતિ કેવળ સાધન છે જે પરતંત્ર હોય છે અને જીવાત્મ પિતે સ્વતંત્ર હોવાથી ક્રિયા માત્રને કર્તા છે. સાતે નારકમાં ક્રિયા કરનાર આત્મા સર્વથા સ્વતંત્ર હવાથી કર્તા છે, જેની પ્રેરણા વિના કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન કે અધિકરણદિ સર્વથા નિષ્ક્રિય છે. - બીજી વાત એ છે કે પ્રકૃતિને કર્તા માનીએ તે અઢાર પાપને પ્રકૃતિ કરે અને તેનાથી ઉપાર્જિત નરકાદિના દુઃખ (ફળ) પુરુષ આત્મા ભગવે તે શી રીતે બનવા પામશે ? અને કદાચ બને તે સંસારની બધી વ્યવસ્થામાં ગોટાળા થયા વિના રહેશે નહીં, પરંતુ અનાદિ કાળથી ચાલ્યા આવતા સંસારના સંચાલનમાં કેઈએ પણ ગડબડ થએલી જોઈ નથી, જેવાતી નથી, અને જેવાશે પણ નહીં, આ કારણથી દિવ્ય જ્ઞાનના સ્વામી દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે આત્મા પિતે જ ક્રિયાઓને કરે છે, ભગવે છે, સંસારમાં રખડે Page #673 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ છે, અને સ’સારના બધાય કર્માને નિમૂ`ળ કરી નિર્વાણપદ પણ આત્મા જ મેળવે છે. કીડા, મકાડા, ગાય, કૂતરા, કાગડા અને માનવ આફ્રિ ચેતનાવ ત ાવાથી પોતાના જીવન-મરણુ, સુખ કે દુઃખ આદિમાં સતર્ક રહે છે. રેલ ગાડીના પાટા પર કીડીએ ફરતી હોય કે સર્પ -નાળીયા-કાનખજુરા આદિ ફરતા હોય અને તે જ સમયે ગાડી આવવાના સમય થવાથી પાટા ધમધમ કરતા હોય ત્યારે તે જીવાત્માએ કોઇને પૂછ્યા વિના પણ ભયસ'જ્ઞાથી પ્રેરિત થઇ પોતાની મેળે જ પ્રાણ બચાવવા માટે પાટા ઉપરથી નીચે ઉતરવા માટે પ્રયત્ન કરે છે. જ્યારે રેલગાડીનું એન્જિન ચાહે લાખો મણ વજનને લઈ જતુ' હાય તે પણ સથા જડ હાવાથી આગળના પાટા ઉખડી ગયા છે, જોખમ છે, છતાં બિચારા એન્જિનને કંઈ પણ ખબર પડતી નથી, કેમકે જડ હાવાથી તેને જ્ઞાન–અજ્ઞાન ઉપયોગ કે સત્તા આદિ કંઇ પણ છે જ નહીં, જેથી પેાતાના નિર્ણીય પાતે કરી શકે. માટે જડ પદાર્થ માત્ર પુરુષ પ્રેરિત થઇને જ ગતિવ્રત બને છે, આ કારણે એંજિનમાં સ્વાભાવિકી ગતિ નથી પણ પ્રાયેાગિકી ગતિ છે, અને પ્રયાગ કરીને ચલાવનાર ડ્રાઈવર માનવ હાવાથી ચેતનવંત છે. Ο પ્રશ્નના સારાંશ આ છે કે જીવાત્માને પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ છે. અજીવને પુણ્યપાપાદિ નથી, તે પછી પૌદ્ગલિક પદાર્થાથી બીજા જીવનુ ઉપદ્રવણ, તાડન, તન, મારણુ, પીડન, હનન, બંધન અને છેવટે પ્રાણ વિયેાજન પણ થાય છે, પિ પુદ્દગલાના પ્રયાગ કરનારને તે જીવ હિંસા છે જ પરન્તુ જે પત્થરથી, લાખ`ડના ટૂકડાથી કે બીજા કોઈ પણ Page #674 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૩ ૬૧૯ શસ્ત્ર વડે જેનું નુકશાન થયું છે, માન્યું કે અત્યારે જડ હોવાથી તે પુદ્ગલે જીવહિંસાના માલિક બનતા નથી, તે પણ તે પત્થર, ભૂતકાળમાં ગમે તે જીવને શેષ રહેલો પગલ હેવાથી અત્યારે તે જીવ ચાહે ગમે તે અવતારમાં હશે તે પણ તેને પાપ લાગ્યા વિના રહેવાનું નથી. આ પ્રમાણે બીજા પુદ્ગલે ચાહે તે બંદુક, તલવાર, રીવર, બેમ, ધારી, કુહાડે, લાકડ, ડંડ, ચપુ, દાતરડે, દેરી, દોરડું કે ચરવળ, તથા દંડાસન પણ હોય તે એ પગલે જેના શેષ રહ્યાં હશે તેના માલિકને ચાહે તે વ્રતધારી હોય, મુનિ હોય, પ્રતિમાધારી હેય, મંદિરના ગભારામાં પરમાત્મા સામે ઉભે હોય તે પણ તે ભાગ્યશાળીને પાપની અસર થયા વિના રહેવાની નથી, અર્થાત તેને પણ પાપ લાગશે જ. ગતભવમાં કે બીજા કેઈ ભવમાં શ્રીમંતાઈને સિરાવ્યા વિના મૃત્યુ પામેલો જીવઅત્યારે ગમે ત્યાં હશે તે એ તે ભવની શેષ રહેલી શ્રીમંતાઈ દ્વારા સેવાતા પાપને ભાર તેને પણ લાગે છે. અનંત ભવેની પિતાની સ્ત્રીઓ જેને ત્યાગ જ્ઞાનવૈરાગ્યપૂર્વક કર્યો નથી માટે તે સ્ત્રીઓને આત્મા ગમે ત્યાં રહીને પાપ કરશે તેને ભાગ સ્ત્રીને ત્યાગ ન કરનારને પણ લાગે છે. અનંત સંસારની અનંત માયામાં એ જ વૈચિત્ર્ય છે કે જીવાત્માના માથા પર અનંતભવના કરેલા પાપ અને શેષ રહેલા તે તે પુદ્ગલે અ યારે જેવા જેવા પાપ કરતા હશે તે બધાય પાપથી જીવ લેપાયા વિના રહેતું નથી. આવી સ્થિતિમાં આત્મકલ્યાણ કેટલું મોંઘુ છે? અને કેટલું સેંઘુ છે? તેથી જ પૂજાની ઢાલમાં વીરવિજયજી મહારાજે લલકાર્યું છે? “તુમ આગમ આરિસ જેવતા રે લેલ. દૂર દિઠું છે શિવપુર શહેર રે.” મને સંસાર. Page #675 -------------------------------------------------------------------------- ________________ ६२० શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આંખ બંધ કરીને મંદિરમાં બેઠા હોઈએ કે કાત્સર્ગમાં બેઠા કે ઉભા હોઈએ, ત્યારે જે જે ઔદાયિક, વૈકારિક, વૈભાવિક કે તામસિક ભાવે આપણને સતાવીને ધ્યાન તેડાવતા હોય, ત્યારે તેના પ્રત્યે સૂક્ષ્મ જ્ઞાન માત્રા આપણે મૂકીએ તે જણાઈ આવશે કે આ ચાલુ ભવની માયા કરતાં પણ ભૂતકાળના ભવની ભેગવાયેલી માયા કેટલી જબરદસ્ત તાકાતવાળી હેાય છે? કયા ભવની કઈ વાત, પુદ્ગલ, સ્ત્રી, બાળક, દ્વેષી, રાગી વગેરે આપણી સામે કેવા રૂપે, કયાંથી આવીને ચડે છે, જેનાં કારણે વીતરાગના મંદિરમાં, પૌષધવ્રતમાં, કે કાલે ત્યમાં પણ આપણે રાગી અને દ્વેષી બનીને લીધેલા વ્રતને, પ્રતિજ્ઞાને તેડી નાખવા તૈયાર થઈએ છીએ અથવા તેડી પણ દઈએ છીએ. આ ભવમાં માંડેલી ગૃહસ્થાશ્રમીમાં વ્રતધારી બનીને અને ખાસ કરીને “સ્વસ્ત્રી સંતેષની મર્યાદાને કરી લીધા પછી પણ જ્યારે અમુક સમય, અમુક પરિસ્થિતિ અને અમુક સ્થાનમાં બીજી કોઈ મદમાતી સ્ત્રીને જોઈએ છીએ ત્યારે તે સ્ત્રીનું શરીર પુગલ આ ભવમાં આપણું વિલાસમાં નથી આવવાનું છતાં પણ આપણું રમે રેમમાં ચંચલતા કયાંથી આવી? તે યદિ પૂર્વભવની રાગ સંબંધવાળી હશે? તે તેને પક્ષપાત કરવાની અને દ્વેષ સંબંધવાળી હશે? તે તેને તિરસ્કારવાની વૃતિ અને પ્રવૃતિ કયાંથી અને કેવી રીતે થઈ? મન-વચન અને કાયાના પાપને ત્યાગ કર્યા પછી અને ચૌરાસી આશાતનાને ખ્યાલ બરાબર છે તે દેરાસરમાં આવ્યા પછી અમુક પ્રસંગના કારણે આપણે રાગદ્વેષમાં તણુઈ જઈએ છીએ, તે સમયે શેડો વિચાર કરીએ તે જણાઈ આવશે કે Page #676 -------------------------------------------------------------------------- ________________ ૬૨૧ શતક ૨૦ મુંઃ ઉદ્દેશક-૩ નિર્ણત કરેલી પ્રતિજ્ઞાને તેડાવી મંદિરના ઓટલા ઉપર, રંગમંડપમાં કે ગભારામાં પણ પૌગલિક પ્રસંગના કારણે આપણને શા માટે રેષ આવે છે? પ્રસંગ પૌગલિકના હેય કે ચેતનાવંત માણસને હોય તે એ તે સમય પૂરતા તે તમને રેષવાળા કરી દે છે અને ધર્મધ્યાનથી ભ્રષ્ટ કરી આર્તધ્યાન તરફ લઈ જનારા બને છે. માન્યું કે પૌગલિક પ્રસંગ સાથે તમને વ્યક્તિગત સંબંધ ન હતા, તેઓ તમને ધર્મ ધ્યાનથી ચલીત કરાવનાર તે બંનેને તમારા પહેલા ભવની સાથે કંઈ ને કોઈ સંબંધ તે જરૂર હોવો જ જોઈએ. ઈત્યાદિ અગણિત કારણેને આપણે સ્પષ્ટરૂપે ન પણ જાણીએ તે યે તે તમારા જીવનને બગાડવા માટે નિમિત્ત તે બને જ છે. આ બધાય અગમ્ય કારણેના સાક્ષાત્કારને કરનાર કેવળી ભગવતે ભવ આલેયણાની, વારે વારે મિચ્છામિ દુક્કડમની, થયેલા અપરાધેની માફી માંગવાની અને ધીમે ધીમે તે પાપને ત્યાગવાની ભલામણ જે કરી છે તે ઉપરના કારણેને લઈને સર્વથા સાર્થક બનવા પામે છે. ગર્ભગત જીવને વર્ણાદિ કેટલા ? - હે પ્રભે! ગર્ભમાં આવેલા જીવને વણે, રસ, ગધે અને સ્પર્શે કેટલી સંખ્યામાં હોય છે? - જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! ગર્ભગત જીવને પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ હોય છે, કેમકે કર્મોના કારણે શરીર સંબંધથી અપાયેલા જીવને શરીર લીધા વિના છુટકે નથી, તે માટે તેનામાં ધિય વદિ હોય છે. * * * Page #677 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ -- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વધારે હકીકત બારમા શતકના પાંચમા ઉદ્દેશામાં જેઈ જવાની ભલામણ કરી છે. યાવત્ જ્યાં સુધી કર્મોની વર્ગણા અને પરંપરા છે ત્યાં સુધી શરીર છે. ભગવંતની વાણી સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે, હે પ્રત્યે ! આપની વાણી સત્ય છે. અને શ્રદ્ધામાં ઉતારીએ છીએ. હા શતક ૨૦ને ઉશે ત્રીજો પૂર્ણ. Moછ શતક ૨૦ મું : ઉદ્દેશક-૪ ઇન્દ્રિયની વૃદ્ધિ કેટલા પ્રકારની છે? ' જવાબમાં ભગવંતે પાંચ પ્રકારે કહી છે. તે આ પ્રમાણેશ્રોત્રેન્દ્રિયાપચય, નેગેન્દ્રિપચય, રસને ક્રિયાપચય, ઘ્રાણેન્દ્રિ પચય અને સ્પર્શેન્દ્રિપચય, શેષ વાત પ્રજ્ઞાપન સૂત્રના ૧૫માં પદના બીજા ઉદ્દેશાથી જાણવા માટે ભલામણ કરાઈ છે. જેનાથી ઈન્દ્રિયને પુદ્ગલેનું ગ્રહણ થાય તે ઇન્દ્રિયાપચય છે. ઉપચય એટલે વૃદ્ધિ. પૂર્વભવમાં ઉપાર્જન કરેલા ઇન્દ્રિય પર્યાપ્તિ નામકર્મને આધીન થઈને તથા પ્રતિ સમયે ગ્રહણ કરાતા ઇન્દ્રિય પુદ્ગલેથી તેને ઉપચય થાય છે. શતક ૨૦ નો ઉદ્દેશ ચોથા પૂર્ણજ www Page #678 -------------------------------------------------------------------------- ________________ શતક ર૦ મું : ઉદ્દેશક–૫ પરમાણુમાં વદિ કેટલા? વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચારે પુગમાં જ હોય છે, તેથી ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો ! પુદ્ગલ પરમાણુમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેટલા હોય છે? જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! યુગલના એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ અવશ્યમેવ રહેલા હોય છે, જે બધાયના વીશ ભેદ છે. જેમાંથી પરમાણુમાં પાંચ ગુણ અને સ્કંધમાં વીશ ગુણની વિદ્યમાનતા જાણવી. દ્વિ પ્રદેશિકથી લઈ અનંત પ્રદેશિક ઔધો જાણવા. એટલે કે એક પરમાણુ બીજા પરમાણુને મળે તે દ્વિ પ્રદેશિક આ પ્રમાણે જ અનંત પરમાણુ ભેગા થાય તે અનંત પ્રદેશિક સ્કંધ કહેવાય છે. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર સ્પર્શેમાંથી પરમાણુમાં બે સ્પર્શ જ જાણવા. શીત અને ઉષ્ણુ તથા સ્નિગ્ધ અને રૂક્ષ પરસ્પર વિરોધી હેવાથી બેમાંથી એક સ્પર્શ જાણ. જેમકે શીત અને સ્નિગ્ધ, ઉષ્ણુ અને સ્નિગ્ધ, શીત અને રૂક્ષ, તથા ઉષ્ણ અને રૂક્ષ. પરસ્પર વિરુદ્ધ બે પરમાણુ જ્યારે ભેગા મળે તેને અંધ કહેવાય છે, જેની ચર્ચા પહેલા અને બીજા ભાગમાં કરી છે. ભેગા થનારા પરમાણમાં કોઈ પરમાણુ કાળ, ધૂળે, પીળ, નીલે, અને રાતે આમાંથી એક વર્ણવાળ હોય, પાંચ રસમાંથી એક રસવાળે, બે ગંધમાંથી એક ગંધવાળે અને ચાર સ્થશમાં બે સ્પર્શ હેય. આ પ્રમાણે પાંચ ગુણ સમજવા. Page #679 -------------------------------------------------------------------------- ________________ ६२४ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પરમાણુમાં કાર્યત્વ રહેલું હોવાથી, સ્કંધ જે વર્ણને હશે તેનાથી છુટા પડેલા પરમાણુમાં પણ તે જ વર્ણ રહેશે, જેમકે કાળા રંગને સ્કંધ હોય તે તેને પરમાણુ પણ તે વર્ણને જ હશે. એટલે તે પરમાણુ કાળા વર્ણવાળે કહેવાશે. આ પ્રમાણે બીજા વર્ણ માટે પણ જાણવુ. પાંચ રસ, બે ગંધ, અને સ્પર્શમાંથી ગમે તે રસ, ગંધ કે સ્પર્શ હશે પરમાણુમાં પણ તે જ રસાદિ રહેશે. સ્પર્શમાં કાં તે સ્નિગ્ધ અને કાં તે રૂક્ષ આ બન્ને વર્ણમાં એક સ્પર્શ સાથે શીત અને ઉષ્ણમાંથી એક શેષ રહેતા બે સ્પર્શ અને ઉપરના ત્રણ ગુણ મળતા પાંચ ગુણ પરમાણુના સમજવા. પરમાણુમાં કારણત્વ પણ રહેલું હોવાથી બે પરમાણુ જ્યારે ભેગા મળશે ત્યારે તે કાં તે સ્નિગ્ધ હશે કાં રૂક્ષ હશે. પણું બને પરમાણુ રૂક્ષ હતા કે બને સ્નિગ્ધ હોતા બંધ થતું નથી અને એકલે પરમાણુ સંસાર માટે કંઈ પણ કરવા માટે ક્ષમતાવાળે નથી. પણ સ્કંધ કે સ્કથી સંસારને વ્યવહાર ચાલે છે. તે બધામાં વર્ણાદિ માટેની વ્યવસ્થા નીચે પ્રમાણે છે. ભગવંતે ફરમાવ્યું કે જ્યારે બે પરમાણુ ભેગા મળે ત્યારે તે બન્ને એક જ વર્ણના, એક જ રસના, એક જ ગંધના હોય અને સ્પર્શ પણ સમાન હોય તે દ્વિપ્રદેશિક સ્કંધ પણ એક વર્ણ, એક ગંધ, એકરસ અને સ્પર્શ બેની સંભાવના જાણવી. પરંતુ ભેગા મળતા બને પરમાણુ જુદા જુદા વર્ણના હોય જેમ એક પરમાણુ કાળે અને બીજો છે, એક તીખા રસને, બીજે કડવા રસને. એક સુગંધ, બીજે દુધ. ત્યારે ઢિપ્રદેશિક સ્કંધ પણ બે વર્ણ, બે રસ અને બે ગધને કહેવાશે, સ્પર્શ—બે-ત્રણ કે ચાર હોય છે. આને સ્પષ્ટાથે આ Page #680 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું: ઉદ્દેશક-પ ૬૨૫ પ્રમાણે છે. બીજા પરમાણુને મળવાવાળે કદાચ ધે વર્ણવાળો હોય તે મરનાર પરમાણુ પાંચ વર્ણમાં ગમે તે વર્ણને હાઈ શકે છે. સામે વાળે તીખા રસને હેય તે મળનાર પાંચ રસમાંથી ગમે તે રસનો હોય, ગંધ માટે પણ ઉપર પ્રમાણે જાણવું. સ્પર્શની વ્યાખ્યા નીચે પ્રમાણે જાણવી. મળવાવાળો કદાચ સ્નિગ્ધ હોય તે મળનાર બીજે પરમાણુ રૂક્ષ હવે જોઈએ અને શીત કે ઉષ્ણુમાંથી ગમે તે હોય ત્યારે સ્કંધ બે સ્પર્શવાળ કહેવાશે; જેમ શીતસ્નિગ્ધ, શીત+રૂક્ષ, ઉષ્ણ+સ્નિગ્ધ તથા ઉષ્ણ+રૂક્ષ. આ ઢિપ્રદેશિક સ્કંધમાં ત્રણ સ્પર્શ નીચે પ્રમાણે થશે. સર્વા શે તે બંને પરમાણુ શીત હોય ત્યારે એક દેશમાં સ્નિગ્ધ અને બીજા દેશમાં રૂક્ષ પણ હતા ત્રણ સ્પર્શ થશે. ચાર સ્પર્શ આ પ્રમાણે, એક દેશ શીત, બીજે ઉષ્ણ અને બંનેમાંથી એક દેશ સ્નિગ્ધ અને બીજો રૂક્ષ હતા દ્વિપ્રદેશિક સ્કંધ ચાર સ્પર્શ. વાળે પણ થશે. શેષ વર્ણન મૂળ સૂત્રથી જાણવું. ત્રિપ્રદેશિક કંધ માટે ભગવંતે કહ્યું કે તેમાં કદાચ એક બે કે ત્રણ વર્ણ હોઈ શકે છે. મળનારા ત્રણે પરમાણુ એક જ વર્ણના હેતા ત્રિપ્રદેશિક સ્કંધ પણ એક વર્ણવાળે રહેશે, એક પરમાણુમાં એક વર્ણ અને મળનારા અને પરમાણુમાં બીજી જાતને એક જ વર્ણ હતા બે વર્ણ અને ત્રણે પરમાણુ જુદા જુદા વર્ણોથી ત્રણ વર્ણવાળે ત્રિપ્રદેશિક સ્કંધ બનશે. રસ ગંધ અને સ્પર્શ માટે ઉપરની કલ્પના કરવી. આ પ્રમાણે અનંત પ્રદેશિક સ્કંધ માટે પણ જાણવું જે મૂળ પાઠમાં સ્પષ્ટ છે. પરમાણુ કેટલા પ્રકારે છે? ભગવંતે નીચે પ્રમાણે ચાર પ્રકારે પરમાણુ કહ્યાં છે - Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દ્રવ્ય પરમાણુ, ક્ષેત્ર પરમાણુ, કાળે પરમાણુ, ભાવ પરમાણ. - દ્રવ્ય પરમાણુ –અદેવ, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય રૂપે ચાર પ્રકારના છે. ક્ષેત્ર પરમાણુ -અનઈ સરખી સંખ્યાને અભાવ હોવાથી પરમાણુને અર્ધો ભાગ હેતું નથી. અમધ્ય–વિષમ સંખ્યાને પણ અભાવ હોવાથી તેને મધ્યભાગ પણ હેતે નથી. અપ્રદેશ—એક પ્રદેશથી અતિરિક્ત બીજાને અભાવ હેવાથી તે અપ્રદેશી છે. - અવિભાગિમ–સ્વયં એક પ્રદેશિક જ હોવાથી બીજા પ્રદેશને અભાવ છે. " કાળ પરમાણુ –કાળની અપેક્ષાએ અવર્ણ, અગંધ, અરસ અને અસ્પર્શ હોય છે. યદ્યપિ પરમાણુ વર્ણાદિથીયુક્ત હોય છે તે પણ તેની વિવક્ષા અહીં કરી નથી. , ભાવ પરમાણુ –વર્ણાદિ સમ્પન્ન છે. Page #682 -------------------------------------------------------------------------- ________________ શતક ર૦ મું : ઉદ્દેશક-૬ ' પૃથ્વીકાયિકાદિના ઉત્પાદ માટે વક્તવ્યતા : હે પ્રભે ! રત્નપ્રભા તથા શર્કરા પ્રભા નરક પૃથ્વીની વચ્ચે રહેલે પૃથ્વીકાયિક જીવ મરણ સમુદુઘાત કરી સૌધર્મ દેવલેકમાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થવા ગ્ય છે? ઉત્પન્નાન્ડર આહાર કરે ? અથવા પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે? જવાબમાં ભગવંતે કહ્યું કે પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે અથવા ઉતપન્ન થયા પછી આહાર કરે છે. અતિતીવ્ર મરણત દુઃખથી પીડિત જીવ અન્તર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય શેષ રહે ત્યારે આત્મપ્રદેશથી મુખાદિ છિદ્રોને પૂરી દે છે, પહોળાઈ અને જાડાઈ શરીર જેટલી રાખે છે અને લંબાઈમાં જે સ્થાને ઉત્પન્ન થવાનું છે તેટલા ક્ષેત્રને વ્યાપીને અન્તર્મુહૂર્તમાં મરણ પામે અને આયુષ્ય કર્મના ઘણા પુદુગલેને નાશ કરે છે તેને મરણત સમુદ્દઘાત કહે છે. કેઈ એક જીવ સમુઘાત કરીને ભવાંતરમાં ઉત્પન્ન થાય છે. પછી આહાર કરે છે તથા શરીરની રચના કરે છે. કોઈ બીજે જીવ સમુદ્દઘાત કર્યા પછી પાછો પોતાનાં શરીરમાં આવીને ફરીથી સમુદ્દઘાત કરી ભવાંતરમાં ઉત્પન્ન થાય છે. જીને સમુદ્ધાત બે પ્રકારે છે, જ્યારે દેશથી સમુદુઘાત કરે છે ત્યારે મરણ સમુદ્રઘાતથી નિવૃત થઈ, પહેલાનાં શરીરને છેડી દડાની ગતિથી જાય છે. માટે પહેલા ઉત્પન્ન થાય છે પછી આહાર કરે છે પરન્તુ સર્વ સમુદ્દઘાતમાં ઇલિકા ગતિએ ત્યાં જાય છે. પછી Page #683 -------------------------------------------------------------------------- ________________ १२८ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શરીરને ત્યાગ કરે છે, તે કારણે પહેલા આહાર કરે પછી ઉત્પન્ન થાય છે. આજ ક્રમે રત્નપ્રભા-શર્કરા પ્રજાની વચ્ચે સમુદુઘાત કરતે પૃથ્વીકાયિક ઈશાન કલ્પમાં યાવત્ ઈષત્ પ્રાગૂ ભારા સુધી જાણવું પૃથ્વીકાયિક જીવ, સૌધર્મ, ઈશાન, સનકુમાર મહેન્દ્ર, કલ્પની વચ્ચે મરણ સમુઘાત કરીને પહેલી ભૂમિમાં પૃથ્વી કાયિકરૂપે ઉત્પતિ પહેલાની જેમ સમજવી, યાવત્ શર્કરા પ્રભાથી સાતમી સુધી. - અપકાયિક જીવે માટે પણ ઉપર પ્રમાણે તથા સાતેપૃથ્વીઓના ઘનેદધિ અને ઘને દધિ વલમાં પણ પૂર્વવત. આ તક ઉદ્દેશ છો પણ તે Page #684 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૭ બંધ માટેની વિશેષ વક્તવ્યતા હે પ્રભે! બંધ કેટલા પ્રકારે છે? જવાબમાં ભગવંતે નીચે પ્રમાણે ત્રણ બધે કહ્યા છે. (૧) જીવ પ્રગ બંધ -મન, વચન અને કાયાના સૂક્ષમ કે બાદર વ્યાપારે વડે કર્મ પુદ્ગલેને આત્માની સાથે જે સંબંધ થાય છે તે જીવ પ્રાગ બંધ છે. (૨) અનંતર બંધ-કર્મ પુદ્ગલેને બંધ થયા પછીના સમયે જે બંધ થાય તે અનંતર બંધ છે. (૩) પરંપર બંધ-અને દ્વિતીયાદિ સમયે થતા બંધને પરંપર બંધ કહેવાય છે. આ ત્રણે બંધ ૨૪ દંડક માટે જાણવા. ધ:-આ સૂત્રથી કર્મોને બંધ જીવાત્માના મન-વચન અને કાયાના વ્યાપારને આધીન છે, પરંતુ ઈશ્વરને આધીન નથી માટે સ્વતંત્ર છે. ઈશ્વર સૌથી પહેલા માણસની બુદ્ધિ બગાડે છે, ત્યાર પછી તે માણસ દુષ્કૃત્યને કરે છે” આ સિદ્ધાંત સત્ય નથી કેમકે ભવભવાંતરના પોતાના જ કરેલા જ્ઞાનાવણયાદિના કારણે માણસ દુર્બુદ્ધિને માલિક બનીને પુન:પુનઃ જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે. કેમકે તેના અવા-તર ભેદમાં મતિજ્ઞાનાવરણીય કર્મ પણ સમાહિત હેવાથી તેની તીવ્રતાના કારણે માણસની Page #685 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બુદ્ધિ મલિન, પાપભુખી, હિંસક, વૈર-વિરોધ વર્ધક અને તામસિક હેવાથી તે હંમેશા દુબુદ્ધિમય જ રહેવા પામે છે. ગ્રેવીસ દંડમાં ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીયાદિ કર્મને બંધ પણ ત્રણ પ્રકારે છે. અહીં (૧) ઉદયમાં આવેલા જ્ઞાનાવરણીય મને બંધ પૂર્વ કાળની અપેક્ષાએ જાણ. (૨) વિપાક અને પ્રદેશ આ બન્ને રીતે જ્ઞાનાવરણીય કર્મ વેદાય છે. અહીં વિપાકેદયે વેદવા લાયક કર્મને બંધ સમજ. (૩) જ્ઞાનાવરણીયના ઉદયમાં જે કર્મ બંધાય કે વેદાય તેને બંધ જાણ. (ટીકાકાર) વીશે દંડકમાં ઉદય પ્રાપ્ત સ્ત્રીવેદને અને ઉપચારથી પુરુષ તથા નપુંસકવેદના બંધ યથાયોગ્ય જાણવા. તવ દર્શનમોહનીય, ચારિત્રહનીય, દારિકાદિ શરીર, આહારાદિ સંજ્ઞા, કૃષ્ણાદિ લેશ્યા, સમ્યમિચ્યા અને મિશ્રદષ્ટિ, મતિજ્ઞાનાદિ જ્ઞાન, ત્રણ અજ્ઞાન આદિન બંધ ત્રણ પ્રકારે પૂર્વવત્ જાણ. અહીં દષ્ટિ, અજ્ઞાન, અપૌગલિક છે માટે આ સૂત્રમાં બંધને અર્થ સંબંધ માત્રથી વિવક્ષિત જાણુ. છેશતક ૨૦ નો ઉદેશ સાતમે પૂર્ણ Page #686 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૮ કર્મભૂમિ આદિ માટેની વકતવ્યતા ' જવાબમાં ભગવંતે, પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ રૂપે પંદર કર્મભૂમિઓ કહી છે. જ્યાં (૧) અસિ-તલવાર, ચપુ, કુહાડે, બાણ, આદિ શસ્ત્રો વિદ્યમાન હોય છે અને તેને ઉપયોગ કરનારા પણ છે. (૨) મસિ –લેખનાદિના સાધને હોય છે. (૩) કસિ –ખેતીવાડી, બાગ, વાડી આદિ હોય છે, ઉપરના ત્રણે કર્મો હેવાથી તે કર્મભૂમિ કહેવાય છે. આ ક્ષેત્રમાં જન્મેલા માનવીને રાગ છે, કેષ છે, માટે કર્મોને બાંધે છે અને જ્યારે સંસારથી કંટાળે છે ત્યારે વૈરાગ્યવાસિત થઈને કર્મોનું હનન કરે છે. જ્યાં રાગદ્વેષની પ્રક્રિયા હોય છે ત્યાં વૈરાગ્યાદિની પ્રાદુર્ભુતિ પણ હોય છે. જંબુદ્વિીપમાં છ પર્વતેની વચ્ચે સાત ક્ષેત્રે રહેલા છે, તેમાંથી ભરત, ઐરાવત અને મહાવિદેહને કર્મભૂમિ કહી છે. જમ્બુદ્વીપ, ઘાતકીખંડ અને પુષ્પરાવર્તમાં પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહની સંખ્યા ગણતાં પંદર ભૂમિઓ થાય છે. જ્યાં ઉપરોક્ત પદાર્થો નથી તેવાં હૈમવત, હરણ્યવત, હરિવર્ષ, રમ્યફ, દેવકુરૂ તથા ઉતરકુરૂ, આ છ ક્ષેત્રે પણ પાંચ પાંચની સંખ્યામાં હેવાથી અકર્મભૂમિઓની સંખ્યા ત્રીશની કહેવાઈ છે. જ્યાં પુણ્ય કર્મની પ્રચુરતા હોવાથી આ ક્ષેત્રે ભેગભૂમિ કહેવાય છે. મહાવિદેહ ક્ષેત્ર કર્મભૂમિ છે છતાં તત્રસ્થ દેવકુરૂ અને ઉતરકુરૂ નામની બે અકર્મભૂમિઓ પણ Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩ કહેવાઈ છે. આમાં મનુષ્યેાના જ ભેદ તરીકે યુગલિયાએ જન્મે છે, તેઓ ભાગ પ્રધાન હેાવાથી અરિહૅતાના ધર્મની યાગસાધના મુદ્દલ કરી શકતા નથી, પુણ્યકર્મોની પ્રચુરતાના કારણે કષાયભાવ પણ મંદ હાય છે તેથી દેવગતિ તેમને માટે નિયમા છે. કેમકે ચેગ અને ભેગ એક સાથે રહેતા નથી. તેમ છતાં પણ જુગાર, માંસ ભાજન, શરાબપાન આદિના કારણે નરકભૂમિ પણ નકારી શકાતી નથી. તેા પછી મનુષ્યાને માટે શું પૂછવાનું ? ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની મર્યાદા ભરત અને અરાવત ક્ષેત્રને માટે છે, જ્યારે મહાવિદેડુ ક્ષેત્રમાં સદૈવ ચેાથે આરે છે. મહાવિદેહ ક્ષેત્ર અને પાંચ ભરત તથા પાંચ ઐરાવત ક્ષેત્રના વચલા ખાવીશ તીથ કરેા પાંચ મહાવ્રત અને સપ્રતિક્રમણ ધર્મના ઉપદેશ કરતા નથી. જ્યારે પહેલા અને છેલ્લા તીથંકરે પાંચ મહાવ્રતના ઉપદેશ કરે છે અને મહાવિદેહમાં ચાર ત્રતાના ધમ છે. જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં આ ચાલુ અવસર્પિણી કાળમાં ઋષભ, અજિત, સભવ, અભિનંદન, સુમતિ, સુપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભુ, પુષ્પદ'ત, (સુવિધિ) શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમી, પાર્શ્વ અને વધુ માન નામે ચાવીસ તીથ કર થયા છે. ઉપરના ચેાવીશ તીથ કરાના અંતરા તેવીશ (૨૩) જાણવા. જેમ ઋષભ અને અજિતના અંતર, અજિત અને સંભવના, તેમ પાર્શ્વ અને વધુ માનના અતર આમાંથી ઋષભથી ચ`દ્રપ્રભ સુધી અને શાંતિનાથથી મહાવીરસ્વામી સુધી આઠ આઠે અંતરામાં કાલિક શ્રુતના વિચ્છેદ થયા નથી. જ્યારે સુવિધિનાથથી ધર્મનાથ સુધીના સાત અંતરામાં કાલિક શ્રુતનો વિચ્છેદ થયા છે. Page #688 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૮ ૬૩૩ જેનું અધ્યયન દિવસ અને રાત્રિના પહેલા અને છેલ્લા પહેરમાં થાય તે આચારાંગાદિ કાલિકશ્રુત કહેવાય છે અને બધા કાળે જેનું અધ્યયન થાય તે દશવૈકાલિકાદિ ઉત્કાલિક શ્રુત છે. જ્યારે દષ્ટિવાદને વિચ્છેદ બધાય અંતરમાં જાણ. મહાવીરસ્વામીનું પૂર્વાગત શ્રત એક હજાર વર્ષ સુધી રહેશે. જ્યારે બીજા તીર્થકરોમાંથી કેટલાકને સંખ્યાતા અને કેટલાકને અસંખ્યાત કાળ જાણે. મહાવીરસ્વામીનું શાસન એકવીસ હજાર વર્ષ સુધી રહેશે જ્યારે આવતી ઉત્સર્પિણીના છેલા તીર્થંકરનું શાસન હજાર વર્ષ જુન એક લાખ પૂર્વને જાણ. જેમકે ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાળા રાષભદેવે ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થાશ્રમમાં રહી છેલ્લા પૂર્વમાં દીક્ષા લીધી અને હજાર વર્ષ છદ્મસ્થ રહ્યાં ત્યાર પછી કેવળજ્ઞાન થયું. અરિહંતે નિયમા તીર્થંકર હોય છે, પણ તીર્થ હોતા નથી. જ્યારે સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા તીર્થ છે. મહાવ્રતધારીની જેમ અણુવ્રતધારી પણ તીર્થ સ્વરૂપ છે. - અરિહંતે નિયમા પ્રવચની હોય છે, જ્યારે આચારાંગાદિ પ્રવચન છે. ઉગ્ર, ભગ, રાજન્ય, ઈક્ષવાકુ, જ્ઞાન, કૌરવ્ય કુળના ક્ષત્રિયે યદિ જૈન શાસનને માન્ય કરે તે સિદ્ધ બુદ્ધ યાવત્ નિર્વાણ પામે છે. જ્યારે કેટલાક દેવલેકમાં જાય છે. જ શતક ૨૦ ને ઉદેશે આઠમો પૂર્ણ. Page #689 -------------------------------------------------------------------------- ________________ શતક ર૦ મું : ઉદ્દેશક-૯ વિદ્યા તથા ચારણેની વક્તવ્યતા હે પ્રભે! ચારણે કેટલા કહ્યાં છે? જવાબમાં ભગવંતે વિદ્યાચારણ તથા જ ઘાચારણ રૂપે બે પ્રકારે કહ્યાં છે. પોતાની લબ્ધિથી આકાશમાગે અતિવાય ગમન કરવાની શક્તિ વિશેષના માલિકને ચારણ મુનિ કહેવાય છે. તેમાં પૂર્વગત શ્રુતદ્વારા ગમન કરનારને વિદ્યાચારણ અને જંઘાના વ્યાપારથી ગમન કરનારને જંઘાચારણ કહેવાય છે. ભગવંતે ફરમાવ્યું કે નિરંતર છઠ્ઠ (બે ઉપવાસ)ની તપશ્ચર્યા વડે અને પૂર્વગત મૃતરૂ૫ વિદ્યા વડે તપલબ્ધિને પ્રાપ્ત થયેલે મુનિ વિદ્યાચારણ છે. જેની આકાશમાં ફરવાની શક્તિ ત્રણ લાખ, સેળ હજાર, બસે સત્યાવીશ એજનની પરિધિવાળા જબુદ્વીપને કેઈ મહદ્ધિક દેવ “આ કરૂં છું” એમ ત્રણ ચપટી વગાડે તેટલા કાળમાં આ મુનિ ત્રણવાર જંબુદ્વીપની પરિધિને ગતિ વડે પૂર્ણ કરે છે. તેમની તિર્યગતિ એક ઉત્પાત વડે માનુષતર પર્વત ઉપર સ્થિર રહે છે અને ત્યાંના ચૈત્ય (જિનેશ્વર દેવના મંદિરે)ને વાંદી બીજા ઉત્પાતે નંદીશ્વરદ્વીપના ચૈત્યને વાંદી ત્યાંથી ત્રીજા ઉત્પાતે પાછા પિતાના સ્થાને આવે છે. આજને માનવ એકાદ ફૂટ ક્ષેત્રમાં પિતાનું પગલું માંડી શકે છે જ્યારે સાત્વિક તપ-જપ-જ્ઞાન તથા પૂર્વજ્ઞાન આદિથી લબ્ધિ સંપન્ન મુનિ એક પગલે માનુષેતર, બીજે નંદીશ્વર અને ત્રીજે પગલે પિતાના સ્થાને આવી જાય છે. Page #690 -------------------------------------------------------------------------- ________________ ૬૩૫ શતક ૨૦ મુંઃ ઉદ્દેશક-૯ એક ઉત્પાતે નંદનવન, બીજે પાંડકવન અને ત્રીજે પિતાના સ્થાને આવે છે. શાશ્વત–અશાશ્વત જિન મંદિરોને જુહારવા માટે લબ્ધિસમ્પન્ન મુનિની આ ગતિ છે. આ પ્રમાણે અરિહંત મંદિરને વાંદી નમીને પવિત્રાનુષ્ઠાન કયે છતે પણ ગમનાગમનનું પ્રતિક્રમણ જે કરવામાં આવે તે તે આરાધક છે, અન્યથા આરાધક નથી થતાં, સારાંશ કે સારામાં સારા શુદ્ધાનુષ્ઠાનેનું પ્રતિક્રમણ આવશ્યક છે. નિરંતર અહમ અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) વડે જે લબ્ધિ પ્રાપ્ત થાય તે જંઘા ચારણ છે. વિદ્યાચારણની લબ્ધિથી જંઘા ચારણની લબ્ધિ વિશેષ અધિક હોય છે, માટે દેવની ત્રણ ચપટીમાં આ મુનિ ૨૧ વાર પ્રદક્ષિણા કરે છે. એક ઉત્પાત વડે રચકવર દ્વીપ, બીજે નંદીશ્વર દ્વીપ અને ત્રીજા ઉત્પાતે પિતાના સ્થાને આવી જાય છે. આ શતક ૨૦ ને ઉદેશે નવમે પૂર્ણ. આ S Page #691 -------------------------------------------------------------------------- ________________ શતક ર૦ મું : ઉદ્દેશક-૧૦ આયુષ્યાદિ માટેની વક્તવ્યતા હે પ્રભે! છ સેપક્રમ આયુષ્યવાળા છે કે નિરુપક્રમ આયુષ્યવાળા છે ? જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! જ બને પ્રકારના આયુષ્યવાળા છે. નારકે, દે, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્ય અને મનુષ્ય, ઉત્તમ પુરુષ, અને ચરમ શરીરવાળા-નિરૂપકમી આયુષ્યવાળા જ હોય છે, શેષ બધાય છે અને પ્રકારના જાણવા. સમય પૂર્ણ થયા પહેલા, શસ્ત્ર, વિષ, પર્વત ઉપરથી પડવું. નદી, વાવડીમાં પડવું, સર્પ, વાઘ, સિંહ આદિથી મરવું, વધારે ભૂખ તરસથી મરવું આદિ થાય તે સેપક્રમ અર્થાત્ મરવાના નિમિત્તો મલ્ય વચ્ચે જ યાત્રા સંકેલી લેવી તે સેપક્રમ આયુષ્યને આભારી છે. નારકે નરકમાં આત્મા ક્રમ પરોપકમ અને નિરૂપકમ વડે ઉત્પન્ન થાય છે. પિત પિતાના વડે પૂર્વભવના આયુષ્યને ઘટાડી ઉત્પન્ન થાય તે આ પકેમ કહેવાય છે. બીજા વડે પૂર્વભવનું આયુષ્ય ઘટાડી ઉત્પન્ન થાય તે પરોપકમ અને આયુષ્યને ઘટાડ્યા વિના ઉત્પન્ન થાય તે નિરુપમ છે. Page #692 -------------------------------------------------------------------------- ________________ ૬૩૭ શતક ૨૦ મું: ઉદ્દેશક-૧૦ નારકે નરકમાંથી કેવળ નિરુપક્રમ વડે જ ઉદ્વતે છે. પણ પિતાની મેળે કે પારકા વડે તેમના આયુષ્યને ક્ષય થતું નથી. દેવે માટે પણ જાણવું. જ્યારે પૃથ્વીકાયિકેથી લઈ મનુષ્ય સુધીના છ ત્રણે પ્રકારે ઉદ્વતે છે. નારકો કતિ સંચિત, અતિ સંચિત અને અવ્યક્ત સંચિત હોય છે. બીજી ગતિમાંથી આવી એક સમયે સંખ્યાતા ઉત્પન્ન થાય તે કતિ સંચિત કહેવાય છે. અસંખ્યાતા ઉત્પન્ન થાય તે અકતિ સંચિત અને એક જ ઉત્પન્ન થાય તે અવ્યક્ત સંચિત જેમાં બે સંખ્યાથી શીર્ષ પહેલિકા સુધી ગણત્રી થાય તે સંખ્યાતા કહેવાય છે, અને ત્યાર પછી અસંખ્યાતા. નારકો ત્રણ પ્રકારના છે કેમકે એક સમયે એકથી લઈ અસંખ્યાતા સુધીના જીવે નરકમાં જનારા હોય છે. પૃથ્વીકાયિકાદિ પાંચ દંડક અકતિસંચિત છે. કારણ કે એક સમયમાં અસંખ્યાતા ઉત્પન્ન થાય છે અને વનસ્પતિકાયિક અનંત છે. સિદ્ધાત્માઓ અકતિ સંચિત નથી કેમકે એક સમયે એકથી લઈ સંખ્યાત સુધી જી સિદ્ધ બને છે. ઋષભદેવના નિર્વાણ સમયે ૧૦૮ સંખ્યામાં સિદ્ધ થયાં છે, જય હો સિદ્ધ ભગવંતને ! અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારા પુણ્યાત્માઓને ! પણ શતક ૨૦ ને દશમો ઉદેશ પૂણું. Page #693 -------------------------------------------------------------------------- ________________ - સમાપ્તિ વચન અજ્ઞાનીઓના અજ્ઞાનાંધકારને ભેદવામાં ઝળહળ સૂર્ય જેવા સંયમ અને બ્રહ્મચર્યની સાધના વડે ચમકતા શુકના તારા જેવા, ઉપદેશામૃત વડે જીવાત્માઓના કષાયને શાંત કરવામાં ચન્દ્ર જેવા, જર્મન, ફ્રાંસ, ઈટાલી, અમેરિકા, યુરેપ આદિ દેશના વિદ્વાનોને જૈન ધર્મને પરિચય કરાવવામાં બ્રહ્મા જેવા. સ્યાદ્વાદ-નયાદિ તત્વ દ્વારા ભારતીય વિદ્વાનની ધાર્મિક રક્ષા કરવામાં વિષ્ણુ જેવા, અને અજ્ઞાન-મિથ્યાભ્રમ તથા રૂઢીવાદને દફનાવવામાં શંકર જેવા શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, દેવાધિદેવ, ભગવાન મહાવીરસ્વામીની ૭૪ મી પાટપરંપરાને દેદીપ્યમાન કરી જગતમાં અમર થયા છે. તેમના ઘણું શિખ્યામાં, શાસનદીપક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ પિતાની સાહિત્ય રચના, વકતૃત્વકળા આદિ સદ્દગુણેથી જૈન જૈનેતરમાં પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલા હતાં. તેમના શિષ્ય ન્યાય વ્યાકરણ કાવ્ય તીર્થ પંન્યાસ શ્રી પૂર્ણનન્દવિજયજીએ (કુમારશ્રમણે) પિતાના અતજ્ઞાનના અભ્યાસ માટે, મતિજ્ઞાનના વિકાસ માટે અને સ્વાધ્યાયની વૃદ્ધિ માટે ભગવતી સૂત્ર જેવા આગમ ગ્રન્થ ઉપર યથામતિ વિવેચના કરી છે. शुभं भूयात् सर्वेषां जीवानाम् ।। सर्वे जीवा अहिंसा त-वं प्राप्नुयुः ।। શતક ૨૦ મું પૂર્ણ સં. ૨૦૩૫, અક્ષય તૃતીયા, મુંબઈ સાંતાક્રુજ (વેસ્ટ)ના ઉપાશ્રયે આ પ્રસ્તુત પુસ્તક સંપન્ન થયું. ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ ત્રીજો સમાત, ખાસ શ્રી સ માટે તો સૂર Page #694 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક શુદ્ધિ માં અશુદ્ધિ ણેમાં પૃષ્ઠ પંક્તિ ૨૧. ૨૧ ૧૫ त्यज स्यज त्यज ૨૩ ૨૩. त्य બ ટ ક જ છે દw दंभ ૨૩. લેચમલ ર૩ લેચલ पद પરણ્યાં હતાં હતા નખતે ચમાં પરણું હતી -હતી નતૈ ચ ૨૭ ૫ ૩૧ e s - ’ ૪૦ ૧૭ ૪૨ અને જે વ્યક્તિઓને મળેલી દક્ષતા સારા માટે છે શ્યતે સ્પશ વાગત ૪૩ પશ ૭૩ ગાત્ ૭૩. ૧૩ ૨૨. કમ કમ ૭૩ ૭૫ રોષ નિદિત ૭૭ ૮૮ અધ અહેરાત્રમાં જે સંસાર પર चयते થયું શેષ નિંદિત બંધ પ્રત્યેક રાશિમાં જેથી સંસાર પરક - - જયતે ધાયું કથન ૧૦ ૧૧૭ ૧૪૧ ૧૫૧ ૧૫૯ ૧૧ કથમ Page #695 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધિ કદાચ પ્રયાય ડેટ ને માટે ૧૮૦૦૦ હૈય પાગ્ય જેવાં હતાં સજા આવ્યા એઠા પરલાકના નાશમાં ત્યા પાંચ ભેદે અને ધાર માંથી સવ નખરના યુના રસ ચાય શુદ્ર માને કરતા રહેતા હતાં ષણ મનની અસત્ય કે કેમ શીલ તેમને શુદ્ધિ O પ્રયાગ ડેટ તે ૦ ૧૮૦૦૦૦ હાય પેાગ્ય જેવું હતુ આવ્યા . મેટો ર ત્યાની ° ધારા ૭ સ નખરના મિથ્યા વી યતા રસ આય શુક્ર ધાન કરતા રહેતા હતા ષણા મતની અસત્ય જેમ કેઃ -- રહીત તેમ તે પૃષ્ઠ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૬૯ ૧૭૪ ૧૭૯ ૧૮૭ ૧૯૭ ૧૯૮ ૧૯૮ ૨૦૯ ૨૧૫ ૨૧૯ ૨૩૧ ૨૩૫ ૨૪૬ ૨૫ર ૨૭૫ २७७ २७७ ૨૯૩ ૨૯૭ ૨૯૭ ૩૦૫ ૩૧૦ ૩૧૧ ૩૩૪ ૩૪૪ ૩૫૩ પંક્તિ ૧૪ ૨૦ ૧૫ ૨૪ ૧૮ ૧૭ ૨૨ ૨૧ ૨૨ Û Ú ૧૦ ૧૪ ૨૫ ૨૩ ૧૫ ૯ ૧૦ ૧૭ ૧૬ ૨૩ ૧૯ ૧૯ ૧૩ ૨૨ Page #696 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધિ દેવાનું પ્રર્યાં મેગા વાચન જ્ઞાન વઢ જેવા માંથી વર્ષન ચરમાચરમ જન્મ સુદર જોવા માટે શ્રુતિ પ્રણિધાત દાઠા પ્રાણિયાત શબ્દથી અન્યા ધરાવવા ભાવિને નીમાયા **4ts, મલાઇ માટે શુદ્ધિ દેવાતું પર્યાં માં ગાયન પાચન સાત વિદ ૨ માં વહેત ચરમાચરમ જન્મ સુંદરતા જોવા ૦ શીત પ્રણિધાન દાઢા પ્રણિધાન ૪૬૭ ૪૬૮ ૪૬૮ ૪૭૧ ૪૭૩ ૪૭૪ ૪૭૯ ૪૮૪ ૪૮૫ ૪૮૫ ૪૯૩ ૪૯૮ ફેક્ટ ૪૯૮ શબ્દ થી અન્યા ધરાવતી ભાવિના ની માયા અને વર્તમાન પૃષ્ઠ ૩૫૩ ૩૫૩ ૩૫૫ ૩૫૬ ૩૬૫ ૩૬૭ ૩૭૫ ૩૯૪ ૪૦૮ ૪૧૪ ૪૨૮ ૪૩૫ ૪૩૫ ૪૪૨ ૪૪૮ ૪૫૩ પણ रिणौ મલાઈ ચાટે પંક્તિ ૧૯ ૧૯ ૨૩ ૧૫ ૧૪ ૨૦ પ ૧૬ ૨૦ K ૧૩ ક ૧૧ ૧૨ ૨૨ ૧૯ ૨૪ ૧૨ ૧૨ K ૧૮ ૨૫ Page #697 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પૃષ્ઠ પંકિત અશુદ્ધિ કરરાથી કરવાથી દિવસ દિવશ શુક दोडए ભગ प्रेर्पा વી શુકલ दह्येऽह ભાંગે ૨૨ प्रेय ૧૧ ગ્ય ૧૪ તેઓ કારણ कारणम् હયા તેનાથી - કરણ करणम् પ૨૦ ૫૩૪ ૫૩૪ ૫૪૭ ૫૪૭ ૫૪૭ ૫૪૭ ૫૪૭ ૫૫૪ ૫૫૮ પ૭૪ પ૭૬ ૫૯૩ ૫૯૭ હિયા प्रति ૧૩ ति શ योन्या કણે જપ શા योन्य કણે જવ ગમતે वाध्य તુલ્યમ क्लु ગમતે ૫૯૯ ૧૩ ६०० वादय તુલ્યમ વરુ ૦ ૦ ૬૦૦ ૨૨ १०० सद्र જીવને જીવ ૨૩ હતે ઈતે ૬૦૧ ૬૧૩ ૬૧૭ ૬૨૫ નારકે કારક મરનાર મળનાર ૨ Page #698 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસ શ્રી પૂર્ણાનન્દવિજયજીના અન્ય પુસ્તકો : 1; ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ 1 | (આવૃત્તિ બીજી) મૂલ્ય 8-00 2. ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ 1 (હિન્દી આવૃત્તિ) 10-00 3. ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ 2 શતક 6 થી 11 પેજ 600 8-00 ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ 3 શતક 12 થી 20 10-00 4. બારવૃત (આવૃત્તિ ત્રીજી) ગુજરાતી 1-50 5. ભગવાન શ્રી મહાવીરસ્વામીનું દિવ્ય જીવન ગુજરાતી 6. શ્રી મહાવીરસ્વામીએ કહ્યું કે ... ... અમૂલ્ય 7. સિદ્ધશિલાના સોપાન 8. કેવળજ્ઞાનની પગદંડી -: પ્રાપ્તિસ્થાન :1 જગજીવનદાસ કસ્તુરચંદ શાહ વિદ્યાવિજય સ્મારક ગ્રંથમાલા, પ. સાઠંબા (સાબરકાંઠા) (A. P, Rly) 2 સેમચંદ ડી. શાહ જીવન નિવાસ સામે, પાલીતાણા (સૌરાષ્ટ્ર) 3 મેઘરાજ જૈન પુસ્તક ભંડાર ગોડીજી ચાલ, 1 માળે, કીકાસ્ટ્રીટ, મુંબઇ-૩. 1-0 0 આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ 380 001