________________
૫૨૧
શતક ૧૯ મું ઉદ્દેશક-૮ સંસ્થાન નિતિ કેટલા પ્રકારની છે
હે ગૌતમ! તેના છ પ્રકાર છે. જે પહેલા ભાગથી જાણું લેવા. શરીરના આકાર વિશેષને સંસ્થાન કહેવાય છે. જેમકે સમચતુરસ સંસ્થાન નિતિ, ન્યધ પરિમંડળ સંસ્થાન નિવૃતિ, સાદિક સંસ્થાન નિવૃતિ, વામન સંસ્થાન નિર્વતિ, કુન્જ સંસ્થાન નિવૃતિ અને હુડક સંસ્થાન નિર્વતિ.
નારક જીને હુંડક સંસ્થાન નિવૃતિ હોય છે. અસુરકુમાર યાવત્ સ્વનિક દેવેને સમચતુરસ સંસ્થાન.
પૃથ્વીકાયિકનું સંસ્થાન મસૂરની દાલ અથવા ચન્દ્રના આકાર જેવું હોય છે.
અપૂકાયિકે–પાણીના પરપોટા જેવા સંસ્થાનવાળા છે. તેજસ્કાયિક જીવે ધ્વજાના આકાર જેવા સંસ્થાનવાળા છે. વનસ્પતિકાયિકેનું સંસ્થાન અનિયત છે.
પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યોને છ સંસ્થાન જાણવા. સંજ્ઞા નિવૃતિ માટેની વક્તવ્યતા:
જીવ માત્રને આહાર સંજ્ઞા નિવૃતિ, ભયસંજ્ઞા, મિથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા નિતિ રૂપે ચાર પ્રકારની છે, જે મેહજન્ય અને મેહજનક છે. પરંતુ જે ભાગ્યશાળી મેહને જીતવા માટેના પ્રયત્ન કરશે તેની ચારે સંજ્ઞાઓ પાતળી પડતાં