SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૩ મું: ઉદ્દેશક-૭ ૨૨૧ હરહાલતમાં સ્પેશી શકતું નથી. તેમ છતાં આ છઠ્ઠા ગુણસ્થાનકે પણુ આર્ના ધ્યાનની પ્રમુખતાને કઈ તત્ત્વજ્ઞાની ઈન્કારી શકવાને સમર્થ નથી અને આર્તધ્યાનની પ્રમુખતામાં કે શક્યતામાં આત્મિક કે માનસિક બળને ગમે તેટલું પાણી ચડાવીએ તે પણ તે ભાડુતી પાણી ક્યાં સુધી ટકવાનું હતું? અને ન કરે નારાયણ ને યદિ શારીરિક વેદનાઓની વૃદ્ધિમાં આંતરજીવનમાંથી ભાડુતી રંગ ઉતરી ગયો તે અનશન કરનારને કે તેના હિમાયતીને આર્તધ્યાનના ચક્રાવે ચડતાં– “ ભૂખ રાંડ ભૂંડી આંખ જાય ઊંડી, પગ થાય પાણી અને આંસુ આવે તાણી. ” ભૂખ અને તરસના ધ્યાનમાં ઉતરી ગયેલાનું અનશન ટક્યા પામશે ? કે ધાર્મિકતાની મશ્કરી કરાવશે? આ બધી વાતને ખ્યાલ રાખીને આજના કરાતા અનશને પાદપેગમ કે ભક્તપ્રત્યાખ્યાનની તુલનામાં ન આવી શકે તે હકીકત છે. ' જ શતક ૧૩ નો ઉદ્દેશો સાતમો પૂર્ણ. એ M
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy