SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૪મું : ઉદેશક-૧ ભાવિત્મા મુનિઓને ઉત્પાદક સમ્યફચારિત્રદાતા, ગુરુદેવ ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજને ભાવવંદન કરી ભગવતી સૂત્રના ૧૪મા શતકનું વિવેચન કરવા માટે પ્રયત્ન કરું છું. જેની ચર્ચા રાજગૃહી નગરીમાં થઈ હતી. ' દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીરસ્વામીનું આવાગમન સાંભળીને શ્રેણિકાદિ રાજા-મંત્રી–શેઠ આદિ સમવસરણ તરફ આવે છે અને નમન-વંદન કરીને દેશના સાંભળે છે. ભગવંતે કહ્યું કે, હે ભાગ્યશાળીઓ ! જે જીવાત્મા જેવી લેણ્યામાં મૃત્યુ પામે છે તેને તે વેશ્યાના સ્થાનરૂપ બીજો અવતાર મળે છે. કેમ કે “યલ્સે ર૬ તલ્લે જેવા સવવન'. દેશનાને પર્ષદા પોતપોતાના ઘરે ગઈ અને ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે પ્રભે ! જે ભાવિતાત્મા (સંયમભાવથી જેમનું મન આત્મામાંથી વાસિત હોય તે) અણગાર મૃત્યુના સમયમાં પૂર્વ ભાગવર્તી સૌધર્મ દેવાવાસ(દેવક)નું ઉત્પતિના હેતુભૂત યેગ્યતાનું પિતાના લેશ્યા પરિણામથી ઉલ્લંઘન કરી લીધું છે, પરંતુ હજી સનતકુમારાદિ દેવાવાસમાં ઉત્પન્ન હેતુભૂત વેશ્યા પરિણામની પ્રાપ્તિ થાય તે પહેલા જ તે મુનિ મરણ પામે તે તે ક્યા દેવલેકમાં જાય? તેને ઉત્પાદક્યાં થાય? પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છેઃ ઉત્તરેત્તર પ્રશસ્ત લેશ્યાઓમાં રહેનાર મુનિએ, સૌધર્મ દેવલોકના દેવાની સ્થિતિ આદિ બન્ધ ગ્યતાને ઉલ્લધ્રી લીધી છે. અર્થાત્ પહેલા દેવલોક કરતાં પણ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy