SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મુક્ત બનીને ભાવ આધ્યાત્મિકતા તરફ પ્રસ્થાન કરતે કલ્યાણ પામશે અન્યથા અકલ્યાણ પામશે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં ધસ્થ મુનિને કે ગૃહસ્થને સુખદાયક ભૌતિક પદાર્થો અને ચમત્કારની પ્રાપ્તિમાં કઈક સમયે ચારિત્રબળ અને કંઈક સમયે કે સ્થળે પુણ્યબળ પણ કામ કરી રહ્યું હોય છે. મહાવ્રતની કે સમિતિ ગુપ્તિધર્મની આરાધના કર્મોની નિર્જરા માટે કરનાર મુનિનું જીવન અને શરીર બીજાઓને માટે ભાવમંગળ સ્વરૂપે બને છે, જેનાથી તેવા મહાતપસ્વી મુનિઓનાં દર્શનવંદન અને ઉપાસનાથી ગૃહસ્થ સંસારના ભૌતિક લાભ મેળવી શકે છે, જ્યારે નિજ રા માટે આરાધના ન કરનાર મુનિઓ કેવળ પૂર્વના પુણ્યના કારણે ગૃહસ્થને માટે ચમત્કારરૂપ બને છે. ખાસ વાત એ છે કે જે તે મુનિ આરાધક હશે તે પ્રતિક્રમણદિથી પિતાના આત્માને બચાવી લેશે અન્યથા ગૃહસ્થની માથાકૂટમાં પડેલે મુનિ વિરાધક બનીને પોતે પિતાનું અધઃપતન કરશે. પહેલા ભાગમાં વર્ણવાઈ ગયેલા વૈકિય રૂપ આદિને મૂળ સૂત્રથી જાણી લેવાં. િશતક ૧૩ ને ઉદેશે નવમે પૂણ. જ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy