SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૭મું ઉદ્દેશક-૧ ૩૭૯ તે તે મારશે–પરંતુ એવી સ્થિતિમાં પણ તે ફળ પહેલા જડ જેવા થાંભલા પર પડીને નીચે પડે છે. ત્યારે પત્થરના થાંભલાના પુદ્ગલમાં જ્યારે પણ જી રહેલા હશે. પરમાત્મા મહાવીરસ્વામી કહી રહ્યાં કે ગૌતમ! જડ થાંભલાના પુદ્ગલેના સ્વામી જે જીવો છે તે અત્યારે વૈમાનિક દેવમાં હશે કે મુનિવેષમાં હશે, સાધ્વીવેષમાં હશે, દેશ વિરતિના વિષે સામાયિકસ્થ હશે કે રેશમના ભારે કપડાં પહેરીને વીતરાગદેવના પૂજનમાં મસ્ત બન્યા હશે તે તેમને પણ પચે ક્રિયાઓ લાગ્યા વિના રહે નહીં, કારણ આપતાં કહ્યું કે ગમે તે ભૂતકાળમાં જ્યારે થાંભલાના પુદ્ગલેમાં જીવ હશે ત્યારે તે ભવની માયાને સીરાવી નહી હોવાના કારણે ત્યાંની માયા પણ તેમના મસ્તક પર રહેલી હોવાથી કિયાએથી લેપાવ્યા વિના છુટકારો નથી. આનું નામ છે “વિના ખાધા વિના ભેગવ્યા ફેગટ કર્મ બંધાય.” હવે આપણે આખાએ પ્રશ્નોતરને ફલિતાર્થ જોઈ લઈએ. તાડવૃક્ષના ઔપચારિકથી ગમે તે વૃક્ષ, તેમનાં પાંદડા, ફળ, ફૂલે, ડાળે આદિને ચલાવવી, કંપાવવી, પત્રપુપે તેડવા, તે માટે ઝાડ ઉપર ચડવું, પત્થર ફેંકવા, ડુંડે મારો, આદિ જે ક્રિયા કરવાથી તે તે જીવોનું હનન, તાડન, મારણ યાવત પ્રાણોને વ્યતિપાત થાય તે પ્રાણાતિપાતિકી કિયા તે જીવને, ચાહે તે કિયા સમયે પ્રત્યક્ષ હય, પક્ષ હોય કે અનંત સંસારમાં ગમે ત્યાં અને ગમે તેવી સાહેબીમાં હોય તે પણ તેને પાપ લાગ્યા વિના રહેવાનું નથી. નોંધ-જૈન શાસનથી અતિરિક્ત બીજા ધર્મોમાં પણ ઈશ્વરનું ધ્યાન-જાપ-મનન-સંત સેવા–દાન પુણ્ય આદિ સદનછેને, ચર્ચમાં પણ ઈસા મસીહની પ્રાર્થના, મજીદમાં ખુદાની પ્રાર્થના આદિ સારા કાર્યોના વિધિ વિદ્યાને હોવાથી પિત.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy