SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમાપ્તિ થઇ જાય છે અને ગર્ભસ્થ જીવ જ્યારે મન:પર્યાપ્તિ દ્વારા મનની રચના કરે છે ત્યારે પુનઃ દ્રવ્યમનના માલિક અને છે અને ભાવેન્દ્રિયાની જેમ ભાવમન જીવની સાથે સદૈવ સહચારી હાય છે. રાગદ્વેષ માહપ્રમાદ આદિ કારણેાને લઇને ભવભવાંતરના કરેલા કુસસ્કારો, અપરાધા, હિંસાત્મક વિચાર આદિનું સંગ્રહસ્થાન મન પાસે હાવાથી જીવની જેમ મનની પણ અનંત શક્તિઓ છે. હવે આપણે સૂત્ર અનુસારે મનની વ્યવસ્થિતિ જાણીએ. 6 મન આત્મા નથી પણ અનાત્મા છે. ’ અરૂપી નથી પણ પૌલિક હાવાથી રૂપી છે. ’ · સચિત્ત નથી પણ અચિત્ત છે. ’ 6 જીવરૂપ નથી પણ અજીવરૂપ છે. ’ • જીવામાં જ તેને સદ્ભાવ છે, અજીવાને મન હેતુ' 6 જ નથી. ’ ભાગવાઈ ગયેલી કે ભાગવવાની કોઈ પણ વસ્તુના મનનની પહેલાં મન હેતુ નથી, પરંતુ ભુક્ત કે ભાગ્ય પદાર્થના મનનના સમયમાં જ મન હેાય છે અને ત્યારપછી તેનુ ભેદન થાય છે. મનના ચાર પ્રકારો છે, તે ચાર પ્રકારની ભાષાની જેમ સમજવા:
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy