________________
મકા,
શતક ૧૨ મું : ઉદ્દેશક-૪ પુદગલની સમર્થતા !
રાજગૃહી નગરીમાં આ ઉદ્દેશે ચર્ચા છે, જેમાં પુદ્ગલપરાવર્તનને વિષય અત્યંત શેય, તેમજ તીર્થકર સિવાય બીજાને માટે સર્વથા અનાખેય, તેમજ પુગલેમાં રહેલી અનંત શક્તિઓની જાણકારી પ્રત્યેક જીવને અત્યંત આવશ્યક હોવાથી ચારજ્ઞાનેનો માલિક ગૌતમસ્વામીએ પુદ્ગલ પરાવર્તન સંબંધી પૂછેલા પ્રશ્નોને દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ ખૂબ જ ઉદારતાપૂર્વક રષ્ટ કર્યા છે.
પુદ્ગલે અજીવ હોવાના કારણે સ્વતઃ જડ હેવા છતાં પણ તેમની અનંત શક્તિઓના સંચાલનમાં પતે સમર્થ છે. પુગની રચનામાં કે તેમના ભંગાણમાં ક્યાંય પણ ઈશ્વરીય તત્વને અનુભવ કેઈએ કર્યો નથી, કરી શકે તેમ નથી અને કરશે પણ નહિ. માતાની કુક્ષિમાંથી બહાર આવનાર સંતાન ૩-૩ રતલનું જ હોય છે અને એક દિવસે ૩-૩ મણનું શી રીતે થઈ જતું હશે? તેના પ્રત્યેક અંગોપાંગ આદિમાં ફેરફાર થવાનું કારણ શું ? તત્કાળ જનમેલા બાળકનાં નાક, આંખ, કાન, હાથ, પગ આદિ અવયે જે સાવ નાના હતાં તેને પ્રતિસમયે થોડા થોડા પણું મેટા કેણ કરતું હશે?' ત્રણ મણને શરીરમાં આવેલા બતાવથી તેના શરીરમાં ઘટાડો થઈ રૂપરંગમાં ફેરફાર શી રીતે થાય છે. કેમકે આત્માના પ્રદેશમાં હાનિ-વૃદ્ધિ થતી નથી, ત્યારે શરીરનાં પગલેમાં અને તેના સ્કમાં હાનિવૃદ્ધિ કરનાર કણ? આ અને આવી સંસંખ્યાત
* *
*
*
*
*
*