SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ ૨૦ ગયા. ત્યાંથી સિંહના અવતારને પામી ચેાથી નરકે ગયા. ઇત્યાદિ અગણિત ઉદાહરણાથી આપણે જાણી શકીએ છીએ કે ૮ ક્રોધાન્ય માણસ હિંસક હાય છે, માટે તેના હૈયામાં મર્યાદાતીત પાપેાની વિદ્યમાનતા હેાય છે. ' આ કારણે ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે કે, ક્રોધ-પાપના કારણે ભવભ્રમણ વધે છે, પરિણામે જીવ અસહ્ય અશાતાવેદનીય ભાગવનારા બને છે. (૨) માનકષાય ઃ એમ કહેવાય છે કે ક્રોધકષાય કદાચ કાબુમાં લઈ શકાય પણ આઠ ાના કાળા ભયંકર નાગ જેવા માન કષાયને સ્વાધીન કરવા અત્યંત મુશ્કેલ છે. લાલાંતરાય કર્મના ક્ષયેાપશમથી મળેલી કંઈક પૌદ્ ગલિક વસ્તુઓ, વીર્યાન્તરાય ક ના ક્ષયે પશમથી મેળવેલી કઈક શારીરિક શક્તિએ, અને દાનાન્તરાય કના ક્ષા પશમથી ખીજાને કંઈ આપ્યુ હોય, અપાવ્યુ` હાય આદિ કાર્યો પ્રત્યે માનવના મનમાં કંઇક ઉષ્ણતા પ્રાપ્ત થાય છે, જેને લઇને સમુદ્રની આગળ બિંદુ જેવા થાડાં ઘણાં થયેલાં પેાતાના કાર્યા પ્રત્યે અભિમાન–અહુકાર–ગવ અને ‘મેં આ કયું, તે મારે કરવું પડ્યું, અથવા મારા વિના આ કામે કણ કરી શકે ?’ આવા ભાવાને જ માન–કષાય કહે છે. હવે શાસ્ત્રીય પદ્ધતિએ અભિમાનની ભયંકરતા તપાસીએ. ( ૨ ) માનો વન્તનાત્યુસ્થાનાામ નિમિત્ત: (દશવૈકાલિકઃ ૧૮૭) શાલીભદ્ર શેઠ, વસ્તુપાલ, તેજપાલ, અનુપમાદેવી, જગડુશાહ, પેથડકુમાર, વિજય શેઠ, વિજયા શેઠાણી આદિને જે કઇ ભૌતિક પદાર્થા મળ્યા હતા તેની આગળ આપણી પાસે
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy