SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આસપાસ કાંટાના ઝાડ ઊગેલાં હોય છે અથવા તેવાં ગંદા સ્થાનમાં ઉગેલી હોય છે કે તેને ઉપગ મુદ્દલ હોતું નથી, માટે કહેવાયું છે કે નરકભૂમિમાં ઉત્પન્ન થયેલે અપકાય, અગ્નિકાય, વાયુકાય કે વનસ્પતિકાય, મહાકમી, મહાઆશ્રવી, મહા કિયાવંત અને મહા વેદનાવાળે હોવાથી ત્યાં રહીને પણ પાપકર્મોને ઉપાર્જન કરનારે હોય છે. મધ્યદ્વાર વકતવ્યતા : પ્રશ્ન–કયા લેકનું મધ્ય ક્યાં આવ્યું છે? જવાબમાં ભગવંતે કહ્યું કે રત્નપ્રભા પૃથ્વીના આકાશાન્તર અસંખ્યાત ભાગનું ઉલ્લંઘન કરતાં જે સ્થાન આવે તે લેકની લંબાઈ પહોળાઈને મધ્યભાગ છે.” પંકપ્રભા નામની ચેથી નરક પૃથ્વીના આકાશ ખંડના અર્ધભાગ કરતાં કંઈક વધુ ભાગને ઓળંગવાથી જે પ્રદેશ આવે તે અલકને મધ્યભાગ છે, એટલે કે મેરની મધ્યમાં રચક પ્રદેશની નીચે ૯૦૦ જનનું અંતર કાપ્યા પછી અધેલેક આવે છે, જે સાત રજૂ પ્રમાણથી વધારે છે, તેને મધ્યભાગ ચેાથી અને પાંચમી પૃથ્વીના મધ્યનું અવકાશાન્તર અર્ધાથી વધારે ઓળંગ્યા બાદ અલકને મધ્યભાગ આવે છે.” સનકુમાર અને મહેન્દ્ર કલ્પની ઉપર અને બ્રહ્મ કલ્પની નીચે રિષ્ટ વિમાનનું પ્રતર છે, તેમાં જ ઊર્ધ્વકની લંબાઈને મધ્યભાગ છે. સારાંશ કે મેરૂ પર્વતના રૂચક પ્રદેશથી જન ઊંચે ઊર્ધલેક આવેલ છે. તેને વિસ્તાર સાત
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy