SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૭ મું ઉદ્દેશક-૧૩ થી ૧૭ ४०८ સમાપ્તિ વચન ” શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, ૧૭માં શતકના ૧૭ ઉદ્દેશાની સંખ્યા પ્રમાણે ૧૭ પ્રકારે સંયમ પાળનારા સ્વ. ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. (કાશીવાળા)ના શિષ્યરત્ન, શાસનદીપક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય, ન્યાયવ્યાકરણ-કાવ્ય-તીર્થ પંન્યાસપદ વિભૂષિત-ગણિવર્ય શ્રી પૂણુનન્દવિજયે (કુમાર શ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે શ્રુતાનના લાભાર્થે, ભવભવાંતરમાં પણ શ્રુતજ્ઞાનના-સંસ્કારના ઉદયકાળના પ્રાયથે, દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિભગવતી સૂત્રના મૂળપાઠ, ટીકાપાઠના આધારે, સામાન્ય બાળ જના કલ્યાણાર્થે સત્તર ઉદ્દેશ સાથેનું સત્તરમું શતક સમાપ્ત કર્યું. " शुभं भूयात् सर्वेषां जीवानाम सर्वे जीवा जैनत्व प्राप्नुयुः" શતક ૧૭ મું પૂર્ણ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy