SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૬ મું ઉદ્દેશક-૪ ૩૪૯ પૂર્વક ત્યાગ કરે, દીક્ષા સમયે પિતાની ભેગવેલી ગૃહસ્થાશમીને સર્વથા ભૂલી જઈ પંચ મહાવ્રતધારી ગુરુઓના સેવક બનવું, ગુરુની આજ્ઞાને જ પરમાત્માની આજ્ઞા સમજીને કઈ પણ જાતના વિકલ્પ કર્યા વિના તપ–જપ–ધ્યાન અને સમ્યગુ. જ્ઞાન તરફ આગળને આગળ વધવું, તેમ જ “જૈનત્વ”ની, આરાધનામાં ક્યાંય પણ સ્મલિત ન થવું ઈત્યાદિ સત્કર્મોને, સદનુષ્ઠાને જૈન મુનિઓ આજે પણ અનુસરી રહ્યાં છે. અને તેમ કરીને પોતાની જાતને શુદ્ધતમ બનાવે છે, માટે કર્મોની નિર્જરા વધારેમાં વધારે નિગ્રન્થ શ્રમણ સિવાય બીજે કઈ પણ કરી શક્યું નથી. ગૃહસ્થાશ્રમના વેષમાં કેવળજ્ઞાન મેળવવાવાળા ભાગ્યશાળીઓને પણ ભાવસંયમની પ્રાપ્તિ થયા પછી જ કેવળજ્ઞાન થાય છે. આ શતક ૧૬ નો ઉદેશે ચે પૂર્ણ.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy