SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ (૫) કાણુ શરીર–કર્મોના સમુહરૂપ હાવાથી જીવમાત્રને હેાય છે. શેષવન પહેલા ભાગમાં ચર્ચાઈ ગયું છે. પાંચ ઇન્દ્રિયાનુ વિસ્તૃત વર્ણન પણ પહેલા ભાગમાં જોવું. મનાયેાગ-વચનયેાગ અને કાયયાગ ત્રણ પ્રકારના યોગ છે. ઔદારિક શરીરનું નિર્માણ કરતા અવિરતિની અપેક્ષાથી અધિકરણી અને અધિકરણ સ્વરૂપ હાય છે. સ્થાવરા, વિકલેન્દ્રિયા અને મનુષ્યા પણ બંને પ્રકારના વણવા. આહારક શરીરી પ્રમાદના કારણે બંને પ્રકારે છે. નોંધ :-ચતુર્થાંશ પૂર્વના જ્ઞાતા પણ પ્રમાદી હોવાના કારણે છઠ્ઠા ગુણસ્થાનકના માલિક જ હાય છે. તેથી ચતુર્દેશપૂર્વીને પણ નરક નિગેાદમાં પડતાં કોઈ બચાવી શકે તેમ નથી. સત્યાર્થ આ છે કે મેાક્ષમાં જવાને માટે એકલુ સમ્યગ્ દર્શોન કે સમ્યજ્ઞાન કે ચારિત્ર કામે આવતું નથી, પરંતુ ત્રણેની સંયુક્ત સાધના જ મોક્ષમાર્ગ છે. છઠ્ઠું ગુણસ્થાનકે ચૌદ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવી શકાય છે, પણ ચારિત્રશુદ્ધિના અભાવમાં એકલુ' જ્ઞાન કયાં સુધી સાથ આપી શકવાનું હતું ? શ્રુતજ્ઞાનની લગભગ ચરમ સીમા પ્રાપ્ત કરેલી હાવા છતાં ચારિત્રની શુદ્ધિ યદ્ઘિ કરી ન શકયા તે બાહ્ય જીવન ઘણાઓને માટે તારક બનવા છતાં પણ આંતર જીવનની ચ'ચળતા મટવાની નથી જે મતિજ્ઞાનને કમજોર કરીને મતિજ્ઞાનાવરણીય કમની ઉદીર્ણી કરાવનાર બનશે, જેમાંથી પ્રમાદનું જોર સમયે સમયે વધતાં સત્તામાં ચારની જેમ સંતાયેલેા ચારિત્ર મેાહનીય
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy