SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૦૯ . શતક ૨૦ મું ઉદ્દેશક-૨ (૩) ભૂત–પિતાના મૌલિક સ્વભાવને કેઈ કાળે છોડતા ન હોવાથી ત્રણે કાળમાં જેની વિદ્યમાનતા હોય છે માટે ભૂત કહેવાય છે. સારાંશ કે હાટ, હવેલી, વસ્ત્ર, ઘડિયાળ, માટલું આદિ પદાર્થોની જેમ જીવ કેઈનાથી પણ ઉત્પન્ન ન થતું હોવાથી અનાદિ છે અને કેઈનાથી પણ નષ્ટ થવાને નથી માટે અનંત છે. (૪) સત્વ-જીવના અસ્તિત્વને કેઈ કાળે કેઈનાથી પણ વધે આવ્યો નથી, આવતું નથી અને આવશે નહીં માટે સર્વ કહેવાય છે. (૫) વિજ્ઞ-ચેતના શક્તિ વિનાને જીવ હેતું નથી. (૬) ચેતઃ-જ્ઞાનાવરણીયાદિ કર્મોને ચય કરનાર હોવાથી ચેતઃ કહેવાય છે. (૭) આત્મા–જ્ઞાનથી ગેય પદાર્થોને વ્યાપ્ત કરનાર છે. (૮) જેતા-પુદ્ગલેને જિતનાર હોવાથી જેતા છે. (૯) રંગણ – રાગના સંબંધથી સંબંધિત હોવાથી રંગણ છે. (૧૦) હિંડુક–ચારે ગતિઓમાં હિંડન એટલે ફરનારે હેવાથી હિંડુક કહેવાય છે. (૧૧) પુદ્ગલ-પુદ્ગલેને સહવાસી હોય છે માટે જીવને પણ પુદ્ગલ કહેવાય છે. (૧૨) માનવ-અનાદિ હોવાથી નવીનતા વિનાને છે. (૧૩) ક્ત-આઠે કમેને કારક હોય છે.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy