SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૩ રીબાવે છે. રૂરૂં પશુઓ તેમને ફાડે છે અને તેમના શરીરનાં માંસને ખાય છે. - (૫) કુંભીપાક–જેણે પિતાના શરીરનું જ પિષણ કર્યું હોય તેમ બીજાં પશુઓને કે પક્ષીઓને જીવતાં પકડી તેમને રાંધે છે, ખાય છે, તેઓ આ નરકભૂમિમાં આવે છે. અને યમદૂતે તેમને તપાવેલા તેલની કડાઈમાં નાંખીને તળે છે. (૬) કાળસૂત્ર—આ નરકભૂમિ તપી ગયેલા તાંબા જેવી હોવાથી, કાળસૂત્ર કહેવાય છે. જે મનુષ્ય દેવ-ગુરુ-ધર્મને દ્રોહ કરે, તેઓ આ નરકભૂમિમાં આવે છે અને ભયંકર ગરમીમાં ભૂખ તરસ ને સહન કરતે બળું બળું થતું જીવન યાપન કરે છે. , (૭) અસિપત્રવન–હિંસા, જૂઠ, ચેરી, મિથુન આદિ પાપ કરીને આ નરકમાં અવાય છે. જ્યાં યમદૂતને માર ખાતે તે જીવ ચારે બાજુ તલવાર જેવા ધારદાર તાડપત્રથી વિંધાય છે અને યમદૂતે તેમાં ફેંકી દે છે, જ્યાં વેદનાને પાર નથી. (૮) સૂકરમુખ-નિરપરાધી માણસેને ધનસત્તા-યૌવનસત્તા, કે રાજસત્તાના ઘમંડમાં આવીને મારે છે તે આ નરકને મહેમાન બને છે. ત્યાં સશક્ત યમદ્દતે તેને શેરડીના સાંઠાની જેમ ઘાણીમાં નાંખીને પીલે છે. (૯) અંધકૃપ–જે માણસે માંકડ, જૂ, મરછર આદિ અને મારે છે, તે આ નરકભૂમિમાં આવીને તે તે જીવે દ્વારા ભયંકર વેદના ભેગવે છે.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy