SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અસુરકુમાર દે માટેની વક્તવ્યતા : હે ગૌતમ! અસુરકુમાર દેવે પણ ચરમ અને પરમ છે પરંતુ નારકોથી તેમને વિપરીત સમજવા. કેમકે પરમ એટલે સ્થિતિ દીર્ઘ હોવાથી અપકર્મી છે, અશાતા વેદનીય તેમને અ૫ છે, અ૫ક્રિયાવંત છે કેમકે કાયિકી વગેરે અશુભ ક્રિયા વડે થનારા આશ્રવે તેમને અલ્પ છે. આ પ્રમાણે વેદના પણ તેમને અલ્પ છે, તથા પરમ અસુરકુમાર મહા કમ, મહાઠિયાવાળા, મહાવેદનાવાળા અને મહાઆઝવવાળા હોય છે. યાવત્ સ્વનિતકુમાર સુધી જાણવું. એકેન્દ્રિ, વિલેન્દ્રિ, તિર્ય, મનુષ્ય પરમની અપેક્ષાએ મહાકર્મવાળા આદિ જાણવા અને ચરમની અપેક્ષાએ અ૫ જાણવા. શેષ દેવે અસુરકુમારની જેમ જાણવા. વેદના કેટલા પ્રકારે અને કેને કેટલી વેદના? ભગવતે વેદના બે પ્રકારની કહી છે તે આ પ્રમાણે નિદા અને અનિદા” નિદા શબ્દમાં “નિ” ઉપસર્ગ છે અને પહેલા ગણને “દૈવ શેધને ધાતુ છે તેમાંથી બનેલા નિદા” શબ્દને અર્થ વેદના વિશેષ એટલે કે જ્ઞાનયુક્ત વેદના, તેને પણ સરળાર્થ છે, જેમાં જીવનની શુદ્ધિ નિયત હોય તે નિદા કહેવાય છે. આનાથી નિદા, જ્ઞાન, આભેગ આદિ એકાઈ શબ્દો છે માટે નિદાપૂર્વક–સમજદારીપૂર્વક એટલે કે મારાજ કરેલા કર્મો મારે ભેગવવાના છે” તેમ સમજીને જે
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy