SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ६२० શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આંખ બંધ કરીને મંદિરમાં બેઠા હોઈએ કે કાત્સર્ગમાં બેઠા કે ઉભા હોઈએ, ત્યારે જે જે ઔદાયિક, વૈકારિક, વૈભાવિક કે તામસિક ભાવે આપણને સતાવીને ધ્યાન તેડાવતા હોય, ત્યારે તેના પ્રત્યે સૂક્ષ્મ જ્ઞાન માત્રા આપણે મૂકીએ તે જણાઈ આવશે કે આ ચાલુ ભવની માયા કરતાં પણ ભૂતકાળના ભવની ભેગવાયેલી માયા કેટલી જબરદસ્ત તાકાતવાળી હેાય છે? કયા ભવની કઈ વાત, પુદ્ગલ, સ્ત્રી, બાળક, દ્વેષી, રાગી વગેરે આપણી સામે કેવા રૂપે, કયાંથી આવીને ચડે છે, જેનાં કારણે વીતરાગના મંદિરમાં, પૌષધવ્રતમાં, કે કાલે ત્યમાં પણ આપણે રાગી અને દ્વેષી બનીને લીધેલા વ્રતને, પ્રતિજ્ઞાને તેડી નાખવા તૈયાર થઈએ છીએ અથવા તેડી પણ દઈએ છીએ. આ ભવમાં માંડેલી ગૃહસ્થાશ્રમીમાં વ્રતધારી બનીને અને ખાસ કરીને “સ્વસ્ત્રી સંતેષની મર્યાદાને કરી લીધા પછી પણ જ્યારે અમુક સમય, અમુક પરિસ્થિતિ અને અમુક સ્થાનમાં બીજી કોઈ મદમાતી સ્ત્રીને જોઈએ છીએ ત્યારે તે સ્ત્રીનું શરીર પુગલ આ ભવમાં આપણું વિલાસમાં નથી આવવાનું છતાં પણ આપણું રમે રેમમાં ચંચલતા કયાંથી આવી? તે યદિ પૂર્વભવની રાગ સંબંધવાળી હશે? તે તેને પક્ષપાત કરવાની અને દ્વેષ સંબંધવાળી હશે? તે તેને તિરસ્કારવાની વૃતિ અને પ્રવૃતિ કયાંથી અને કેવી રીતે થઈ? મન-વચન અને કાયાના પાપને ત્યાગ કર્યા પછી અને ચૌરાસી આશાતનાને ખ્યાલ બરાબર છે તે દેરાસરમાં આવ્યા પછી અમુક પ્રસંગના કારણે આપણે રાગદ્વેષમાં તણુઈ જઈએ છીએ, તે સમયે શેડો વિચાર કરીએ તે જણાઈ આવશે કે
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy