SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૯ અતિચારોની આલેચના ન કરવામાં આવે છે? ત્રીજા શતકના પાંચમા ઉદેશામાં જે વિષય ચર્ચા છે. બરાબર તે જ વિષય પ્રસ્તુત ઉદેશામાં કહેવાય છે. સાર નીચે લખ્યા પ્રમાણે છે. ગૃહસ્થાશ્રમમાં રહેલે ગૃહસ્થ ગમે તેટલે સમ્યકત્વધારી કે વ્રતધારી હોય તે પણ મુનિરાજોના મહાવ્રત આગળ શ્રાવકનાં વ્રતને સર્વથા અ૫ જ કહેવાય છે, કેમકે તે અણુવ્રતધારી છે અને મુનિરાજ મહાવ્રતધારી છે. . ગુરુઆજ્ઞામાં રહીને જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યની ધાર માં આગળ વધતે તે મુનિ વૈકિય શક્તિઓને ધારક બનવા છતાં પણ યદિ આત્મશક્તિનાં વિકાસ ન સધાયે હોય તે તેમની આધ્યાત્મિકતા માયા મૃષાવાદથી મુક્ત બની શકતી નથી. તેથી ભાવ આધ્યાત્મિકતા વિનાને મુનિ ચાહે ગમે તેટલી લબ્ધિઓ પ્રાપ્ત કરે, આકાશમાગે વિતરણ કરે, ગમે તેવાં અને ગમે તેટલાં રૂપોની વિદુર્વણું કરે તે પણ પ્રમાદી બનીને પોતાનાં વતને લાગેલા અતિચારે, ચરણ-કરણમાં સેવેલી પ્રમાદિતા આદિ દોષનું પ્રતિકમણ કે આલેચન કરતું નથી તે તે મુનિ આરાધક બનતું નથી પણ વિરાધક બને છે. લાગેલા કે લગાડેલા અતિચારેનું પ્રતિક્રમણ યદિ ભાવઆવશ્યક( પ્રતિક્રમણ)થી સભર હશે ત્યારે તે અતિચારોથી
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy