SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૭ મું: ઉદ્દેશક-૩ ૪૦૧ (૪) આલેચના –વસિક કે રાત્રિક આદિ દોષનું ગુરૂ સમક્ષ સાચા હૃદયથી પ્રકાશન કરવું. (૫) નિંદના –પિતાના દોષની નિંદા કરવી એટલે કે દોષોને દેષ જ જાણીને તેને નિંદવા. (૬) ગીંણ –ગુરૂ પાસે આત્મદોષને પ્રકાશિત કરવા. (૭) ક્ષમાપના :-આપણા વ્યવહારથી અસંતુષ્ટ માણસની ક્ષમા માંગવી. (૮) શ્રુત સહાયતા :–આગમીય શ્રુતજ્ઞાનને પરમ મિત્ર માનીને તેને અભ્યાસ કરે અને વધાર. (૯) વ્યુપશમના:- ક્રોધના નિમિત્ત મળવા છતાં પણ પિતાના જીવનમાં ક્રોધાદિને પ્રવેશ ન આપે. (૧૦) ભાવે અપ્રતિબદ્ધતા:-હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા અને વેદાદિના સેવનમાં કે તેની સ્મૃતિમાં પણ માનસિક આગ્રહને ત્યાગ. (૧૧) વિનિવર્તના:-અસંયમ માટેના ૨૦ પ્રકારના અસમાધિ સ્થાનેથી હમેશાં બચતા રહેવું. (૧૨) વિવિક્ત શયનાદિ –એટલે કે પશુ-પક્ષી અને નપુંસક આદિના પતન સ્થાનેથી અતિરિક્ત એકાંત વસતિમાં રહેવું. ૧૩) શ્રોત્રેન્દ્રિય સંવર –ઉપચારથી પાંચ ઇન્દ્રિયને સંવર કરે. એટલે દુરાચારના રસ્તે જતી અટકાવવી. (૧૪) યુગ પ્રત્યાખ્યાન -કષાય વશ, મન-વચન અને કાયાથી કરેલા, કરાવેલા કે અનુદેલા પાપમાર્ગોને અનુરોધ કરો .
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy