SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પેાતાની શ્રદ્ધાનુસારે તે તે સદનુષ્ઠાના થતા જ હાય છે અને તેમાં કોઇને પણ વાંધા જેવું નથી. પરંતુ પ્રશ્ન થાય છે કે પાપમા‡ની એળખાણુ વિના કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પાપપ્રવૃત્તિને,વૃત્તિઓને ત્યાગ કર્યાં વિના ધર્માનુષ્ઠાને ફળદાયક બનશે ? આજે આપણે પ્રત્યેક સંપ્રદાયામાં ઘણા ભક્તરામાને પ્રત્યક્ષ જોઇએ છીએ કે તેએ બહારના અનુષ્ઠાનામાં હાવા છતાં પણ આંતરિક જીવનના કોરાધાકાર જ રહેવા પામ્યા હાવાથી તેમના જીભની કડવાસ, હૈયાનુ મેળ, મસ્તિષ્કની શૈતાની, દ્વિભાગની તુચ્છતા, જીવનની કૃપણુતા આદિ દૂષણ્ણા ઉપર કંટ્રોલ કરી શકયા નથી. ખારી બારણા ઉઘાડા હાય તો ગમે ત્યારે પણ ચાર, ખીલાડા, ઉંદરડા પણ પ્રવેશ કરી શકે છે, તેમ જીવનના જાતીય દૂષણાના દ્વાર બંધ કર્યા વિના આત્મશુદ્ધિ પણ શી રીતે થશે ? અને ધર્માનુષ્ઠાના દ્વારા આત્મશુદ્ધિ ન કરી શકયા તા ભક્તિ ભક્તિવેડામાં ખપશે, જ્ઞાન-વિજ્ઞાન કેવળ ચર્ચામાં જ રહેવા પામશે, અને જીન્દગીભર તેના ભાગ્યમાં જીભાજોડી જ શેષ રહેશે. $6 .. માટે જૈન શાસન જ ભાર દઈને કહે છે કે સાધક ! તું સૌથી પહેલા પાપાને આળખ, ત્યાગ અને ત્યાર પછી ધના રસ્તે આવવાની લાયકાત પ્રાપ્ત થશે. આ કારણે જ શ્રમણ ધ ને સ્વીકારતા સાધક સૌથી પહેલા अइअं निंदामि ભૂતકાળમાં મારા મન, વચન અને કાયાથી જે કાંઇ પાપમા સેવાયા હાય કે જીવ હત્યા થઈ હેાય તે સર્વેની હુ' ગુરૂ સાક્ષીએ નિંદા કરૂ છું અને સવ થા તે માના ત્યાગ કરૂ છું. અગાળનું વજ્જવલામિ-ભવિષ્ય કાળમાં કોઈ પણ જાતનુ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy