SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બુદ્ધિ મલિન, પાપભુખી, હિંસક, વૈર-વિરોધ વર્ધક અને તામસિક હેવાથી તે હંમેશા દુબુદ્ધિમય જ રહેવા પામે છે. ગ્રેવીસ દંડમાં ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીયાદિ કર્મને બંધ પણ ત્રણ પ્રકારે છે. અહીં (૧) ઉદયમાં આવેલા જ્ઞાનાવરણીય મને બંધ પૂર્વ કાળની અપેક્ષાએ જાણ. (૨) વિપાક અને પ્રદેશ આ બન્ને રીતે જ્ઞાનાવરણીય કર્મ વેદાય છે. અહીં વિપાકેદયે વેદવા લાયક કર્મને બંધ સમજ. (૩) જ્ઞાનાવરણીયના ઉદયમાં જે કર્મ બંધાય કે વેદાય તેને બંધ જાણ. (ટીકાકાર) વીશે દંડકમાં ઉદય પ્રાપ્ત સ્ત્રીવેદને અને ઉપચારથી પુરુષ તથા નપુંસકવેદના બંધ યથાયોગ્ય જાણવા. તવ દર્શનમોહનીય, ચારિત્રહનીય, દારિકાદિ શરીર, આહારાદિ સંજ્ઞા, કૃષ્ણાદિ લેશ્યા, સમ્યમિચ્યા અને મિશ્રદષ્ટિ, મતિજ્ઞાનાદિ જ્ઞાન, ત્રણ અજ્ઞાન આદિન બંધ ત્રણ પ્રકારે પૂર્વવત્ જાણ. અહીં દષ્ટિ, અજ્ઞાન, અપૌગલિક છે માટે આ સૂત્રમાં બંધને અર્થ સંબંધ માત્રથી વિવક્ષિત જાણુ. છેશતક ૨૦ નો ઉદેશ સાતમે પૂર્ણ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy