SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩ વાસિત થયેલા એવા હું પ્રત્રયા ધર્મ સ્વીકારવાની ઇચ્છાવાળા થયા છું. તે। તમે બધા શુ' કરવા ધારા છે? કયા વ્યવસાય કરશેા ? તમારી અંતગત ઈચ્છા શું છે? અને તમારામાં શુ શક્તિ છે? સારાંશ કે મારી દીક્ષા થઇ ગયા પછી તમે શું કરશે ? શેઠજીની વાત સાંભળીને તેઓએ જવાબ આપતા કહ્યું કે અમે પણ આ સંસારથી ઉદ્વિગ્ન થયા છીએ માટે તમારી સાથે દીક્ષા ગ્રહણ કરીશુ. ત્યારે રાજી થયેલા શેઠે કહ્યું કે જો આમ છે તે તમે ઘરે જાએ અને પેાત પેાતાના પુત્રાને ઘરબાર સોંપીને બહુ જ આડંબર સાથે મારે ત્યાં આવા જેથી આપણે બધા ભેગા મળીને અહિત પાસે જઈ દીક્ષિત થઇએ. વિણકો પાત પેાતાને ઘરે જઈ, વ્યવહાર સબંધીનુ` કા` પતાવીને બહુ જ આડંબર સાથે તે બધા કાર્તિક શેઠ પાસે આવ્યા અને બધાએ મેટી ઋદ્ધિ સમૃદ્ધિપૂર્વક જય જયકાર ખેલાવતા મુનિસુવ્રતસ્વામી પાસે આવ્યા. વન્દન નમન કરી આ પ્રમાણે કહ્યું કે હે પ્રભો ! 66 જન્મ-જરા અને મૃત્યુના ભયંકર રોગોથી આખાએ સંસાર વ્યાપ્ત છે, ચારે તરફથી કામ-ક્રોધ-માન-માયા અને લેાભ જીવ માત્રને સતાવી રહ્યાં છે, માટે અમે એકાંતે દુઃખરૂપ સ'સારને તિલાંજલી આપીને આપણાં ચરણામાં દીક્ષિત થવા માંગીએ છીએ. ” ત્યારપછી ભગવતે સૌને દીક્ષા આપી અને ધર્માંપદેશ આપતાં ભગવતે કહ્યું કે હું દેવાનુપ્રિયા ! તમે આજથી સંયમધર્મી બન્યા છે. માટે સત્તર પ્રકારના સંયમને સુરક્ષિત રાખવા માટે-ઉપયેગવંત રહેજો. આજથી તમે મુનિ છે. માટે મૌનધને સંયમનું મૌલિક કારણુ સમજી તેમાં મસ્ત રહેજો અને સંસારમા રહેલા છકાય જીવાની રક્ષા એજ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy