SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને સિદ્ધ જીવ તે સમયે કોઇને પણ ઉપદેશ દ્વારા પ્રેરણાદિ કરતા ન હેાવાથી પરિભાગ્ય નથી માટે જીવના પરિભાગમાં આવતાં નથી. જ્યારે પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાત્વશલ્ય જવના અશુદ્ધ સ્વભાવરૂપ હેાવાથી, જે સમયે કાઈ પણ જીવ પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાત્વશલ્યાદિ અઢારે પાપાનુ સેવન કરે છે ત્યારે તે જીવને ચારિત્રમેહનીય ક`ના ઉદ્દય હાય છે. આ કારણે પ્રાણાતિપાતાદિ જીવના પરિભાગમાં આવે છે. જનક અને જન્મ સ્થાને રહેલ ભવભવાંતરના કરેલા ચારિત્રમેહનીય કમ ના કારણે જીવા હિંસા, ડૅ, ચારી, પરસ્ત્રીગમન, પરિગ્રહની માયા, ક્રોધાદિ કષાયેા રાગ, દ્વેષ, પૈશુન્ય, પરપરિવાદ, અભ્યાખ્યાન, માયા મૃષાવાદાદિ પાપા કરે છે અને તે પાપા કરવાથી જીવ ફરી ફરીને ચારિત્ર મેાહનીય કને ઉપાર્જન કરે છે. માટે પ્રાણાતિપાતાદિ જીવના પરિભાગમાં આવે છે. સ્થાવર જીવાના પરિભેગ સવથા સૌ કોઈને સ્પષ્ટ છે. જેમકે રહેવાને માટે હાટ-હવેલી, માટલા, પત્થર, હીરા, સુવણુ, ચાંદી, તાંબા-પીત્તળ આદિ જે કામમાં આવે છે તે અને બીજા પણ અસંખ્ય પદાર્થા પૃથ્વીકાયિક જીવાના કલેવર છે. કુવા-વાવડી–નળ કે વર્ષાદિ આદિ દ્વારા અકાયિક જીવાના પિરભાગ થાય છે. જે વડે સ્નાન, રસાઈ, કપડા ધોવા, મકાન ધોવા, વાસણ માંજવા આદિ ક્રિયામાં તે જીવાના પિરાગ જીવ માત્ર કરી રહ્યો છે. ચૂલા, સગડી, પ્રાઈમસ કે ગેસ આદિથી ઉત્પાદિત અગ્નિકાયિક જીવાના પિરભાગ સ્પષ્ટ છે.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy