SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ : (૧૫) શરીર પ્રત્યાખ્યાન -માયા વશ બનીને સેવેલી શરીરની સુકમારતાને ત્યાગ કરે. . (૧૬) કષાય પ્રત્યાખ્યાન -કોધમાન-માયા અને તેમનાં કુસંસ્કારોનું પ્રત્યાખ્યાન કરવું. (૧૭) સંગ પ્રત્યાખ્યાન -જીન કલ્પીપણું સ્વીકાર કર્યા પછી જ મંડળી વ્યવહાર છે . (૧૮) ઉપધિ પ્રત્યાખ્યાન વધારે પડતી કે વધારી દીધેલી ઉપધિને ત્યાગ કરે. (૧૯) વિરાગતા -રાગ-દ્વેષ ફરીથી ઉત્પન્ન ન થાય કે વિધવા ન પામે તેથી સંસાર સાથેની માયાને લાત મારી દેવી. (૨૦) ભાવ સત્ય-સંસારને કોઇપણ પ્રકરણ, પદાર્થ, ખાનપાન અથવા ખોટા પિઝીશનના ખ્યાલામાં પિતાના અંતઃકરણને અશુદ્ધ ન થવા દેવું. (૨૧) વેગ સત્ય -મન-વચન અને કાયાને કેઈકાલે પણ અને ખાસ કરીને વૈરી-વિરોધી માણસ સાથે રહેતા પણ વક થવા ન દેવી. (૨૨) કરણ સત્ય –પિંડ વિશુદ્ધિ આદિ ઉત્તર ગુણોને શુદ્ધ રાખવા માટે પ્રયત્નશીલ રહેવું. (૨૩) મનઃ સમાહરણતા -એટલે મનને ચંચળ થવા ન દેવું. ઉપચારથી વચનકાયને પણ. (૨૪) ક્રોધ ત્યાગ :-ઉપચારથી કષાયને ત્યાગ. (૨૫) જ્ઞાન સમ્પન્નતા :-સમ્યગજ્ઞાનમાં આગળ વધવું. (૨૬) દર્શન સમ્પન્નતા:-દર્શન અને ચારિત્રની શુદ્ધિ રાખવી.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy