SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મુ' : ઉદ્દેશક-૯ ૧૨૫ જીવાથી લઇ ચાર અનુત્તર સ્થાનેથી આવીને આ સ્થાન પ્રાપ્ત કરે છે. પરંતુ અસંખ્યાત વના આયુષ્યવાળા અકમ ભૂમિજ પચેન્દ્રિય તૈય`ચ અને માનુષ્ય તથા અન્તીપના યુગલિકો તથા સર્વાંČસિદ્ધ દેવા ભવ્ય દ્રવ્યદેવરૂપે જન્મતા નથી. કેમકે તેમના ઉત્પાદ ભાવદેવ (દેવલાક) રૂપે થાય છે જ્યારે સર્વાંસિદ્ધો એકાવતારી જ હાવાથી નિયમા મેાક્ષમાં જવાના હેાવાથી તે ભવ્યદ્રવ્ય દેવ બનતા નથી. અને પહેલાના ચાર અનુત્તરા તા ભવ્ય દ્રવ્યદેવરૂપે બની શકે છે. (૨) નરદેવ— નરક કે દેવગતિમાંથી આવેલા જીવા નરદેવરૂપે જન્મે છે પણ મનુષ્ય કે તિર્યં ચ જીવા નરદેવ પદને પામતા નથી. નરકમાં પણ પહેલી નરક ભૂમિના જીવા અને દેવના સર્વાંસિદ્ધ સુધીના દેવા મનુષ્ય અવતાર પામીને નરદેવ(ચક્રવતી પદ પામે છે. (૩) ધર્મદેવ— ચારે ગતિના જીવા પાતપાતાના સ્થાનથી ચ્યવીને કે મરીને મનુષ્ય અવતાર પામી ધર્મદેવત્વ' પદ પામી શકે છે. કેવળ નીચે લખેલા જીવા ધ દેવ થઈ શકતાં નથી. છઠ્ઠી નરકના જીવા મનુષ્ય અવતાર પામી શકે છે પણ ચારિત્ર લઈ શકતા નથી. સાતમી નરક, તેજસ્કાય, વાયુકાય, અસંખ્ય આયુષ્યવાળા, અક ભૂમિ, કમ ભૂમિ તથા અન્તપિના યુગલિકો, મનુષ્ય અને તિર્યંચા મનુષ્ય અવતાર જ પામી શકતા નથી તેા મુનિવેષની વાત જ કયાં રહી ? (૪) દેવાધિદેવ નરક અને દેવગતિમાંથી આવેલા જીવે દેવાધિદેવ પદને
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy