________________
૩૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧) અષ્ટ પ્રવચન માતાના બદલામાં ધમાધમ–આડંબર અને
મિથ્યા પ્રતિષ્ઠાનું જોર વધતું ગયું. (૨) દયાદેવીની આરાધનાના સ્થાને હિંસકવૃત્તિ અને પ્રવૃત્તિના
તાંડવ નૃત્ય જોર પકડતા ગયા.
(૩) સત્યદેવની જગ્યા જૂઠ–પ્રપંચ-માયા અને ગૂઢતા તથા
ધૃષ્ટતા વધતી ગઈ બ્રહ્મચર્ય ધર્મના બદલે શબ્દ-રસ–ગંધ અને સ્પર્શની પરિચારણને ઉદ્ભવ થયા.
માટે જ વાતે વાતે તીર્થંકરદેવની આશાતના તે કરતે ગ, વધારતે ગયે અને નિર્ધ્વ સપરિણામી બન્યું.
ફળ સ્વરૂપે જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મ નિકાચિત કરતે ગયે અને અશાતાદનીય કર્મના અનંતાનંત પરમાણુઓને સ્વામી બન્યું.
માટે જ ભાવદયાના સ્વામી, સત્યપદેખા વીરવિજયજી મહારાજ પૂજાની ઢાળમાં સૌને ઉપદેશ આપતાં કહી રહ્યાં છે કે
તીરથની આશાતના નવી કરિયે, નવી કરિયે રે નવી કરિયે. તીરથની આશાતના કરતા થકા ધનહાણ, ભૂખ્યા ન મળે અન્નપાણી
કાયા વળી રેગે ભરાણું, આ ભવમાં એમ તીરથની,
?
પરભવ પરમાધામીને વશ પડશે, વૈતરણીમાં ભલશે
અગ્નિને કુંડે બળશે, નહીં શરણું કેયતીરથની,