SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૭ મું : ઉદ્દેશક-૪ ૪૦૫ દુઃખાને નથી ભાગવતા, યાવત્ વૈમાનિક સુધીના દંડકોમાં આ પ્રમાણે જાણવુ. જીવા પેાતાની કરેલી વેદનાને જ ભાગવનારા છે. તેમાં ક કારણ છે અને દુઃખ વેદના કાર્ય છે એટલે કા માં કારણને ઉપચાર કરવાથી કર્મોના કર્તા અને ભેાક્તા આત્મા સ્વય છે, બીજા જીવના કરેલા કર્યાં બીજાને કોઈ કાળે ભાગવવા પડતા નથી. આ હકીકત આપણે મહાવીરસ્વામીની વાણીથી જાણી રહ્યાં છીએ. ,, પારકાના કરેલા કર્માં ઢિ આ જીવને ભાગવવા પડે તે કૃતનાશ અને અકૃતાભ્યાગમ નામના દોષો લાગુ પડ્યા વિના રહેવાના નથી. જેમકે જે જીવાત્માએ કર્યાં કર્યાં છે તે દિ તેને ભાગવવા ન પડે તે ‘કૃતનાશ’એટલે કે કરેલા કર્માંને ભેગવ્યા વિનાની સ્થિતિ ઉભી થશે પરંતુ આવું િ અનતુ નથી કે–ભોગવ્યા વિના કર્યાં નાશ પામે તથા જે જીવે પાપા કર્યાં નથી છતાં પણ ખીજાના કર્યાં ભાગવવાં જતાં અકૃતાભ્યાગમ ’ દોષ લાગુ પડશે જે સથા અનિષ્ટ છે અને કોઇને પણ માન્ય નથી. માટે ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે 6 : જીવમાત્ર પેાતાના જ કમાં ભાગવી રહ્યો છે. 66 શતક ૧૭ ને ઉદ્દેશા ચોથા પૂર્ણ, &
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy