SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૐ હાય તેને ખરાખર આપે છે. પરંતુ મિથ્યાત્વના ગાઢ અંધકારથી વ્યાપ્ત બનેલા ભાવ અંધને સુધરતા કે માર ખાધા પછી પણ ફરીથી ભૂલ ન કરતાં તમે કોઈ દિવસે જોયા છે? અર્થાત પ્રાયઃ કદી તેવું બનતું નથી કેમકે તેના રોમેરોમમાં પૂભવના ચારી કરવાના કુસંસ્કાર–એવી રીતના પડ્યાં છે જેને લઇ માર ખાશે, પેાલીસેાના ડંડા ખાશે, અપમાનિત થશે અને ધૂત્કાર પામશે પણ....“ લખણ ન બદલે લાખા આ ન્યાયે તેઓ ફ્રી ફ્રી ચેારી કર્યાં વિના રહેવાના નથી. આવા ચાર મેલા લુગડાવાળા જ હોય છે તેવું માનવાની ભૂલ કરશે! નહીં કારણકે સ'સારમાં તમે જોઇ શકે છે કે મેલા કપડાવાળા ચારી કરીને પાવલી પૈસાની જ કરશે જ્યારે ઉજળા કપડા પહેરનારા ગ્રેજ્યુએટ, ડખલ ગ્રેજ્યુએટ કેવી રીતે ચારી કરે છે! તે તમે જાણા છે ? ચારી કરાયેલ માલમતાને ખરીદ્યા વિના, ચારને મદદગાર અન્યા વિના, માલમાં ભેળસેળ કર્યા વિના, રાજ્ય વિરુદ્ધ કર્યાં કર્યાં વિના કે ખેટા તાલ, ખોટા માપ,ચાપડા કે વ્યાજવટાવમાં ગડખડ કર્યા વિના, મિનિસ્ટરા, ડાફ્ટા,મેટા વ્યાપારીએ લાખો કરોડો રૂપીયા શી રીતે ભેગા કરતા હશે ? અને આંખના પલકારે જ મેટર, ફ્લેટ કે ફેકટરીના માલિક બનીને ઘી-કેળા કયાંથી ખાતા હશે ? દેશના લાખા કરાડા માણસાને ભૂખ્યા રાખીને અનાજની ગુણા કે તેલના ડબ્બાએને કોઈને પણ ખબર ન પડે તેવી રીતે એક સ્થાનથી આજે સ્થાને ગુપ્ત કેવી રીતે કરતા હશે? આ બધા કાર્યાં, સાહુકારીને આભારી નથી પણુ અદતાદાનને જ ( ચૌકમને ) આભારી છે. માટે મારા શાસનમાં અઢતાદાનને પાપ કહેવાયુ છે. આ અને આના જેવી બીજી વાતેામાં આપણે એટલુ જ વિચારવાનું કે ભવ ભવાંતરમાં મિથ્યાત્વના જોરે કરેલા ચૌ - ૩ના સંસ્કાર શું કામ કરે છે? ""
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy