SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૬ મુ: ઉદ્દેશક-૮ ૩૬૯ દયાના માલિક શ્રી ગૌતમસ્વામીજીએ ભગવતને પૂછ્યું અને દયાધમ ની ચરમસીમા પ્રાપ્ત કરેલા ભગવતે કેાઈની શરમમાં આવ્યા વિના કહ્યું કે, સાવ સાધારણ ક્રિયાના માલિકને પાંચ ક્રિયાએ લાગે જ છે. જીવ માત્રને પાપ તથા આશ્રવમાથી બચાવવા માટે જૈન ધર્મની આરાધના દ્વારા સંવધના પાલન સિવાય બીજો એકેય માર્ગ નથી. આ કારણે આજે પણુ જૈન મુનિને ગમે તેવી ભૂખ લાગી હેાય તે પણ વરસતા વરસાદે બહાર નીકળતા નથી કે કયાંય ગમનાગમન કરતા નથી. કદાચ અજાણતાએ ભૂલાઈ જાય કે પાછા વળતા વરસાદ આવી જાય તે પ્રતિક્રમણમાં “ કાચા પાણી તણા છાંટા લાગ્યા...” ઈત્યાદિ સૂત્ર દ્વારા ગુરૂ સમક્ષ પાપાનો એકરાર કરીને ફરીથી તેવું ન થાય તે માટે પેાતાનુ જીવન સાવધાન બનાવે છે. અલાકમાં દેવા શુ હાય-પગ ફેલાવી શકે ? ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો ! મોટી ઋદ્ધિવાળા કોઇ દેવ દેવલાકના અંત ભાગમાં ઉભેા રહીને પેાતાના હાથનેપગને અલાકમાં શુ ફેલાવી શકે છે? જવાખમાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ગૌતમ ! આવુ' થતુ નથી એટલે કે ગમે તેવા શક્તિસ`પન્ન દેવ પણ પ્રાકૃતિક કાનુન ઉલ્લધી શકે તેમ નથી, કેમકે શક્તિને જેમ મર્યાદા છે તેમ ચરાચર સંસાર પણ પેાતાના નિયત થયેલા કાયદાઓને ઉત્ત’ધી શકતા નથી, લેાકાકાશને જેમ કાયદા છે તેમ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy