SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૬ મું ઉદ્દેશક-૧ ૩૩૧ ભાઈએ આમ કર્યું તે સારું થયું, સેના-ચાંદીના ભાવે ચેડા મંદા પડે તે હું પણ મંદીને દાવ રમતે જાઉં. બેશક ! દેશવિરતિધરને “રેfમ મિ"ની મર્યાદા હેવાથી પિતાના અનિવાર્ય કાર્યોની કે કારણેની અનુમોદના તે છેડી શકતું નથી, તે પણ સર્વથા નિરર્થક, હિંસક, આર્તધ્યાન કે રૌદ્રધ્યાનને વધારનારા કાર્યોની અનુમોદના શા માટે? આ કારણે જ કહેવાયું છે કે ભાવ વિરતિના અભાવમાં પાપના દ્વાર ઉઘાડા જ રહેવા પામશે, તે માટે ભાગ્યશાળી સાધકે ગુરુકુળવાસ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાન, જાપ આદિ સદનુકાનેથી ભાવેન્દ્રિયોને તથા ભાવ મનને–સંયમિત કરવા માટે જ ભગીરથ પુરુષાર્થ કરે હિતાવહ છે. જીવ અધિકરણી છે? અધિકરણ સ્વરૂપ છે ? પાંચ ક્રિયાની જે પ્રરૂપણા કરી છે તેમાંથી બીજી અધિ. કરણી કિયા ત્યારે જ બની શકશે કે જ્યારે અધિકરણ અને અધિકરણ વિદ્યમાન હોય; માટે ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! જીવ શું અધિકરણી છે? અધિકરણ સ્વરૂપ છે? જવાબમાં ભગવંતે ‘હા’ કહી અને કારણ આપતાં કહ્યું કે અવિરતિના કારણે જીવ અધિકરણ અને અધિકરણ સ્વરૂપ એટલે સ્વયં અધિકરણ રૂપ છે. જfઘત્રિયનેતિ-સઘિર' જેનાથી આત્મા દુર્ગતિ તરફ જવાવાળે થાય તે અધિકરણ બે પ્રકારે છે. (૧) શરીર અને ઇન્દ્રિને આંતર અધિકરણ કહેવાય છે. - (૨) શાદિ બાહ્ય અધિકારણ છે.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy