SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અદ્ધિક દેવ, મહકિદેવની વચ્ચે કે તેનું ઉલ્લંઘન કરીને જવા સમર્થ નથી, સમાનદ્ધિક દેવ પણ સમાનદ્ધિક દેવનું ઉલ્લંઘન કરતું નથી. કદાચ સામેવાળે દેવ પ્રમાદી હોય તે તેના ઉપર પ્રહાર કરીને તેનું ઉલંઘન કરે છે. જ્યારે મહદ્ધિક દેવ અલ્પદ્ધિક દેવનું પ્રહાર કરીને કે, ન કરીને પણ ઉલ્લંઘન નથી કરતાં, શેષ કથન બીજા ભાગથી જાણવું. નારકાના દુઃખની વક્તવ્યતા : એકાંત દુઃખી નારક છેને પુદ્ગલપરિણામ અનિષ્ટ, અકાંત, અપ્રિય અને અમનેઝ હોય છે. આ પ્રમાણે આગળના નારકે માટે પણ જાણવું. જવાનિગમ સૂત્રમાં ૨૦ પ્રકારથી વેદનાનું વર્ણન છે. (૧) પુદ્ગલ પરિણામ વેદના (૨) લેશ્યા પરિણામ વેદના (૩) નામશેત્ર પરિણામ વેદના (8) અરતિ પરિણામ વેદના (૫) ભય પરિણામ વેદના (૬) શેક પરિણામ વેદના (૭) ક્ષુધા પરિણામ વેદના (૮)પિપાશા પરિણામ વેદના, વ્યાધિ, ઉચ્છવાસ, અનુતાપ, ક્રોધ, માન, માયા, લેભ, આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, આમાંથી ઘણું પરિણામેનું વર્ણન પહેલા ભાગથી જાણવું. છેશતક ૧૪ ને ઉદ્દેશો ત્રીજો પૂર્ણ. wwww
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy