SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જ્ઞાનદ્વાર :–સમ્યગ્દષ્ટિની જેમ જ્ઞાની પણ પ્રથમ અને અપ્રથમ છે; કેવળજ્ઞાની કેવળજ્ઞાનની અપેક્ષાએ પ્રથમ છે. શેષ જીવા જ્ઞાનની પ્રથમ પ્રાપ્તિની અપેક્ષાએ પ્રથમ અને પુનઃ પ્રાપ્તિના કારણે અપ્રથમ છે. ૪૧૪ સયેાગી જીવા અપ્રથમ છે અને અયાગી પ્રથમ છે. સવેદી જીવા પણ અપ્રથમ છે અને અવેન્રી પ્રથમ જાણવા. સશરીર જીવા પણ અપ્રથમ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા પણ અપ્રથમ જાણવા. અને ઉપયેાગવાળા જીવા અપ્રથમ છે. ચરમેાચરમ માટેની વક્તવ્યતા ચરમ એટલે જેના સદા અંત થાય તે અને અચરમના અંત થતા નથી. જીવ માત્ર પેાતાના ‘જીવવ’ની અપેક્ષાએ નાશ પામતે નથી માટે તે અચરમ છે. સિદ્ધાત્મા પણ અચરમ છે. નારક કદાચ નરકગતિમાંથી નીકળીને મેાક્ષમાં જાય તે અપેક્ષાએ ચરમ અર્થાત્ ફરીથી તેને નરકમાં જવાનું નથી અને ખીજા બધા નારા અચરમ છે. યાવત્ વૈમાનિક સુધીના દંડકા જાણી લેવા. આહારકપદમાં કદાચ બીજા સમયે મેાક્ષમાં જાય તેથી તે ચરમ, શેષ અચરમ.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy