SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પર્યવ સુધી બધાએ જ્ઞાનીએ છદ્મસ્થ છે. તે બધાય છઘને સમુદુઘાત છ હોય છે. વિશેષ પ્રજ્ઞાપના સૂત્રથી જાણી લેવા માટે સૂત્રકારની ભલામણ છે. શતક ૧૩ નો ઉદ્દેશ દશમે પૂ. , Nononnero સમાપ્તિ વચન જગપૂજ્ય, નવયુગ પ્રવર્તક, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, સ્વ. ૧૦૦૮ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યતમ શાસનદીપક સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજીએ (કુમારશ્રમણે) પિતાના સ્વાધ્યાય માટે જ્ઞાનની તાજગી માટે મતિજ્ઞાનના વિકાસ માટે તેમજ ભવ ભવાંતરમાં પણ જૈન શાસનના સંસ્કાર ઉદિત થાય તે માટે જ ભગવતીસૂત્ર સાર સ ગ્રહના દશ ઉદ્દેશા સાથેનું ૧૩મું શતક પૂર્ણ કર્યું છે. शुभ भूयात् सर्वेषां जीवानाम् । सर्व ज़ोवाः सम्यग्ज्ञान प्राप्नुयुः । ૧૩મું શતક પૂર્ણ.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy