Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 03
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 661
________________ ૦૬ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહુ ભા. ૩ આકાશાસ્તિકાયના પર્યાયે ડેટલા ? ભગવંતે કહ્યું ; હે ગૌતમ ! અનેક પર્યાયાને ધરાવનારા આકાશાસ્તિકાય અસંખ્યેય પ્રદેશાત્મક, બધાય દ્રવ્યાના આધાર છે. હવે તેના પર્યાયાની વ્યુત્પતિ તથા નિયુક્તિપૂર્ણાંકની વ્યાખ્યા નીચે પ્રમાણે જાણવી. (૧) આકાશ :-જ્યાં પ્રત્યેક દ્રચ્ા પાતપાતાના સ્વભાવને પ્રાપ્ત કરે છે. (૨) ગગન :-સૂક્ષ્મ દ્રવ્યેાના ગમનના વિષયભૂત હાવાથી ગગન છે. (૩) નભ :-જેને છદ્મસ્થ કોઈ કાળે દૃષ્ટિ ગેાચર કરતા નથી. (૪) સમ :-નીચા અને ઉચાપણાથી રહિત છે. (૫) વિષમ :-છદ્મસ્થાને માટે દુ`મ હોય છે. (૬) ખહ :–પ્રલય કાળે પણ વિદ્યમાન રહેતુ હાય છે. (૭) વિદુ :-જીવાને બધાય કાર્યાં કરવાનું સ્થાન છે. (૮) વીચિ :-જુદા જુદા સ્વભાવના દ્રવ્યાને ધારણ કરે છે. (૯) વિવર :–ઢાંકણુ કરનાર કોઇ ન હેાવાથી એટલે કે આકાશને આચ્છાદિત કરનાર કોઈ નથી. (૧૦) અખર :–માવડી જેમ પેાતાના પુત્રને જળ આપે છે તેમ આકાશ પણ જળને ધારણ કરે છે. (૧૧) અબરસ :–આનાથી જળરૂપી રસ ઉત્પન્ન થાય છે. (૧૨) છિદ્ર :–પોલાણવાળું છે. કેમ કે સ્વયં પેાલુ હોવાથી સૌને અવકાશ આપે છે. લોંખડના ગાળામાં રહેલું

Loading...

Page Navigation
1 ... 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698