SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ' -૫૧૪ વિષય ભવ્ય દ્રવ્ય નેયિકાદિની વક્તવ્યતા આયુષ્યની સ્થિતિ કેટલી છે ? અસિધારા પર ચાલતા મુનિઓ શું છેરાય છે ? શું પરમાણુ વાયુકાયથી સપષ્ટ છે ? ४१४ સોમિલ દિજની વક્તવ્યતા (આપને યાત્રા શું છે ? યાપની એટલે શું ? અવ્યાબાધ એટલે શું ? પ્રાસુ આહાર એટલે શું ? સરસવ, માપ, કુલત્થા શું ભક્ષ્ય છે?). (જીવમાં એકત્વ, અનેકત્વ, અનિત્યસ્વાદિની સિદ્ધિ) દેશવિરતિ ધર્મ ( પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદવિરમણ. અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહ પરિમાણ, આદિ બાર તેનું વિશદ વર્ણન). શતક ૧૯ હે પ્રભો ! લેયાઓ કેટલી છે? લેયાઓ એટલે શું ? ૫૧૫ પાપના ત્યાગ પૂર્વક ધર્મધ્યાન શા માટે ? ૫૧૭ કૃષ્ણ લેગ્યાને માલિક કૃષ્ણ લેયાના ગર્ભને ઉત્પન્ન કરે ? ૧૯-૧ર૩ બાર દ્વાર વડે પૃવીકાયિકની વિશેષ વક્તવ્યતા પર પૃથ્વીકાયાદિની અવગાહનાનું અલ્પ બહુત પર ૮ પાંચ સ્થાવરમાં કોણ કોનાથી સૂક્ષ્મ છે ? પૃથ્વીકાયાદિમાં શરીરની વિશાળતાં પૃથ્વીકાયિકની અવગાહના કેટલી છે ? નારકે શું મહાદનાદિવાળા છે ? નારક શું ચરમ છે ? કે પરમ છે ? ૧૩૭ વેદના કેટલા પ્રકારે અને કોને કેટલી વેદના? ૫૩૮ નિવૃત્તિ (કાય નિષ્પત્તિ) કેટલા પ્રકારની છે ? કર્મ નિતિ કેટલા પ્રકારની છે ? પર ૮ ૫ ૩૧ ૫૩૨ ૫૫૨
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy