SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ છેડાથી અરૂણવર સમુદ્રમાં ૪૨ હજાર યેાજનનું અંતર કાપ્યા પછી ચમરેન્દ્રને તિગિકૂટ નામના ઉત્પાત પવ ત આવે છે, તેનાથી દક્ષિણ દિશામાં ૬૫૫ કરોડ, ૩૫ લાખ, ૫૦ હજાર યેાજન સુધી અરૂણૢાદક સમુદ્રમાં તિરછા ગયા પછી નીચે રત્નપ્રભા પૃથ્વીની અંદર ૪૦ હજાર યેાજનનું અંતર પાર કરીને ચમરેન્દ્રની ચમરચાંચા રાજધાની આવે છે. જેની લંબાઈ પહેાળાઈ એક લાખ ચેાજનની છે. પદ્મિદ્ઘિ ત્રણ લાખ, સોળ હજાર, બસે અઠ્ઠાવીસ યેાજનથી વધુ છે. તે ચમરચ'ચા રાજધાનીથી નૈઋત્યકોણમાં ૬૫૫ કરોડ ૩૫ લાખ ૫૦ હજાર યેાજન સુધી તિષ્ઠું અંતર આગળ વધતાં અસુરકુમારના ઇન્દ્ર ચમરના ચમરચચા નામને આવાસ પત્ત આવે છે, જેની લંબાઈ પહેાળાઇ ૮૪ હજાર ચેાજનની છે, રિધિ બે લાખ, ૬૫ હજાર, ૬૩૨ યાજન કરતાં કંઇક વધારે છે. ભગવતે કહ્યું કે તે પર્યંત ઉપર ઈન્દ્ર મહારાજ આવાસ કરતાં નથી પણ હરવાફરવા અને કામક્રીડા માટે જ આ પર્વત છે.” આમ કહીને ચતુર્વિધ સંઘ સાથે ભગવતે વિહાર કર્યાં. 卐 5 5 વીતભય નગરના ઉદાયન રાજા તે કાળે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણ ભદ્ર નામે ઉઘાન હતું. દેવ દેવેન્દ્રો અને ચતુર્વિધ સ’ઘની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ભગવાન શ્રી મહાવીરસ્વામી પધાર્યા, દેવરચિત સમવસરણુમાં બિરાજિત ભગવાન ધર્મોપદેશ આપે છે. તે સમયે સિંધુ સૌવીર જનપદ(દેશ)માં ત્રીતભય નામનુ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy