SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૬ મું : ઉદ્દેશક-૭ ૩૬૫ તેમાંથી સાકારપશ્યતાને મતિજ્ઞાન તથા મતિઅજ્ઞાનને છેડી શેષ છ ભેદે જાણવી. ઉપયાગ અને પશ્યતામાં તફાવત જવાબમાં કહેવાયું છે કે ત્રણે કાળના ખાધને પશ્યતા અને ત્રિકાલિક સાથે વર્તમાનકાળના મેાધને ઉપયાગ કહેવાય છે. આ પ્રમાણે સામાન્ય તથા વિશેષ ખેાધને લઇ અનેમાં ફ્રક પડે છે. તેથી સાકાર પશ્યતામાં મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન કહ્યાં નથી, કેમકે આ ખંને જ્ઞાન ઉત્પન્ન તથા અવિનષ્ટ અને ગ્રહણ કરે છે તે માટે વર્તમાનકાળને પણ ઉપયોગ ગ્રહણ કરે છે, જ્યારે પશ્યતામાં તે પ્રમાણે થતુ નથી. અનાકાર પશ્યતામાં ‘ અચક્ષુદ’ન ’ ન લેવાનું કારણ આપતાં કહ્યું કે ‘ સારી રીતે જોવાય તેને પશ્યતા કહી છે. માટે ‘દશ્’ ધાતુથી પશ્યતા બનેલી હાવાથી ચક્ષુદČનમાં જ પશ્યતા સ્પષ્ટ જોવાય છે, શેષ ઇન્દ્રિયામાં નહિ. વિશેષ જ્ઞાનવ્યતત્ત્વ પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું અને ઉપયાગ વિષયક હકીકત મારા લખેલા “ જૈન શાસનમાં ઉપયાગની પ્રધાનતા ” નિમંંધમાંથી જાણવી. આ શતક ૧૬ ના ઉદ્દેશ સાતમા પૂર્ણ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy