SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧) અષ્ટ પ્રવચન માતાના બદલામાં ધમાધમ–આડંબર અને મિથ્યા પ્રતિષ્ઠાનું જોર વધતું ગયું. (૨) દયાદેવીની આરાધનાના સ્થાને હિંસકવૃત્તિ અને પ્રવૃત્તિના તાંડવ નૃત્ય જોર પકડતા ગયા. (૩) સત્યદેવની જગ્યા જૂઠ–પ્રપંચ-માયા અને ગૂઢતા તથા ધૃષ્ટતા વધતી ગઈ બ્રહ્મચર્ય ધર્મના બદલે શબ્દ-રસ–ગંધ અને સ્પર્શની પરિચારણને ઉદ્ભવ થયા. માટે જ વાતે વાતે તીર્થંકરદેવની આશાતના તે કરતે ગ, વધારતે ગયે અને નિર્ધ્વ સપરિણામી બન્યું. ફળ સ્વરૂપે જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મ નિકાચિત કરતે ગયે અને અશાતાદનીય કર્મના અનંતાનંત પરમાણુઓને સ્વામી બન્યું. માટે જ ભાવદયાના સ્વામી, સત્યપદેખા વીરવિજયજી મહારાજ પૂજાની ઢાળમાં સૌને ઉપદેશ આપતાં કહી રહ્યાં છે કે તીરથની આશાતના નવી કરિયે, નવી કરિયે રે નવી કરિયે. તીરથની આશાતના કરતા થકા ધનહાણ, ભૂખ્યા ન મળે અન્નપાણી કાયા વળી રેગે ભરાણું, આ ભવમાં એમ તીરથની, ? પરભવ પરમાધામીને વશ પડશે, વૈતરણીમાં ભલશે અગ્નિને કુંડે બળશે, નહીં શરણું કેયતીરથની,
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy