SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોય તે પણ દુધમાંથી પિરાની જેમ તેમના અમુક દેને, પ્રમાદોને આગળ કરી તેમની નિંદાને અવસર જવા દેવામાં આવતું નથી તે, આ શ્રેષ નામના પાપનું કારણ છે. (५) दूषयति विशुद्धभव्यात्मानौं विकृति नयतीति दोप: (ઉતરા. ૩૭૩) પવિત્ર આત્માને વૈકારિક અને સ્વભાવિક ભાવમાં તાણીને દુષિત કરે તે શ્રેષ છે. ઉપર્યુક્ત કારણોને લઈ અરિહંતદેવેનું શાસન કહે છે કે શ્રેષ પાપ છે અને તેને ત્યાગ ધર્મ છે. (૧૪) જી વિશે વા–મેક્ષાભિલાષિણી પુરુષાર્થ શક્તિ વડે કલહને ત્યાગ કરે ધર્મ છે, જ્યારે કલહ સ્વયં પાપ છે, માટે તેને પરાકને આપણે જાણી લઈએ, કેમકે સામેવાળા શત્રુઓના પરાક્રમ જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી તેની સાથેની વ્યુહ રચનામાં ભૂલ અને માર પણ ખાવા પડે છે. આ પ્રમાણે સાધક માત્ર જે પાપસ્થાનકેનું આલેચન કરે છે અને તેનાથી મુક્તિ ઈચ્છે છે પણ તે પાપસ્થાનકે કેટલી તાકાતવાળા છે તેને પરિચય જ્યાં સુધી કરવામાં ન આવે ત્યાં સુધી તેનામાંથી મુક્તિ સંભવિત નથી, તેથી આચારાંગ સૂત્રમાં કહેવાયું છે કે સૌ પહેલા પાપને જાણવા, ત્યાર પછી પાપ સેવનને અવસર આવે ત્યારે તેની સામે મેર માંડીને તેને પરાજ્ય કરે એટલે કે તેને ત્યાગ કરે જોઈએ, ત્યારે જ સાધકને સાધનામાં સફળતા મળતા વાર લાગતી નથી. કલહ પાપની ભયંકરતા શાસ્ત્રકારે નીચે પ્રમાણે બતાવી રહ્યાં છે.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy